________________
૧૫૦
સંક્ષિપ્ત નિર્વાણપદ
યેગીઓને તવરૂપ, યાદને સગા કુટુંબી તરીકે, જ્યારે કૃણ લડાઈ કરવા કંસ સભામાં ગયા ત્યારે જેને જેવી ભાવના હતી તે પ્રમાણે દેખાયા. અંધ ૧૧ :બ્રાહ્મણસ્ય દેડયું, શુદ્ર કામાય નેત; કૃચ્છાય તપસે ચેહ, પ્રેત્ય અનંત સુખાય ચ. (૧૧-૧૭–૪૨)
અર્થ -બ્રાહ્મણને દેહ, જગતની ક્ષુદ્ર કામના માટે નથી પણ તે દ્વારા અનંત સુખ પ્રાપ્ત થાય, તે માટે તપ કરવું જોઈએ. ડાક લક્ષા -
પૂતના વધ=પુત્ર વાસના છેડવી.
શકટાસુ=જ્ઞાન વગર મન સંસારમાં ખુંચી જાય છે તે વૃતિ તેડવી.
કૃષ્ણ માટી ખાધી કુવણે મુખ બતાવી કહ્યું કે, જે, માં મારામાં માટી=માયા બકુલ નથી, વસ્તા સુર-પશુવત્તિ, બકાસુર-દંભ, અઘાસુર-આસક્તિ.
ધેનુકાસુર માર્યો ગમાણમાને કુતરે ખડ ખાય નહિં ને બીજાને ખાવા પણ ન દે.
The dog in the manager-ગમાણમાને કુતરો ખડ ખાય નહિ ને બીજાને ખાવા પણ ન દે.
કાળીનાગ=ક્રોધ, મોહ, કામ છત. પ્રલંબાસુર સારા કામમાં ઢીલ કરનાર અરિકાસુર બળક જેવી બુદ્ધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com