SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૯ પુણ્યની સમજ એ કમના ક્ષચેાપક્ષમ છે. પ્રભુ ! આ મહાપ્રતિજ્ઞા સિંહઁસમા શૂરવીર મુનિની છે. જેમના વૈરાગ્યની તાકાત છે બ્રાહ્મણ, પતિ, માતા–પિતા તથા ક્ષત્રિય રાજાને પણ વૈરાગ્યવાસિત કરી પ્રવજયાના . પુનિત માગે લઈ ગયા. સતીને જયારે સત્તુ ચઢે ત્યારે તેની દિબ્યપ્રભામાં વાંરાગના પણ કુલવધુ બની જાય તે... વૈરાગીને વૈરાગ્યના ઘેન ચઢયા હાય; જેણે વૈરાગ્યના કેસરિયા કર્યા હાય ત્યારે - અનેક લગ્નાથી ના પણ મેાહું હારી જાય....ભાગી જાય. પ્રભુ ! પ્રતિજ્ઞા આપના ચરણમાં કરું છુ. ગુણી અનીશ ! હવે ગુણી મનવા પુરુષાથની યાત્રા શરૂ કરીશ. બસ, મારી યાત્રા સફળ થાય તેવા દ્વિવ્ય વરદાન આપે એજ અભ્યર્થના.....
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy