Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj
View full book text
________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૨૦૧
ત્યાં જવા ને થવા કંઈ નથી, સારમાંથી સાર કાઢ્યું નથી. કેવળ નિજ સ્વરૂપનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ તે કેવળ દશા, દેહ છતાં નિર્દે, છુટે દેહાધ્યાસ તે, નહિ' કર્યાં તું ક્રમ; નદ્ધિ' ભાક્તા તુ એહના, એ જ ધર્મોના મમ, ફુક્યા નેત્ર વિચારના, ઓળખે નહિં કાઈ સત; હાથી ઘેાડા પાલખી, તેને કહે છે ભગવત. ગઈ પુતળી લેાનકી, થાહ સીંધુકા લેન; પૈઠત હી કુલ મીલ ગઈ, ઉલટ કહે કે। એન. સમજાવ્યુ. સ મ જે નહિ, ને જનાવની જાત; અખા કે એના ધોખા ન કીજીએ, માપણી નહિં નાત. અણસમજીને પ્રખેષતા, સામા માંડે ઢાઠે; કરડુ મગ કદી પલળે નહિં. ભલે સેા મણુ ખાળા કાટ.
મન બાંધે પવન માંધે, ખાંધે ચઉર્દૂ લેક; મુઆ મડદા બેઠા કરે, તેાય આખા કહે ફાક જિન જાન્યા નિજ રૂપા, તીન જાન્ચે સબલક; નહિ જાન્યા નિજ રૂપકો, જો જાન્યા સે ફોક,
સાખી શીખા સેાળસેા ને કીતન શીખા કરાડ; બ્રહ્મતત્વ જાને નહિ, ત્યાં લગી માથાફેડ, યહી મનુષ્યકી મૂઢતા, નહિં. નીજ પદમે' ભાવ; નીજ પદકે ભાવ મીના, નહિ છુટે દુઃખ દાવ.
સ્વરૂપ તરફ વળવું તે ક્રમ, સ્વરૂપ જાણવું તે ઉપાસના સ્થિતિ તે જ્ઞાન.
અને સ્વરૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 306 307 308 309 310