________________
૧૦૮ ]
ક્ષમા આપવામાં જ જીત છે હાર નથી ગતિ કરવાનું તનની ગતિને રોકવા હાથ પગ બાંધવા પડતાં નથી. મન સામે એક મત્ર જપી લેા. બધા જોડાણ આપે. આપ કપાઈ જશે !
એટલે જ કહ્યું “ન તેસિ ભજ્જૂ મણસા પઉસે.” ખીજી એક વાત પણ સાંભળી લે. મન જીતવું કઠીન છે, એ તે ઘણીવાર સાંભળ્યુ છે. પણ, એક સાદી સીધી વાત યાદ રાખી લે. મન ઉપર પણ વાતાવરણ, વાણી અને કાયાની ખૂબ અસર થાય છે. મનના દેરવાયા વાણી વર્તન દોરાઈ જાય છે એ જેટલુ સાચું છે તેના જેટલું જ આ સાચુ` છે કે વાણી વર્તન દ્વારા થયેલ સસ્કારની પણ મન ઉપર તીવ્ર અસર પડે છે. તેથી જ મન તેજ વિષયે તરફ ઘસડાઈ જાય છે. મનથી થયેલ,પાપ રાકાઇ જાય છે પણ તન અને વચનથી થયેલ પાપ, પાપની સંતિત પેઢા કરે છે.
તેથી પ્રદ્વેષ ન કર.” તેને રહસ્યા તારે સ્વીકારવાના છે. પ્રતિકૂળ પરિસ્થિતિથી પાછૅ. ના હઠ– વિરોધ વ્યક્ત ના કર, મનમાં દુર્ભાવ પેદા ન કર. પણ એ જ નક્કી કરી લે, ધુ ઉપકારક છે કમ નાશમાં, અનુકૂળ પરિસ્થિતિમાં તીવ્ર કમ અંધ થવાનો અધિક શકયતા....પ્રતિકૂળ પરિસ્થિતિમાં જાગૃતતા રહે, આસક્તિ ન થાય એટલે કમ`નિશની અધિક શકયતા....
પ્રતિકૂળ પરિસ્થિતિ દેવ ગુરુ ધની નજદીક લાવે, અનુકૂળ પરિસ્થિતિ દેવ ગુરુ ધર્મથી દૂર કરે. મન રાગમાં