________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
બ્રહ્મસૂત્ર –
બ્રહ્મદષ્ટિ ઉત્કષત” બ્રહ્મદષ્ટિ જ ખરી ઉન્નતિ છે. ને તે જ કર્તવ્ય જીવનમાં છે અને તે જ સવમદષ્ટિ છે.
(૪-૧-૫) પ્રણ ધનુ શરારાત્મા બ્રહ્મ તત્ લક્ષ્યમુચ્યતે, અપ્રમત્તેન વેધવ્યું, શરવત્ તન્મયે ભવેત્ .
(મુંડક ૨-૨-૪) તમેકં જાનીથ આત્માનં, અન્યા વચ્ચે વિમુંચથ, અમૃતસ્ય એષ સેતુ . (૨-૨-૨૫)
અર્થ તમે ફક્ત આત્માને જ જાણે, બાકી બધું છોડે. કારણ કે તે અમૃતને સેતુ છે.
મલાહ કરતા ટેર કર, નૌકા ખડી તૈયાર છે, જલદી કરે, આયે ચડો, ચઢતે હી બેડા પાર છે; મલ્લાહ કરતા ટેર, સંસાર સર્વ અસાર છે, સુખરૂપ આતમતત્વ જે, સારકાભી સાર હે; સદ્દગુરુ ચતુર મલાહ છે, વહી સાર તત્વ લખાયગા, રહ ગયા સે રહ ગયા, નહિં પાર જાને પાયગા.
મુસાફરી માટે મોટર તપાસે છે, તેમ જ જીવન માટે મન-શરીર તપાસો તે વધારે લાભ થશે.
વિનોબાજીઃ-મન જીતે તે જ સાચે સમ્રાટ છે.
સત્ય તમને કઈ આપી શકશે નહિ, તે તે તમારે જાતે જ મેળવવું પડશે.
જ્ઞાનથી જગત બાધીત થાય છે. પણ નાશ થતું નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com