________________
૨૫૮] આધ્યાત્મિક દુનિયાના એકડા ગુરૂકૃપાથી પ્રારંભ થાય સામાન્ય પ્રશ્ન પૂછવે છે, બધા તારી સાથે વાત કરશે કે તુ' બધાની સાથે વાત કરીશ ?”
મહાત્મા ! આમાં શું પૂછવા જેવુ છે ? અરસપરસ તે મારી સાથે વાત કરશે. હું તેની સાથે વાત કરીશ. વાત કરવામાં કંઈ પાપ એ છે ? વાત કર્યાં વગર વિચારોની આપ લે કેવી રીતે થાય ? આપ જ કહેાને ?
સાધક ! મારે જે જાણવું હતું તે જાણી લીધું. તારી મનેભૂમિકા તારા જવાબમાં પ્રતિબિં'ખિત થઈ જાય છે. બધા તારી સાથે વાત કરે તે તે મને સમજાય એવી વાત છે. પણ, મૈં તું મહાત્મા છે—તુ ત્યાગી છે—તુ જ્ઞાની છે તુ જ્ઞાની ગુરુના શિષ્ય છે. બધા તારી સાથે વાત કરે. એમાં તારા આત્મજ્ઞાનનું ગૌરવ છે. પણ, તુ બધાંની સાથે વાત કરે, તે મને બેહૂદુ લાગે છે. સંસારી સાથે તું શા માટે વાત કરે ? તારે એમનાથી શુ મેળવવાનું ? સસારીના પ્રશ્નના જવાબ આપવા એ તારી સાધુતાને આભારી છે. નમ્રતાયુકત તારા જીવન વ્યવહારનુ' પ્રતીક છે. પણ, તુ` કેવલજ્ઞાનના વિદ્યાર્થી !! તારા અભ્યાસ અધૂરા હાય, તારી સાધના સ'પૂર્ણ ના થઈ હોય, કના દેવા ચૂકવાયા ના હાય, સેવા–શુશ્રષાના તારા ધર્માં પૂરા થયા ના હાય અને અધવચ્ચે તું સસારી સાથે વાત કરે? સંસારી સાથે વાત કરે તેા તારી સાજના સુધરે કે