________________
૨૬૪ ]
સ્વ સ્વાથને કચડી નાંખે તે ઋજુદશી. આવશે. પણ તારે કયારેય તેઓનુ અનુકરણ કરવાનુ` નથી. તારે તા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની હિતશિક્ષાનું પુનઃ પુનઃ સ્મરણ કરવાનું છે-“સીહે. વસદ્દેણુ ન સ ંતસેજા-વય જોગ સુચ્ચા ન અસમ્ભમાહુ.” દુનિયાના બધા પ્રાણી તારા જેવા જ્ઞાની નથી. વિચારક નથી. તારા જેવા સમજદાર નથી. તેમની પાસે તારા જેવા વ્રત અને નિયમ નથી. તેઓનુ જીવન તુચ્છ. તેનું જ્ઞાન અલ્પ. તારુ જીવન મહાન. તારા વ્રત મહાન; તું બધા જેવુ એલે ? ના.... ના કદાચ સમુદ્ર મર્યાદા મૂકે મેરૂ ક ંપાયમાન થાય ? તે પણ તારક તીર્થંકર પરમાત્માના શ્રમણ અસત્ય ના ખેલે. અચેાગ્ય ના ખાલે.
દુનિયાના અજ્ઞાનીએ સાધુ સાથે, અસદ્વ્યવહાર કરે, તુચ્છતા કરે, ઉપેક્ષા કરે, તિરસ્કાર કરે, ગાળ આપે તેા પણ પરમાત્માનો નિગ્રંથ સાધુ અસભ્ય આલાપ, સલાપ ના કરે. સિંહની જેમ સાત્ત્વિક રહે, નિર્ભીય રહે. અજ્ઞાની રૂપ પશુના અવાજથી ત્રાસ ના પામે.
É “સાધુ ત્રાસ ન પામે એટલે કયારે પણ સાધુ ચૈાગ્ય ભાષાથી હીન ભાષા ન મેલે. હીન ભાષા બોલે તે હીન થાય. નીચ થાય.”
ભાષાનું મહત્ત્વ ના સમજે તે ભાષાના દુરુપયોગ કરે, જે ભાષાનુ' મહત્ત્વ સમજે તે ભાષાના સત્તુપયાગ કરે. રબારી પાસે રત્ન આવે તે કૉંગડાને ઉડાડ