________________
૯૨ ] જગતનાં વિષને હસી હસી પીવે તે મહાદેવ. છે તેથી જ પરમાત્મા તને ચેતવે છે. જીવન અસંસ્કૃત છે, નાશવંત છે. તે શાન થયું પણ, પ્રમાદ કર્યો તેં? જીવનમાં પ્રમાદને છેડ જ જોઈએ.'
પરમાત્માએ તને અપ્રમત્તભાવની આહેલક જાગૃત કરવા ગુરુની નિશ્રા સ્વીકારવા શા માટે કહ્યું? તારી સામે કરુણા છે, દયા છે. તેથી જ કહે છે. “મા પમાયએ.” પ્રમાદી–અત્યંત ઉન્મત્ત, હિંસા-અહિંસા, આશ્રવ–સંવર, કર્મબંધ-કર્મનિર્જરા કશું સમજતા નથી. આવા પ્રમાદીનું - શરણ કોણ બને ? શરણ વગરને નિરાધાર પુનઃ પુન કર્મના ચક્કરમાં અટવાયા જ કરે. ' સાધક!
હવે મૌખિક વાત ના કર. તારા હૃદયને અવાજ પ્રગટ કર...તારી નાભિને સ્વર ગુંજિત કર....... IF “અશાશ્વતથી શાશ્વતની સાધના કરી લઈશ.”
શું ખેડૂત ખાતરમાંથી ધાન્ય પેદા નથી કરતો? શું ધૂળધોયે ધૂળમાંથી સોનું નથી મેળવતે? શું કલાકાર પથ્થરમાંથી પ્રતિમાનું સર્જન નથી કરતે?
એક બાવીસ વર્ષના નવયુવાનના મુખમાં નહિ, હૃદયમાં ઉત્તરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની પ્રથમ પંક્તિ ગુંજી ઊઠી...જીવન રાહ બદલાય..અનેક કષ્ટો–સંકટ સહી ૨૩ માં વર્ષે દીક્ષા લીધી. ત્રણ મહિનાનું અ૫ ચારિત્ર જીવન પાળ્યું. તેમને દેહ અસંસ્કૃત થશે. સુધારાય