________________
સ્વાસ્વપ્રશંસાના વાવમાંથી જ પરનિંદાપ્રગટ થાર્થ છે ૨૫૫ મેક્ષપ્રાપ્તિને ચાહે છે. તારે આ ત્યાગ નિરર્થક નથી. તેણે પણ ઘણું ઘણું કાર્ય કર્યું છે. વિનયીને કઈ હિતશિક્ષા આપશે પણ અવિનયીને કોઈ મહાત્મા હિતશિક્ષા આપવા નહિ જાય. તું ત્યાગની પરીક્ષામાં બેઠો છું. તું નાપાસ થાય તે ત્યાગી કુલની ભા ના વધે..તારી શેભા ના વધે એટલે જ વારંવાર તને ચેતવણીની લાલબત્તી ધરીએ છીએ.
ત્યાગના રાજમાર્ગ પર આવ્યું. પણ વચ્ચે રાગદ્વેષની ભયંકર ખીણ ઓળંગવાની છે. આ રાગદ્વેષની ખીણ ના એળગે ત્યાં સુધી તારે વિજય દૂર છે,
પ્રત્યેક પરિસ્થિતિમાં તારા મનને પૂછજે, ભઈલા ! તારે વિજય કે પરાજ્ય ? બસ, આજ હિતભાવના તને સમજણ આપવા પાછળ છે. સંસારને ત્યાગ કરનાર ભડ વીર તું રાગદ્વેષને ત્યાગ કરી શૂરવીર થા!
આપના તારક ચરણમાં નતમરતકે એક જ વિનંતિ છે. મારા અંતરના અગિણને હટાવવાની શક્તિ મળે, મારા મનમાં રહેલ સંસારના ત્યાગની શકિત આપે... આપના આશીર્વાદ રહે...
નિત્યારગ પારગ હહ.”