________________
૧૪૮ ]
ઈચ્છાના ત્યાગ થાય તે અંતરાય તૂટે. સાધક ! તે માતા-પિતા-પુત્ર-ભાર્યા, સત્તા છેાડી, હવે તું નિર્વ્યાપાર અન્યા છે. તે પ્રવૃત્તિને ત્યાગ કર્યાં છે. તારે તે! હવે આહેલક જગાવવાની અપ્પિય પ ન વિજ્જએ” આ સ્વર તારી આરાધનાના પ્રધાન સૂર
રહેવા જોઈએ.
જગતના કેઇ એવા સાંસારી લાવા કે જે અપ્રિય ન ઇંાડતા હાય. અપ્રિય તે સૌ ડે. એમાં ત્યાગ નથી. પણ મમતું જ પાષણ છે. પાત્ર બદલાય છે. પણ રાગ ઘટતા નથી. પરિસ્થિતિ પરાવર્તન પામે છે. પણ મનનું વલણ બદલાતુ નથી. ઘર અવશ્ય છેાડે છે, પણ હેાટલમાં નિવાસ કરે છે. સમાજ જ્ઞાતિના ત્યાગ કરે છે, પણ સોસાયટી-લખના સ્વીકાર કરે છે. આમ, અપ્રિયને ત્યાગ અને પ્રિયને સ્વીકાર એ તે!” સમસ્ત સંસારની પ્રવૃત્તિ છે.
તુ નિષ્પરિગ્રહી સાધુ ! ત્યાગ
પાછળ લપ છૂટયા જેવી તુચ્છ ભાવના તારી ના હોય...શા માટે છેડયું ? છેડવાની પાછળ શું આદર્શ ? સાધુના ત્યાગ જગત સ્વભાવ સમજીને હાય. જગતના સ્વભાવને જે સ્વીકારે તે છ દ્રવ્યને સ્વીકાર કરે. છ દ્રવ્યના ચિ ંતનમાં ઊંડા ઉત રતાં એ પટ્ટાના સ્વીકાર કરે. જીવ અને જડ. જીવ તત્ત્વ-અજીવ તત્ત્વ હાય છે. જાણવા લાયક છે. જીવ તત્ત્વ કે અજીવ તત્ત્વ નથી તેા હેય કે નથી તે ઉપાદેય. જીવ તત્ત્વના ત્યાગ તમે શું કરા ? અજીવ તત્ત્વના ત્યાગ તમે શું કરો ? જીવ તત્ત્વને સ્વીકાર તમે શુ કરે ?