________________
૧૭૮
સંક્ષિપ્ત નિર્વાણપદ જીતે તમિત વૃતિશૂન્ય, મન તિતિ મૂશ્વત, એતદ્ પદ વસિડેન, રામાય બહુ ઘેરિતુમ (૪-૬૩)
અર્થ -મને રાજ્ય જીતતાં વૃતિ રહિત થએલું મન, મુંગા જેવું થઈ રહે છે, આ પદનું વર્ણન શ્રી વસિષ્ઠ જીએ શ્રી રામને બહુ પ્રકારે કર્યું છે. ચતુ મુખેંદ્ર દેવેષ, મનુષ્યાશ્વ ગવાદિષ, ચૈતન્ય એક બ્રહ્માંતઃ પ્રજ્ઞા બ્રહ્મ પિ. (પ-૨)
અર્થ -બ્રહ્મા, ઇંદ્ર, દેવ, માણસ, ઘોડા ને ગાયમાં એક જ ચૈતન્ય છે. તે જ બ્રહ્મ અને મારામાં પણ છે–તે જ પ્રજ્ઞાન બ્રહ્મ” મહાવાક્ય છે. અસ્તિ બ્રતિ ચેટ, પક્ષજ્ઞાન મુચ્યતે, અહં બ્રહ્મતિ ચેદ, સાક્ષાત્કારઃ સ ઉચ્યતે. (-૧૫)
અર્થ:-“અસ્તિ બ્રા પરોક્ષ છે, અહં બ્રહ્મ અપક્ષ” બ્રહ્મ છે તે પરેશાન છે, પણ બ્રહ્મ હું છું તેને અપક્ષ જ્ઞાન કહે છે. કુટસ્થ બ્રહ્મ જીવેશે, ઈત્યેવં ચતુવિધા ઘટાકાશ મહાકાશી, જલાકાશ અરેવ યથા. (૬-૧૮)
અર્થ -ચેતન જ કુટસ્થ, બ્રહ્મ, જીવ ને ઈશ્વર છે. ને તેને ચાર આકાશ સાથે સરખાવ્યા છે. ઘટાકાશ, મહાકાશ, જલાકાશ ને મેઘાકારરૂપ છે. કેન રામ ઘટઘટ મેં બેલે, કેન રામ દશરથ ઘર ડોલે. કેન રામકા સકલ પસારા, કેન રામ તે સબસે ન્યારા. આત્મારામ ઘટઘટ મેં બેલે, જીવ રામ દશરથ ઘર ડેલે, ઈશ રામકા સકલ ૫સારા, બ્રા રામ તો સબસે ન્યારા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com