________________
ઉકળતા ક્રોધને પી જવાની શક્તિ એ જ સાધકની સિદ્ધિ. [ ૮૫ હતી. પણ, ઘણા વિદ્વાનને જોયા....જ્ઞાનીને જોયા. ખેલવામાં અહુ જમરા હાય....આચારમાં કંઇ ઠેકાણાં જ ના હાય.... જ્ઞાન મેળવી નમ્ર બનતા નથી. અહંતુ પાષણ કરે છે. સત્ર ખુદની વાતની પક્કડ રાખે છે. આપણને આ ન ગમે...ઝાઝુ જાણીએ તે ઉપાધિને ?
ભલા !
તું શું બેલે છે, તેમાં જ તારા વિચારાની પક્કડ જ નથી. જ્ઞાનીને સિદ્ધાંતને જ આગ્રહ છે તને તે! તારી જ વાતને આગ્રહ છે, ખુદની વાતમાં અર્જુને પાધે છે અને જ્ઞાની ઉપર અર્જુને આરેપ કરે છે? શું આ—તારા અજ્ઞાનનુ’-અહુ નું પ્રગટીકરણ નથી ?
૨ ભલા ! બીજું કઈ ન થાય તેા કઈ નહી, ભક્તિ કરજે....ભક્તિ તે ભવતારણી છે ને ?
ભાઈ ! તમારી વાત સાચી પણ, આજે દુનિયામાં વધુમાં ઢોંગી, કપટી જમાત છે, ભગત લેાકેાની. મ ંદિરમાં પૂજા કરે અને બજારમાં ? મહારથી પગલા અને અંદરથી ? ભક્ત લેાકા વ્યક્તિ કરતાં નથી, પણ કંઇ જ પાસે ના હોય. ત્યારે ભક્તિના નામે પ્રસિદ્ધિ મેળવવા આવે છે. નામ મળી ગયું એટલે પૈાબારા ગણી જાય હું. આવા ઢોંગથી ખૂબ દૂર રહું છું.
શું આ ઢાંગ નથી ? જીંદગીની અમૂલ્યયાત્રાને વ્યથ વીતાવવી અને કોઈની આંતરિક ભક્તિનું અવમૂલ્યન કરવું. ]