________________
૧૯૮ ]
માલિક બનવાના શોર્ટ કટ છે ત્યાગ
અન ત અનંત તેના સભ્યા. આ બધાને કેવી રીતે કાબુમાં લેવાય ? એક જ રસ્તે-મનને કાબુમાં લે! પણ 'મન એવુ માતેલા સાંઢ જેવુ છે જે તેને પકડવા જાય તેને શિંગ મારે, જ્યાં મૂકે ત્યાં તેાફાન કરે. છતાં તીર્થંકર પરમાત્માએ મનની શરણાગતિના રાજમાર્ગ દેખાડયે છે....ધ્યાન
ધ્યાનમાં તાકાત છે. મન કાજીમાં આવી જાય છે. ઇન્દ્રિયે! કહ્યાગરી-આજ્ઞાંકિત ખની જાય છે. સમત આશ્રવે સવમાં પરાવિત થઈ જશે. કેમ મધની શકિત કર્મીનિરામાં સહાયક બની જશે. ભવભ્રમણ કરનાર આત્મા મુકિત મહાલયમાં નિવાસ કરશે. આ છે ધ્યાન પ્રક્રિયાની અદ્ભુત શિત.
વિશ્વમાં જ્યારે આરાધના સાધનાના મઢે ધ્યાનને દુરુપયોગ, સુલભ પ્રીતિ અને ઐહિક આકાંક્ષા માટે થઈ રહ્યો છે ત્યારે ઉત્તરાધ્યયન સૂત્રનુ “ ઝાયક અવિયાસવે ’ પદ્મ ધ્યાન સાધકને એક અનેાખી ક્રિશા તરફ આંગળી ચીધે છે!
ધ્યાન કેાણ નથી કરતું ? જૈન શાસ્ત્ર કહે છે, ધ્ય!ન અનેક પ્રકારના હૈાય છે. આ ધ્યાન, રૌદ્રધ્યાનનું સામ્રાજ્ય સ’સારી જીવમાત્ર ઉપર ફેલાયેલુ છે. સાધુ મહાત્માઓ, ધમ ધ્યાન અને શુકલધ્યાનમાં મગ્ન હેાય. પણ, ધ્યાન સને હાય. પાણી સ્વચ્છ પણ હેાય અને ગંદુ પણ હેય. ગંદા પાણી માટે કોઇને પ્રેરણા કરવાની ના