________________
ક્ષમા એ પરમાત્માની દ્રષ્ટિ છે.
[ ૧૦૯ ઘેરાયેલું છે એટલે જ ઠેષ કરે છે. “હેષ ન કર”, કહેવા દ્વારા બધા સંચાગે તારા આત્મ ઘડતરના સહાયક છે તેમ સમજાવ્યું છે. સહાયક ઉપર આક્રેશ કરાય? સહાયક સાથે રિસામણાં લેવાય ? પ્રઢેષ ન કર, તેને આંતરિક અર્થ એ જ છે કે કોલ–વેરના પ્રત્યેક કારણેને ભગાડી દે. બસતારા આ મંદિરને વિતરાગ ભાવથી શોભાવી દે. વિશ્વ પ્રત્યે દાસીજતા કેળવી લે. આજ હૈયાની ભિક્ષુ! તને હિતશિક્ષા છે. પ્રભુ પાસે ઔદાસીન્ય ભાવની ભિક્ષા માંગી ધન્ય બની જા !!