________________
ભુલનું દર્શન કરાવવું તે કરૂણા ભાવ છે [ ર૭૩ હલકો પાડે છે, મારું ખરાબ કરે છે, આવી ભાવના હોય ત્યાં કંઈપણ સમજ આપવી, હિતશિક્ષા આપવી, સમજવું તે અગ્નિમાં ઘી હોમવા જેવું છે. અગ્નિમાં ઘી નાંખીએ એટલે અગ્નિ–શાંત ન થાય પણ ભડકે બળે. તેમ
પિત્ત જ્યાં સુધી સાધક આત્માની હિત ભાવના જાગૃત ના થઈ હોય ત્યાં સુધી હિતશિક્ષા આપીએ તે એગ્ય આત્માન કષાયની હેળી વધુ પ્રજવલિત બને. દ્વેષભાવ વધુ તીવ્ર બને. જ્યારે કોઈ પણ આત્મા હિતશિક્ષા માંગવા આવે અને હિતશિક્ષા આપીએ તે લાભ થાય. તૃષાતુર પાણીને સદુપગ કરે “હિતચાહક હિતશિક્ષાથી તરે. સમજદારને શિખામણ લાભદાયક થાય. જ્ઞાનીને જ્ઞાન તારક બને. - શય્યભવભટ્ટને સાધુમહારાજના બે શબ્દોએ જ કેમ અસર કરી દીધી? શય્યભવ ! યજ્ઞ અજ્ઞાનકિયા...
અનાણું ખલુ કટ્ટ” શય્યભવભટ્ટમાંથી આચાર્ય શર્યાભવ કેમ બની શક્યા? શું શિખામણથી સુધરેલા? ના.... શäભવ સમજદાર હતા. એટલે શિખામણ ઉપર વિચાર કર્યો. સદ્દબુદ્ધિ હતી તે સમ્યજ્ઞાન પામ્યા. “સનાણ નાણે વગએ મહેસી” સદ્દબુદ્ધિ વગર સમ્યજ્ઞાન મળે જ નહિ અને ફળે ય નહિ.
પરમાત્મા મહાવીરદેવનું વચન “ગૌતમ! વેદ પદને પુનઃ વિચાર કર.” આ શબ્દો ગૌતમસ્વામીને કેમ અસર કરી ગયા. તેઓના મનમાં શંકા હતી તેઓએ નિર્ણય ૧૮