Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj

View full book text
Previous | Next

Page 300
________________ ૨૬૩ સંક્ષિપ્ત નિર્વાણપદ કંઈ ન કરવું, ન વિચારવું, કંઈ આત્મા સિવાય ન માનવું તે જ ખરે ગ છે. તમે પૂર્ણ બ્રહ્મ છે. તમને બ્રહ્મા વિષ્ણુ કે મહેશ સહાય નહી કરી શકે. તમારે જ બધી ઈચ્છાઓ છોડવાની છે. તે જ તમારી કુશળતા છે (અષ્ટાવકજી). બ્રહ્મ માટે કઈ સાધનાની જરૂર નથી. સાચે ત્યાગ, સંન્યાસ પિતાનું સ્વરૂપ જાણવાથી આવી જ જાય છે. વાસનાઓ ટે છે ને ખરી શાંતિ મળી જ જાય છે. સમાધિ એટલે શું? જ. :-મનની હદ તટે તે-દેહ ભાવ, મન ભાવ જાય તે પછી જ સમજાશે કે “બ્રહ્મ દ્રષ્ટિ-ઉત્કર્ષતિ” દુઃખ, જગત માયા કલ્પના છે માટે છેડે. ખરૂ શીક્ષણ શું? જ. –જે જગતનું, શરીરનું જાણ્યું છે તે ભુલી જાવ. દેહ ભાવમાં જ ભય છે. માટે પૂર્ણ બ્રહ્મ છે તેમજ ગુરૂ વાક્ય ને શાસ્ત્ર પર દ્રઢ વિશ્વાસ રાખે. વિજળીને દી કુંકથી ન એલવાય, ચાંપ દબાવે. ઇચછાએ શાંત કરે કેમ કે તમે પૂર્ણ છે. “સુષ કિમ બહુના.” ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દ્રષ્ટાંત - તમે બ્રહ્મ છે? જ. :-હા. પ્રશ્ન:-પરિક્ષા લઉં? જ. :-હા. પ્રશ્ન કેમ પરીક્ષા લેશો ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310