________________
૩૯. “પુચ્છિમએ તુí ઝાવિધા ઉ જો ક
5
કેટલીકવાર કોઇની સાથે વાત કરવા જઇએ છીએ ત્યારે થાય છે આ વ્યક્તિ પણ વાત કરનારની રાહ જોઇને જ બેઠેલી, તમે મળી ગયા તા સારુ· થયુ.. નહિતર ખિચારા સજ્જનને! દિવસ મૌન દ્વારા કેમ વ્યતીત થાત ? તે... કેટલીવાર કાંઈની સાથે વાત કરતા અનુભવ થાય છે કે વાત તેઓને પ્રિય નથી, પણ સજ્જનસ્વભાવના કારણે આપણને પૂછવાને! જવાબ આપી આપણા ઉપર અનુગ્રહ કર્યો છે. ત્યારે કેટલીકવાર કોઈ એવી વ્યક્તિના પરિચયમાં આવીએ છીએ કે જે આપણા પ્રશ્નના જવાબ આપે છે, આપણી શંકાનું સ’પૂર્ણ સમાધાન કરે છે પણ, તેના જ્ઞાનના તેજે, તેના ચારિત્રના તેજે તેની આત્મ પ્રતિભાથી અંજાઈ આપણા મુખમાંથી નીકળી જાય છે, “મે આપને ડખલ કરી ખલેલ પહોંચાડી, આપના મહાન કાર્ય માં અંતરાય કર્યાં. મને માફ કરજો....’
ઉત્તરાધ્યયન સૂત્રના વીસમાં અધ્યયનમાં આવી જ એક હકીકત છે. મગધના મહાન સમ્રાટ શ્રેણીકે એક ત્યાગીને આવેગમાં આવીને એક પ્રશ્ન પૂછી લીધેા. પણ ત્યાગીએ તેને જ શાંતિથી, ધીરતાથી અને આંતરિક વૈરાગ્યથી તથા શુભભાવથી જવાબ આપ્યા. તેનાથી સમ્રાટ શરમાઇ ગયા. મગધના સમ્રાટને લાગ્યું....મારી આ ભય