________________
આ સંસારને કાર બનાવ્યું છે. [ ૧૭૩. સાધક !! “સાધના માર્ગની પહેલી શરત છે. ડું મીન શીખ, જવાબ આપવામાં ઉતાવળ ના કર
બાપલીયા થડે ધીરે પડખમ્મા કરશું તું એમ સમજે છે કે પડિક્કમણાં-પડિલેહણ-ગોચરી–લેચ-વિહાર અને તપ કરવા માત્રથી તને મેક્ષ નગરમાં પ્રવેશ મળી જશે? હું નહિ કહું તું જ તારા આત્માને પૂછ તે પ્રતિકમણ કયું? પણ શું તું પાપથી પાછે હો ? દુર્ભાવ દૂર થયા અને શુભ ભાવ પ્રગટ થયા.?
પ્રતિક્રમણ એ તે પ્રભુની આજ્ઞાનું પરમ અંગ છે. તે અકાળે ના કરાય તેના સમયે જ કરાય. મુદ્રારહિત ના કરાય. મુદ્રાપૂર્વક જ કરાય. બેઠાં બેઠાં ના કરાય? ઊભાંઊભાં જ કરાય? બેદરકારીથી કરાય? બેદરકારીથી ના કરાય. ઉપયોગ પૂર્વક જ કરાય. ઉપેક્ષાપૂર્વકકરાય પ્રતિક્રમણ વિધિના પૂર્વક કરાય. આદર અને બહુમાનથી કરાય. તારા પ્રતિક્રમણને શું કહું? સાચું કહી દઉં. સૂત્ર પાઠનું પુનરાવર્તન-શુક પાઠ-શાસ્ત્રજ્ઞાનું સમાચરણ ન કહેવાય. એટલે જ કહું
-“ચ્છસિ મગ્ન વિહિયા.” તું દોડ નહિ તને અનાદિથી આંધળીયા દોડ મૂકવાની આદત છે. '
પરમાત્મા કહે છે–ગચ્છસિ તું જા સંચરતું ચાલ-હાંફી ના જવાય, તેમ થાકી ના જવાય. તેમ પાછાફરવું ન પડે તેમ ચાલ. તારી વર્તમાનની પડિલેહણની ક્રિયાથી તને શું લાભ થાય છે? સમય વ્યતીતર