________________
[ ૧૮૯
પુણ્યની સમજ એ કમના ક્ષચેાપક્ષમ છે.
પ્રભુ !
આ મહાપ્રતિજ્ઞા સિંહઁસમા શૂરવીર મુનિની છે. જેમના વૈરાગ્યની તાકાત છે બ્રાહ્મણ, પતિ, માતા–પિતા તથા ક્ષત્રિય રાજાને પણ વૈરાગ્યવાસિત કરી પ્રવજયાના . પુનિત માગે લઈ ગયા.
સતીને જયારે સત્તુ ચઢે ત્યારે તેની દિબ્યપ્રભામાં વાંરાગના પણ કુલવધુ બની જાય તે... વૈરાગીને વૈરાગ્યના ઘેન ચઢયા હાય; જેણે વૈરાગ્યના કેસરિયા કર્યા હાય ત્યારે - અનેક લગ્નાથી ના પણ મેાહું હારી જાય....ભાગી જાય. પ્રભુ !
પ્રતિજ્ઞા આપના ચરણમાં કરું છુ. ગુણી અનીશ ! હવે ગુણી મનવા પુરુષાથની યાત્રા શરૂ કરીશ.
બસ,
મારી યાત્રા સફળ થાય તેવા દ્વિવ્ય વરદાન આપે એજ અભ્યર્થના.....