Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj
Catalog link: https://jainqq.org/explore/035247/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ધમપદ, અ'તીમપદ, આરમપદ્ર The first and the last step. (ગુજરાતી ભાષાંતર તથા વિવેચન સાથે) ઇઘમાળ ન ગ્રંથ, : લેખક અને પ્રકાશક : પરિવ્રાજક સ્વામીશ્રી વિરતાન'દજી મહારાજ ભાવનગ૨૦ z1cblle S *J[!િ Shree Sudharmaswam Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ધમ્મપદ, અંતીમપદ, આત્મપદ The first and the last step. (ગુજરાતી ભાષાંતર તથા વિવેચન સાથે) प्रणवो धनुः शरोह्यास्मा. ब्रह्मतल्लक्ष्य मुच्यते । अप्रमत्तेन वेद्धव्थ, शरवत् तन्मयो भवेत् ।। (મુંડક ઉપનિષદુ) જીન ખેજા તીન પાઈઓ, ગહરે પાણી પઠ; મે બાવરી ડુબન ડરી, રહી કિનારે બેઠ (સંત કબીરજી ) S : લેખક અને પ્રકાશક : પરિવ્રાજક સ્વામીશ્રી વિરક્તાનંદજી મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ सवें सुखिनः सस्तु, सवें संतु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुखभाक् मवेत् ।। ( પુસ્તક છપાવવાના સર્વ હક કર્તાને સ્વાધીન છે.) ગુજરાતી સંસરણ : પ્રથમત્તિ , પ્રત-૧૦૦૦ વિ. સં. ૨૦૩૮ : ઇ. સ. ૧૯૮૨ મૂહયઃ રૂા. ૧૦-૦૦ પુસ્તક મેળવવાનું સ્થળ : પરિવ્રાજક સ્વામીશ્રી વિરક્તાનંદજી મહારાજ વિરભદ્રનગર સેસાયટી, નીલમબાગ ચોક, પ્લોટ નં. ૧૭ જેઇલ રેડ, ભાવનગર, ખાસ નેધ : આ પુસ્તક વી.પી. કે બુક-પોસ્ટથી મોકલવામાં આવશે નહિ તેથી રૂબરૂ કે કઈ સાથે રોકડેથી મંગાવી લેવું. - - - મુક બાઈડીંગ : મનરંજન બુક બાઈન્ડીંગ વર્કસ સ્ટેશન રોડ, ગીતા જ સામે ભાવનગર મુદ્રણસ્થાન : સાધના મુદ્રણાલય દાણાપીઠ પાછળ, ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પરિવ્રાજક સ્વામી શ્રી વિરક્તાનંદજી મહારાજ-ભાવનગર જન્મ તારીખ : ૭-૬-૧૮૯૯ (ભાવનગર) દીક્ષાગુરૂ : શીક્ષાગુરૂ : બ્રહ્મલીન બ્રહ્મનિષ્ઠ વેદાંત બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી આચાર્ય શ્રી દયારામજી સંતોકરામજી અસંગાનંદજી મ. મહારાજ-ચાચકા (સૌરાષ્ટ્ર) હરદ્વાર, કનખલ (યુ. પી.) | (ચુડા-રાણપુર પાસે). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકના બે મત સૌથી પ્રથમ મારી ધર્મની વૃત્તિ સન ૧૯૧૮માંથી થઈ હતી. મારા એક મીત્ર અને શ્રી જશેનાથમાં જ્યાં અત્યારે કથા થાય છે ત્યાં જ થતી હતી, તેમાંથી મને પ્રથમ ભક્તિને રસ લાગે અને શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવનું જીવન ચરિત્ર વાંચ્યું. હદયમાં અને ઘર પુજાના કબાટમાં તેમને પધરાવ્યા. અને આરાધના શરૂ કરી, હદય ઈશ્વરભાવથી છલકાઈ જતુ હતું. આંખોમાં અશુઓ ટપકતા હતા. ત્યારપછી સત્સંગ કરતા કરતા શ્રી રામતીર્થજીના જીવન ચરિત્રના ૧૨ ભાગ વાંચ્યા. અને મારા જીવનમાં આત્મપ્રકાશ થયે. વેદાંત પર બચી થવા લાગી, જશોનાથમાં ચાતુર્માસમાં ઉપનીષદેને ખુબ જ પરિચય થયો અને તત્વજ્ઞાનની લગની લાગી. સને ૧૯૬૨માં એક પુસ્તક “મોક્ષમાર્ગ પ્રવેશિકા” (નિજ બંધ રૂ૫) છપાવ્યું. અને જનતા જનાર્દનના ચણામાં મુકવું. મા શાન થવામાં મુખ્ય મારા જીવનમાં ફેરફાર કરાવનાર સ્વામી શ્રી શેવિંદાનંદજી મહારાજ-સેંસીયા તેમજ શણપુર ગામ પાસે ચાચકા ગામમાં રહેનાર સાધુ સંત પુરૂષ શ્રી દયારામજી મહારાજ તથા ભાવનગરમાં જ ગુરૂ તરીકે સ્વીકારેલ શ્રી જુવાનસિહજી સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાધ્યાપક શાસ્ત્રીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી નર્મદાશંકર જ. રાવલ (કાવ્યતીર્થ સાહિત્યાચાર્ય B. A. (1st class ) s. T. C. ભાવનગરવાળા છે. મારા દીક્ષા ગુરૂ શ્રી પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહામંડલેશ્વર વેદાંતાચાર્ય ૧૦૮ શ્રી અયંગાનંદજી મહારાજ - કનખળ હરિદ્વાર છે. P. હાલમાં તેમની ગાદી પર વેદાંતાચાર્યજી શ્રી શુકદેવજી મહારાજ મહામંડલેશ્વર છે તેમને પણ હું ઘણે જ ત્રાણું છું. જગતમાં પુસ્તકે તે ઘણા જ છે. તત્વજ્ઞાનના પુસ્તકો અઘરા પડે છે ને ઘણું ઓછા મનુષ્ય વચે છે તેથી આ પુસ્તક છપાવવાનું પ્રથમ માંડી વાળ્યું હતું પણ સમય જતાં જણાયું કે કઈ વાંચે કે ન વાંચે, તેના ફળની ઈચ્છા નથી. જેમ કુલે ખીલે છે, સૂર્ય ઉગે છે, વર્ષા થાય છે, વસ્તુને સ્વીકાર કર કે ન કરે તે મુમુક્ષુ પર આધારિત છે કેવળ મારી પવિત્ર ફરજ સમજી આ જનતા જનાર્દનને ચરણે ધરી દેવું અને તેથી જ આ ટુંકે પણ અઘરે પુરૂષાર્થ કર્યો છે. “ફળ તે નિષ્કામભાવ છે.” મેં કેવળ મારી વૃત્તિ જ સંતેવી છે. ને તેથી મને આનંદ થાય છે. ફળ ઈશ્વરાધીન છે અg વહુના આ પુસ્તક માટે આર્થિક સહાય કરનાર સર્વને અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. લી. લેખક તથા સંપાદક, ૫. સ્વામી વિરક્તાનંદજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ 服 નાની વ્હેન અ. સૌ. શ્રી કાંતાબેન એહનલાલ મારૂ ભાવનગર જન્મ : આસો વદ તા. ૧૬-૯-૧૯૨૪ મેટી હેન અ. સૌ. શ્રી ચદ્રભાગા ત્રિભોવનદાસ કારેલીયા ભાવનગર જન્મ : ફાગણુ શુદ-૭ તા. ૧૩-૩-૧૯૨૨ ++++++++ u Chara drat www.umarāgyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમ દાશકર શાસ્ત્રીજીના બે મેલ.... મહત્વ ભાવનગર જુવાનસિ’હજી પાઠશાળાના માજી પ્રધાનાધ્યાપક શાસ્ત્રીજી શ્રી નમ દાશંકર જ. રાવલ કાવ્યતીથ', સાહિત્યાચાય, B.A. (1st. class) S.T.C. તથા ભાવનગર આયુવે કાલેજના સસ્કૃતના પ્રેફેસર (આચાય). ભારત વર્ષનુ અતિ પ્રાચીન ધમ સાહિત્ય વેદ છે. આ વેદ ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથ વેદ. આ ઉપરાંત છ વેદના મંગા છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણુ, નિરૂક્ત, છન્દ ને જયાતિષ. આથી જ કહેવામાં આવ્યું છે કે ઃ ષટૂ મંગા વેદોત્પ્રીતવ્યઃ નિષ્કારણેન । અર્થાત્ છ 'ગે। સાથે ચારેય વેદનું' કાશ્ વિના અધ્યયન કરવુ' જોઈએ. ત્યાર બાદ બ્રાહ્મણ ગ્રંથ તેમજ ઉપનિષદોની રચના જોવા મળે છે. ત્યાર બાદ શમાયણ, મહાભારત, પુરાણુ વિગેરે સાહિત્યની રચના થઈ. પછી વેદના મૂળભુત સિદ્ધાંતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્યમાં રાખી અનેક વિદ્વાનોએ ધાર્મિક સાહિત્યની રચના કરેલ છે. આ બધા ગ્રંથનું શ્રેય લેક અને પરલેકના સાથે સાથે ઉત્તરોત્તર સ્વરૂપને જાણવું તે જ માનવનું ચરમ લક્ષ્ય છે. આથી ચાર પુરૂષાર્થોની વાત કહેવામાં આવી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ અંતીમ પુરૂષાર્થ છે. અર્થાત તે શ્રેષ્ઠ પુરૂષાર્થ છે. આ જ વાતને મુંડકોપનિષદુમાં સમજાવતાં કહ્યું છે કે :છે વિઘે વેદિતવ્ય ઈતિ બ્રહ્મવિદ વદતિ પર ચે વાપરે ચા ' અર્થાત બે વિદ્યાઓનું અધ્યયન કરવાનું કહ્યું છે. આ બેમાંથી એક “પા” કહેવાય છે અને બીજી અપરા” કહેવાય છે. પરા એટલે વેદ અને અપરા એટલે બ્રહ્મવિવાઆત્મવિદ્યા, જેને જાણવાથી જન્મ મરણને ફેરે ટળી જાય છે. તેનું નામ બ્રહ્મવિદ્યા. આ વિદ્યાને વ્યવહારીક રીતે સમજાવવા માટે અનેક દર્શન શાસ્ત્રો છે. જેના ઉપરથી અનેક વાદની ઉત્પત્તિ થઈ છે. જેવા કે-કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, સત્કાર્યવાદ, પરિણામવાદ, વિવર્તવાદ, સ્વાદુવાદ વિ. આવે જ એક વાર છે અજાતિવાદ. આ અજાતિવાદનું વિસ્તૃત વર્ણન માંડૂકય ઉપનિષદુ ઉપર પૂજ્ય શ્રી ગૌડપાદાચાર્યજી મહારાજ કૃત કારિકાઓ છે. જેમાં આ વાદનું સારી રીતે વર્ણન કરવામાં આવેલ છે. જેમાં પરમાર્થ શું? તે પ્રશ્ન કરી આ પ્રમાણે કહેવામાં આવ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ નનિરપે ન જોત્પત્તિ, ન બતો ન ચ સાયકઃ ન મુમુક્ષુ ન વે મુક્તક, ઇત્યે ષા પરમાર્થતઃ અર્થાત્ નથી પ્રલય કે નથી ઉત્પત્તિ, નથી બંધાયેલે કે નથી સાધક, નથી મુમુક્ષુ કે નથી મુક્ત, આ વાત પરમાર્થ છે–ચય છે, આનાથી દ્વતની અસત્યતા હોવાને લીધે તેની પારમાર્થિક સત્તા નથી. આ બધું બ્રહ્મ જ છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી વિરક્તાનંદજી મહારાજશ્રીએ પણ જાણે બ્રહ્માની અનુભૂતિ કરી ન લીધી હોય તે રીતે તેઓના પ્રત્યક્ષ દર્શનથી અને તેઓની સાથેના સંભાષણથી લાગે છે. પરમાર્થને માટે “સંક્ષિપ્ત નિવણુપદ” લખવા પ્રેરાયા છે તેમ ડગલે ને ડગલે પ્રતિતી થાય છે. આ પુસ્તકમાં મંગલાચરણ કેનું કરું? કારણ કે હું જ પ્રકાશમય છું. પ્રારંભથી જ આત્મ સ્વરૂપની યથાર્થ હકીકત રજુ કરી વાચકવર્ગને કેહમ-હું કે? તે જાણવા તરફ દોરી જવાને પ્રયાસ કરવામાં આવ્યું છે. પૂજ્ય સ્વામીજીનું વાંચન અગાધ છે. કંઠસ્થ ઘણું છે, અને પુસ્તકના અવતરણે ટાંકી સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે કે ખરેખર સત્ય શું છે? અને છેવટે વાચક વર્ગને પિતે કેણ છે તેનું વિશદ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પૂજ્ય સ્વામીજીએ મારા ઉપર અહેતુક નેહ દર્શાવી બે શબ્દો લખવાની મને પ્રેરણા કરી છે, તે માટે હું આનંદ અનુભવું છું. પૂજ્ય સ્વામીજી દ્વારા ભવિષ્યમાં પણ આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ રત્નસમા પુસ્તકે મુમુક્ષુવર્ગને પ્રાપ્ત થતાં રહે તેવી આશા રાખું છું. આ પુસ્તક પ્રત્યેક વાચકને બેધદાયી બનશે તે મને પરમ વિશ્વાસ છે. ભાવનગર તા. ૨૬-૬-૮૨ નર્મદાશંકર શાસ્ત્રી સ્થાપક પ્રમુખ ભારતીય સંસ્કૃત વિદ્યાપીઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ » મંગલાચરણ ૭ નમે બ્રાદિચ્ચે, બ્રહ્મવિદ્યા સંપ્રદાયઃ કર્ર વંશ ત્રાષિમે, મહદુર્યો, ન ગુરુભ્યઃ સપ્લવ રહિત, પ્રજ્ઞાન ઘન, પ્રત્યગાથે, બ્રવાહમશ્મિ. ( વેદ) યતઃ સવાણિ ભૂતાનિ, પ્રતિભાંતિ સ્થિતાની ચ; યત્ર વા ઉપશમ યાંતિ, તમે સત્યાત્મને નમઃ દિકાલાદિ અનવચ્છિન્ન, અનંત ચિન્માત્ર મૂર્તયે, સ્વાનુભૂત્યેક માનાય, નમઃ શાંતાય તેજસે. " (નિતિશતક) અર્થ – હું બ્રહ્માજી વિ. મોટા ઋષિએને અને ગુરૂજીને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરૂ છું, કે જેમણે આ બ્રાવિદ્યાને સંપ્રદાય ચલાવ્યું છે, કે જે રાષિએ, દેશ, કાળ ને વતુથી પર છે, ખુબ જ જ્ઞાની છે, અને તે બ્રહ્મ રૂપી આત્મા હું પિોતે જ છું. ત્યાંથી સર્વ ભુત પ્રાણી, ઉત્પન્ન થાય છે, જેમાં રહે છે અને જેમાં નાશ પામે છે, તેવા સત્ય આત્મારૂપ બ્રહ્માને હું નમું છું. જેની મૂર્તિ દેશ, કાળ વિગેરેથી અવ્યાપ્ત છે, અને જે અનંત ચૈતન્ય રૂપ છે, જે એક જ આત્મજ્ઞાનના સાર રૂપ છે, તે પબ્રહ્મને હું નમસ્કાર કરૂ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ -: ગ્રંથ પ્રયજન :નાના પુરાણ નિગમાગમ સમાં યહૂ રામાયણે નિગદિત કવચિત અડપિ, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. ભાષા નિબંધ મતિ મંજુલ માતનેતિ. કવિઓને ન પુછે, કે તેઓ શા માટે કવિતાઓ બનાવે છે? નદીઓ શા માટે વહે છે? સૂર્ય શા માટે પ્રકાશ આપે છે? વાદળા શા માટે વરસે છે? ઝાડા છાંયા શા માટે આપે છે? જવાબ :-તેઓને સવભાવ છે. માટે સાધુ સતેને સ્વભાવ છે કે ઉત્તમ બોધ આપ. રતે પડ્યા, પ્રથમ ભુલા પડી ગયા, પીછે રતા મીલ ગયા પણ બેસી રહ્યા જે મંજીલે, ખરેખર ભુલા પડી ગયા. તન સુખા કુબડી પીઠ હુઈ, ઘેડ પર જીન ધરે બાબા અબ માત નગારા બજ ચૂકા, ચલને કી ફીક કરો બાબા. સબ ઠાઠ પડા હ જાએગા, જબ લાદ ચલેગા બજાર કાક અજમકા લુટે છે, દીન રાત બજાકર મહારા. કાળ નગારૂ ભવિષ્ય નાનુ સંઘતે, નાતીત યશ્ચ શોચતિ, વર્તમાન નિમેષતુ, અસંગેનાતિ વતતે. અર્થ:-ભવિષ્યના કીલ ન બાંધે, ભૂતકાળને શેક કરે નહિ પણ વર્તમાન છે તેમાં જ પિતાનું સત્ય સ્વરૂપ જાણે અસંગ તરીકે જીવન જીવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ધ્યાના સંદેશ ૧ દુઃખી પર ક્યા કરો. ક જીવ માત્ર પર દયા કરી. ૩ શીખી શાનુ જીવન ગયુ કયા માટે. ૪. મહર્ષિ દધિચીએ હાડ' આપ્યું હથા માટે. ૫૨તી ધ્રુવે ભાજન છેડ્યુ દયા માટે, ભગવાન ગૌતમ બુદ્ધના સ ંદેશ યા. ७ ભગવાન શ્રી મહાવીરસ્વામીને સદેશ યા. . ભગવાન શ્રી ઈગ્રામસીને સદેશ થા. ૯ શ્રી મહાત્મા ગાંધીજીના સંદેશ યા. ૧૦ કોઈને મન-વચન-કાયાથી દુ:ખ ન આપવુ' તે યા. ૧૧. સવ ધમના સંદેશ યા. ૧૨ પરોપકારની પ્રેરણા, સેવા ધમ તે જ યા. ૧૩ દીન, દુઃખી, દુખવ, રાગી, પ્રાણી પર ચા. ૧૪ યાનું વ્રત ધ્યેા, કોઈને કવુ વચન ન કહેવુ' તે દયા. ૧૫ દરેક જીવ માત્ર પર અમીષ્ટિ તે જ યા. ૧૬ યા તે જ અદ્વૈતતા છે. યા ઉત્તમ દેશ છે, જીવનમાં ઉતારા તા યા જ તમાને અદ્વૈતમાં લઈ જશે. * શાંતિ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ |સોમ 0 [] વેદાંતને અકાટચ સિદ્ધાંત [] નાહમસિમ ઈતિ કશ્ચિત્ ન પ્રતીયાત ” ૧. હું છું, તે-સત્ (ગાડે, ઘેલે, ડાહ્યો ભલે હાઉ.) ૨. હું કંઈ જાણતું નથી, તેનું પણ જ્ઞાન છે –તે ચિત. ૩. હું મને, ગમું છું તે આનંદ (ભલે બીજાને ન ગમુ ) દ્રષ્ટાંત - સામાન્ય માણસમાં સત, વિદ્વાનમાં સત્ ચિત્ અને જ્ઞાનીમાં, સત્ ચિત્ આનંદ દેખાય છે. ૧. હું જીવું, ને બીજાને જીવવા દઉં, તે સત્. ૨. હું કંઈ જાણુને બીજાને જણાવું, તે ચિત્. ૩. હું સુખી રહે ને બીજાને સુખી રાખું, તે આનંદ. છે છે.' ' :11; . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્થાન, દબા, પોતાનુ. (ઉપડવાની તૈયારી) – એક મેવા દ્વિતીયં બ્રહ્મ, પ્રપંચે મિસ્યા દ્રશ્યત્વાન્ . કેવળ એક જ અદ્વિતીય બ્રહ્મ છે, અને આ દેખાતું જગત મિથ્યા છે. કારણ કે કેવળ બ્રહ્મ ઉપર સઘળું અધ્યાત છે. અધ્યાય - અતસ્મિન્ તદ્ બુદ્ધિ અધ્યાસઃ અન્યસ્ય અન્ય ધર્મ અવલાસનમાં જે હોય તેનાથી બીજું દેખાવું. દષ્ટાંત - તસ્મિન મારુ શુક્તિકા, સ્થાણુ, સ્ફટીકાદી, જલ રીપ્ટ પુરુષ રેસાવિત, લેહિત, શુકલ કૃષ્ણ, ગુણમયી ગુણ સામ્યા અનિચ્યા મૂલઃ પ્રકૃતિઃ આસીત અર્થ:-મૃગજળમાં જળ, છીપમાં રૂપું, હુંઠામાં પુરૂષ અને સ્ફટીકમાં રેસા દેખાય છે, તેમજ આ કેવળ શ૯ બ્રા પર જગત ભાયમાન થઈ રહ્યું છે. અધ્યસ્ત છે. તદ્દન અસત્ પ્રકાર ત્રણ : (૧) વંશાપુત્ર, (૨) શશશૃંગ, (૩) રેતીનું તેલ. શ્રાંતિ કાળે દેખાય અને જ્ઞાન થતાં ઉડી જાય-(તેવા ૩) દેરડીમાં સર્પ, સીનેમાના ચિત્ર અને સ્વપ્ન જાગતાં ઉડી જાય છે. જ્ઞાન સાચુ થાય છતાં, ન ઉડે ને તે જ સ્થિતિમાં દેખાય તેવા ) મૃગજળમાં જળ, છીપમાં રૂપુ અને બ્રહ્મ પર જગત છે. સુષ કિ બહુના તેમજ બ્રા પર જગત વિવર્તરૂપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૪ વેદના ૪ મહાવાક્યો તથા તેના ઉપનિષદ ૧. વેદ પ્રજ્ઞાન બ્રહ્મ મહાવાકય ઐતરીય ઉપનિષદ્દ ૨. યજુર્વેદ અહં બ્રહ્માસ્મિ મહાવાકય બૃહદારણ્યક ઉપનિષદુ છે એરૂમ છે ૩. સામવેદ તત્વમસિ મહાવાકય - દેશ્ય ઉપનિષદ ૪. અથર્વવેદ અયં આત્મા બ્રહ્મ મહાવાકયા માંડૂકય ઉપનિષદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભ્રાંતિ ટાળવી ને અધિષ્ઠાનનુ જ્ઞાન થવું તે મુખ્ય આ પુસ્તિકાના હેતુ છે. કેશવ કૃતિ :–દ્વૈત ભાસ ભ્રાંતિ, માત્ર છે વિવત' રૂપે; યુદ્ધ યુદ્ધ મુક્ત સદા, નિશ્ર્ચલ સ્વરૂપે. હું અખ’ડ એક નિત્ય, ચિન અવિનાશી. આવી ઉત્તમ અને અઘરી વાત સમજવા માટે અનુબંધ પ્રથમ જોવા જોઈએ. અનુભ ધઃ-અધિકારી, સમધ, વિષય અને પ્રત્યેાજન. ( ૧ ) અધિકારી :-ગુરૂ અને વેદ વાઢ્યા પર શ્રદ્ધાળુ હોય તે. (૨) સમય :-જ્યાં કેવળ એક જ બ્રહ્મ છે તેના કોઈ સાથે સબંધ થાય જ નહિં તેવુ' માનનારા, ( ૩ ) વિષય :-જગત ભ્રાંતિ ટાળી, જીવ બ્રહ્મની એકતા સમજવી તે. ( ૪ ) પ્રયાજન :-જન્મ, મરણ વિગેરે અનેક પ્રકારના દુઃખામાંથી મુક્તિ. વેદાંતના મુખ્ય સાધના ૮ વિવેક, વૈરાગ્ય, ષટ્સ'પત્તિ ને મુમુક્ષુતા, વેદાંતનુ શ્રવણુ, મનન અને નિર્દિષ્યાસન અને તત્પદ ત્યપદ શેાધન વીનાશી આતમ અચળ, જગ તાતે પ્રતિકુળ; એસા જ્ઞાન વિવેક હૈ, સમ સાધન । મૂળ. Power of discrimination to find out, what is right and what is wrong. ('સાચુ ખાટુ પારખવાની શક્તિ તે વિવેક છે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ નાસ્પદ્યતે જ્ઞાન' વિચારણ, વિના અન્ય સાધનૈઃ । યથા પદાથ ભાન હિં, પ્રકાશેન વિના ક્વચિત્ ।। ( અપરાક્ષાનુભુતિ ) જ્ઞાન થવા માટે, વિચાર વીના ખીજુ કાઈ સાધન નથી. જેમ પદાથ જોવા માટે પ્રકાશની જરૂર પડે છે તેમ. વૈશગ્ય :-ઋતુ, સ્વગ' ભેાગેષુ, ઇચ્છા રાહિત્યમ્. આ લેાક ને સ્લંગ' લેાકના લેગામાં ઇચ્છાનુ` રહિતપણુ તે વૈરાગ્ય કહેવાય છે. પ્રશ્ન લેક લેાં ભાગ ને, ચહે સમનકી ત્યાગ, વેદ અથ જ્ઞાતા મુની, કહત તાકા વૈરાગ્ય. સંસાર! સ્વપ્ન તુલ્યા હિં, રાગ દ્વેષાદિ સ`કુલ, સ્વકાલે સત્યવત્ ભાતિ, પ્રાધે અસત્યવત્ ભવેત્ અથ :-રાગ દ્વેષથી ભરપુર સંસાર સ્વપ્ન સમાન જ છે. તે પોતાના સમયમાં સત્યના જેવા દેખાય છે, પણ જ્ઞાન થતાં અસત્ય લાગે છે. શમાદિ ષટ્ સ'પત્તિ : -- થમ ક્રમ શ્રદ્ધા તીસરી, સમાધાન ઉપરામ; છઠ્ઠી તીતીક્ષા જાનીએ, ભીન્ન ભીન્ન યહુ નામ. અથ :-મનના નિગ્રહ, ઇંદ્રિયાના નિગ્રહ, પેાતાના આત્મ ધમ'માં શ્રદ્ધા, પેાતાના જ સ્વરૂપતુ અનુઠ્ઠાન, ટાઢ-તડકો, સુખ-દુઃખ સહન કરવા ગુરૂને વેઢાંત વાકડ્યોમાં વિશ્વાસ ને મનની એકાગ્રતા રાખવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મુમુક્ષતા -મેક્ષે મે ભુયાત ઇતિ ઈચ્છા. (મારે મોક્ષ થાય તેવી જીજ્ઞાસા) બ્રા પ્રાપ્તિ અરૂબંધકી, હાની મિક્ષ કે રૂપ તાકી યાહ મુમુક્ષુતા, ભાખત મુનીવર ભુપ. આ સંસાર (જગત), જાંતિ દર્શન છે. તેમાં સુખ છે જ નહિ માટે પિતાનું સ્વરૂપ આત્મા, જે બ્રહ્મ રૂપ છે તે બરાબર સમજે. કહ્યું છે કે – કેવલં શાસ્ત્ર માશ્રિત્ય, ન કર્તવ્ય વિનિર્ણય યુક્તિ હીન વિચારેત, ધર્મ હાની પ્રજાયતે. અર્થ -માત્ર શાસ્ત્રને જ આશ્રય લઈને, કેઈ નિર્ણય કરવું જોઈએ નહિ. જ્યાં યુક્તિ હીન વિચાર હોય, ત્યાં ધર્મને બદલે હાની થાય છે. અખંડ ભાવે અથવા બ્રા ભાવે રહેવું તેનું નામ ધર્મ છે, કારણ કે કર્મકાંડ માણસને બધુ મુઝવણમાં નાખે છે. બ્રાનું સ્વરૂપ-ડકાર નાંતઃ પ્રજ્ઞ, ન બહિ: પ્રજ્ઞ, નભયતઃ પ્રજ્ઞ, ન પ્રજ્ઞાન ઘન, ન પ્રજ્ઞ, નાપ્રજ્ઞ; અદઈ આવ્યવહાર્ય, અગ્રાહ્ય, અલક્ષણું, અચિંત્ય, અયપદેશ્યમ: એકાત્મ પ્રત્યય સાર, પ્રપંચપશમ, શાંત, શિવ, ચતુર્થ મન્યન્ત, સ આત્મા વિયા, (માંડૂક્ય ઉ૫. મંત્ર છે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અર્થ તે બ્રહ્મ, સ્થૂળજ્ઞાન, સૂક્ષમજ્ઞાન, કે બન્ને સાથે નથી, તે સુષુપ્તિજ્ઞાન, જ્ઞાનવાળે કે જ્ઞાન વગરને નથી; આંખે ન દેખાય તે, વાણી વ્યવહાર ન કરી શકે તે, ગ્રહણ ન કરી શકાય તે, નિશાની વગરને, મનમાં ન આવે તે, બતાવી ન શકાય તે, અનુભવના સારરૂપ, સંસાર પ્રપંચ શમન કરે તેવે, શાંત, કલ્યાણરૂપ, એક્તત્વ, જેને ચોથું પદ કહે છે તે આત્મા જ જાણવા લાયક છે. માસાદ યુગકળેષ, ગતા ગયેષુ અનેકવા; નાદેતિ ન અસ્ત, ઇતિ એક સંવિદેલા સ્વયં પ્રભા. (પંચદશી ૧-૭) અર્થ –આ તત્વજ્ઞાન, દીવસોમાં, મહીનામાં, વર્ષમાં, યુગમાં કે કલ્પમાં બ્રહ્મજ્ઞાન એક જ છે. જ્ઞાનની એકતા છે, ત્રણે કાળમાં છે માટે એકતા જ છે. તેને જન્મ નથી, નાશ નથી માટે જ્ઞાન નિત્ય વસ્તુ છે ને તે સ્વયં પ્રકાશ છે, તેને પ્રકાશનારૂં બીજું કઈ જ્ઞાન નથી. બ્રહ્મના નીચેના સાત શબ્દોમાં બધી ઉપમા આવી જાય છે – ૧ નિત્ય, ૨ શુદ્ધબુદ્ધ, ૩ મુક્ત, ૪ સત્ય, ૫ પરમાનંદ, ૬ અદ્વય ને ૭ વ્યાપક છે. બ્રહ્મામા : નિત્યવાત તસ્યોત્પત્તિઃ કુટસ્થત્યાત ન વિકીયા સંસ્કારતુ ન શુ વાત્, આત્મવાતુ આખ્યતઃ કુત, (વી. વી. ૫૮) અર્થ :–આત્મા નિત્ય હોવાથી તેની ઉત્પત્તિ નથી, પહાડ જે એરણ જે હેવાથી તેમાં કંઈ પણ વિકૃતિ નથી, તદ્દન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શુદ્ધ હોવાથી તેમાં કંઈ પણ સંસ્કાર કરવાનું નથી. અને છેલે તે આત્મા પિતાનું જ સ્વરૂપ હોવાથી નિત્ય પ્રાપ્ત છે, માટે મેળવ નથી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ આ બ્રહ્મજ્ઞાન માટે જગતના નિતી ધર્મે કામ આવતા નથી. જુઓ - ૧ શ્રી મીરાંબાઈએ ધણીનું કહેવું ન માન્યું અને શ્રી ગીરધરલાલની ભક્તિ ચાલુ રાખી. ૨ શ્રી રામતીર્થજીએ પોતાની પત્નીનું તેમજ બીજા કોલેજના પ્રોફેસરેનું કહ્યું ન માન્યું અને સંન્યાસ લઈ હિમાલય ચાલ્યા ગયા. ૩ શ્રી ભરતજીએ માતાજી કેકેયીનું કહ્યું ન માન્યું અને શ્રી રામ પાસે જઈ મળી આવી, રાજ્ય ન લીધું પણ ગામ બહાર રહ્યા. ૪ શ્રી પ્રહૂલાદજીએ પિતાનું કહ્યું ન માન્યું અને શ્રી વિશ્વનું ભગવાનની ભક્તિ ચાલુ રાખી. ૫ શ્રી બલી રાજાએ ગુરૂનું કહ્યું ન માન્યું અને વામન ભગવાનને ત્રણ પગલા પૃથ્વી આપી પોતે પાતાળમાં રહ્યા. જ્યાં બ્રહ્મજ્ઞાનની વાત આવે કે ઈશ્વર સંબંધી વાતમાં જગતની ફરજે ગૌણ થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ વેદાંત કેસરીની ગર્જના તાવત ગતિ શાસ્ત્રાણિ, જબુકા વિપિને યથા ન ગર્જતિ મહાશક્તિ, થાવત વેદાંત કેસરી. લેકાર્બેન પ્રવયામિ, યદુક્ત ગ્રંથ કેટભિક બ્રહ્મ સત્યં જગત્મિધ્યા, જે બ્રશૈવ ના પર (ગવાસિક) ભાસે દ્વેત પ્રપંચ યહ, હે અદ્વૈત અખંડ Àત મીલે અદ્વૈતએ, યહી પ્રનામ પ્રચંડ. યહી પ્રનામ પ્રચંડ, પીંડ બ્રહ્માંડ મીટાવે; જગ દુઃખકા વૃદ, હૃદ્ધ અજ્ઞાન નસા. ખંડ ખંડ કરી દ્રશ્ય, અખંડ સ્વરૂપ પ્રકાશે; પઢ વેદાંત કેસરી, જમ દ્રત લેશ ન ભાસે. માયાકી સત્તા નહિં, તે ભી હે સંસાર મીટે નહિં અજ્ઞાન સે, કરી કરી કર્મ હજાર, કરી કરી કર્મ હજાર, ઈષ્ટ ઉપાસન દ્વારા દ્રવ્ય દાન અરૂ પુણ્ય, વ્રત જપ કીએ અમારા. કીએ શાંતિ નહિં હોય, કલેશ હર જ્ઞાન બતાયા; પદ્ધ વેદાંત કેસરી, છુટે સબ તેરી માયા. બ્રહ્મ સ્વરૂપ વર્ણન દિવ્ય હિ અમૂર્તઃ પુરુષ, અ બાહ્યાભ્યતર હિ અજ; અમાણે હિ અમના, શુભ્રો હિ અક્ષરાત પરતઃ પરમ (મુંડક ૧-૨-૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ઇશ્વર વર્ણન એતસ્માત જાતે પ્રાણે મન, સર્વે ક્રિયાણિ ચ; ખં વાયુ તિ આપ, પૃથિવિ વિશ્વસ્ય ધારિણી (૧-૨-૩) અગ્નિ મૂધ ચક્ષુષિ, ચંદ્ર સુર્યો, દિશ શ્રોત્રે, વા વિવૃતા વેદા વાયુ પ્રાણે હદય, વિશ્વ મય. પદભ્યાં પૃથવી હિં, એષ ભૂતાંતરાત્મા. (૧ ૨-૪) બ્રહ બ્રવેદં અમૃત પુરક્તાત્, બ્રહ્મ પશ્ચાત્; બ્રહ્મ દક્ષિણતઃ ચ ઉત્તરણ. અધ: ચદ્ધ” ચ પ્રસુતર, વેદ વિશ્વ મિદં વરિષ્ઠમ. (૩–૧-૪) સ એવ અધસ્તાત, સ ઉપરિસ્તાત્ સપશ્ચાત્ સપુરતાતુ. સ દક્ષિણતઃ સ ઉત્તરત, સ એ સર્વમ (છાંદોગ્ય ૭-૨૪-૨) મંદરી-રાવણ પાસે રામનું વિરાટ રૂપે વર્ણન કરે છે પગ પાતાલ, અજ શીશ ધામા અપર લેક, અંગ અંગ વિશ્રામા. ભટી વિલાસ, ભયંકર કાલા; નયન દિવાકર, કચઘન માલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ જાસુ ધ્રાણુ, અશ્વની કુમારા; નીશી અર્ દીવસ, નીમેષ અપારા, અત્રણ દીશા, દૃશ વેદ બખાની; મારૂત શ્વાસ, નીગમ નીજ વાણી. અધર લાલ, જમ દશન કરાલા; માયા હાસ્ય, બાહું દીક્પાલા, આનન અનલ, અંબુ પતિ જીદ્દા; ઉત્પત્તિ પાલન, પ્રલય સમીરા. રામ રાજી અષ્ટ દેશ ભારા; ઉદર ઉદધી, અધગાજના અસ્થિ શૈત્ય, સરીતા નસ જાલા. જગ મય પ્રભુકા, બહુ કલ્પના. અહુકાર શીવ બુદ્ધિ અજ, મન શશી ચિત્ મહાન; મનુ જ વાસ સચરાચર, રૂપ રામ ભગવાન. ઉપક્રમ-ઉપસ’હાર (The First & Last) : વ્યષ્ટિ સમષ્ટિ એક છે:-- (આત્મા તે જ પરમાત્મા છે) અપ્પા સે પરમ અપ્પા છે. અહં બ્રહ્માસ્મિ સુવ* ખવિ બ્રહ્મ । ว I and my father are one-ટુ' ને ઇશ્વર એક જ છીએ. બ્રહ્માસ્વરૂપ વર્ણન : દિવ્યે હિં અમૂત પુરૂષઃ, સ બાહ્યાભ્ય’તરા હું અજ:; અપ્રાળુા હિ અમનઃ, શુન્નો હિં અક્ષશત પરતઃ પરમ્ . (મુક ૧-૨-૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અંતઃસ્માત જાયતે પ્રાણુ:, સર્વે "દ્રિયાણી ચ; ખ' વાયુ જ્યાતિ રાપ, પૃથિવી વિશ્વસ્ય ધારિણી. (મુડક ૧-૨-૩) અર્થ :-તે બ્રહ્મ દિવ્ય અમૃત આકાર વગરના પુરૂષ છે, જન્મેલા નથી. પ્રાણ વગરના, મન વગરને, શુદ્ધ જે બધાથી પર છે, તેનાથી જ મન, સવ ઇંદ્રિય, પાંચ ભુતા ને વિશ્વ થયું છે. અગ્નિ: મૂર્ણાં, ચક્ષુષી ચંદ્ર સૂર્યો', દિશઃ શ્રોત્ર, વાક્ નિવૃતાશ્ચ વેદાઃ; વાયુ પ્રાણા, હૃદય. વિશ્વમસ્ય, પદ્મણ્યાં પૃથિવી દ્વેષ સર્વ ભૂતાંતરાત્મા. અર્થ :-બ્રહ્મનુ' અગ્નિ મસ્તક છે, એ આખા સૂર્ય ચંદ્ર છે, કાન એ ક્રિશાએ છે, વાણી વેદ છે, પ્રાણ તે વાયુ છે, હૃદય તે વિશ્વ છે, પગો પૃથ્વી છે અને બ્રહ્મ સર્વ પ્રાણી માત્રના અંતરાત્મા છે. The things near & far, by some hidden power linked are. That you cannot touch a flower, without troubling the stars. આ :-વસ્તુઓ જે પાસે તેમજ દુર લાગે છે, પણ તે બ્રહ્મથી જોડાએલી જ છે, તમા ફુલને અડે છે. તે આકાશના તારાને સ્પશ કર્યાં બરાબર છે. કેમ કે અખિલ બ્રહ્માંડમાં એક જ તત્વ છે. તેથી જ સૃષ્ટિ-સમષ્ટિ એક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ પા જ ૩૭. ૪૦ ૪૭ ૫૦ ૫૯ અનુ. વિષય ૧ મંગલાચરણ ને શ્રાંતિના દ્રષ્ટાંત ... ૨ અજાતીવાદ ૩ ભાયા .. ••• ૪ શ્રી ભાગવત ૫ દ્રષ્ટિ-સૃષ્ટિવાદના નિયમ ૬ પાંચ ખ્યાતિઓ . ૭ જ્ઞાનીનું જીવન ... ૮ મહાપુરૂષોની વાણી .... ૯ બુદ્ધ ભગવાન .... ૧- ભગવાન શંકરાચાર્યજી ૧૧ શંકર ભગવાનની સાંભવી મુદ્રા ... ૧૨ જેને ધમ, સ્યાદ્વાદ ... ... ૧૩ ગુરૂ મહમ્ય ને સત્સંગ મહિમા .. ૧૪ શ્રી કૃષ્ણ લીલાના આધ્યાત્મિક અર્થો ૧૫ મહાત્મા હસનના ૩ ગુરૂએ . ૧૨ સંન્યાસ પ્રકાર ... ૧૭ વેદ ને વેદાંતમાં ફેર ૧૮ વેદાંતની થોડીક પ્રક્રીયાઓ ૧૯ ઉપનિષદ્ બોધ ... ૨૦ પેગસૂત્ર (પતંજલી મુનિ) ૨૧ બા કરાચાર્યજીના સ્તોત્રો ... ૨૨ જ્ઞાન ભુમિકા-૭ - ૨૩ વેદાંત હિડિમ ૬૪ ૮ ૧૨૬ ૧૫૪ ૧૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ અનુ. વિષય ૨૪ શ્રી અષ્ટાવક્ર ગીતા ૨૫ શ્રી અધૂત ગીતા ૨૬ તત્વાનુસંધાન २७ પંચશી... ૨૮ પુરૂષ સૂક્ત ૨૯ વિચાર-સાગર : ... ... *** ૩. Good Quotations ૩૧ ફારસી ( ઉર્દુ સુફીમત ) ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ દ્રષ્ટિ સૃષ્ટિવાદ શ્રી ચેગ વાસિષ્ઠ-મહારામાયણ શ્રી ગીરધરના કુંડલીયા મહાત્મા સુંદરદાસજી શ્રી રામ ચરિત માનસ ... ... ક ૩૮ વ્યષ્ટિ સમષ્ટિ એક છે.... ૩૯ આત્મમાધ Immense of Rama ૫ .... ... ... : =>E= : : : ... ... *** રાય ૨૧૭ ૧ ૨૨૧ ૪૦ ૨૨૨ ૨૩૦ આત્મજ્ઞાનના ભજના ૪૧ સૃષ્ટિ—દ્રષ્ટિવાદ ૪૨ દ્રષ્ટિ-સૃષ્ટિવાદ ( વિવવાદ ) ૪૩ પાંચ દેાષા-( વેદાંત પ્રક્રીયા ) જં૪ દ્રષ્ટિ સૃષ્ટિવાદના દ્રષ્ટાંતા ૨૨૯ ૨૪૦ ૨૪૩ ૪૫ Ten Commandments of Christianity ૨૪૫ ૪ Good Quotations ૨૪૬ ૪૦ ૨૫૨ આત્મજ્ઞાનના ભજ રત્ન કણિકા ૪૮ ૨૦૦ : : ... ... ... ... ... ... ... 000 ... :: ... ... ... ... ... ... ... 630 100 ... ... ... ... પાનુ ૧૬૭ ૧૬૮ ૧૭૪ ૧૭૫ ૧૮૪ ૧૮૫ ૧૯૦ ૧૨ ૨૦૧ ૨૦૫ ૨૦૯ ૧૨ ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિ-શુદ્ધિ પાને અહ ધss સિહાં જનનમેં સ્વાધ્યમ ભ્રમણત્વ રહ્યા ગોવિંદ ધન્ય હું સિદ્ધાંત જનનપે વાસ્થમ જમણત્વમ રહ્યો ગાવિત દ્રષ્ટિ પુરુષત્વ દેવતા ૧૫ દ્રષ્ટિ ૨૮ પરૂષત્વ દેવત ૩૫ રાષ્ટ સૃષ્ટિ ૪૮ અસંખે અવતંત્રણ શતિ ૪૮ ~ વ્યાં . અસંગે સ્વતંત્રર શેતે ત્યાં નિત્ય બહ્મી કુવાતું નિર્વિચાર નિયં ૫ ૫૩ : બ્રહ્માએ કૃત્વાનુ નિવિચાર પછી સાર મળ્યો કે ગીતા જીવનવ્યવહાર સમજાવે છે વેદાંત નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિ શુદ્ધ ક્તિ ૧૦૨ દેશ દેશા જરાય * જરાસંધ પંચાધ્યાસ પંચાધ્યાયી વિજ્ઞાત વિજ્ઞાત એવ ભિજાયતે એવા ભજાયતે માનવઃ માનવાઃ અગ્રિનું લાલ ઉદાલકને ઉદાલક કાળ, શરીર, વસ્તુ કાર્ય દેવ શક્તિ જલ જલા મુયાગના મુપાગતા તપોગુણ તમોગુણ ૧૦૪ ૧૦૬ ૧૧૦ ૧૧૨ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ સત્ય સત્ય રાઈ કુલદેવં ૧૨૯ ૧૩૨ ૧૩૨ ૧૩૫ ચર્માવત પરમાત્મનિ ગ્રંથિતિ - અનન્યું નુત્ય ચર્માવજદ્ધ પરમાત્મતિ ગ્રંથિનિ અનાખ્યું તુલ ใay ૧૪૪ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ અગિમચેત અભિમન્યતા જયતાદ્ જયનાર કામઃ પાનું ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૪૯ ૧૫૦ કામક કામઃ ભોજયતે ગેવાળીયાના બાળક ૩૪ જ જલેવુ ચેવું ભાજપને ગોવાળીયાને બાળક ૨૪ ૧૫ર ખે જલેષ ૧૫૨ એવું સુરવી ૧૫૭ ૧૬૧ ૧૬૧ વિકલા સહિણમ હીનતા પ્રસાદ તનેયમ બ્રહ્મોલ્લા ૧૬૨ ૧૬૩ સુખી વિકલ્પ સહિષણ હિતના આત્મ પંચક તdદયમ બ્રહ્માધાર આવી પુમાન સંહિ મહાત કઈ તાક ૧૬૪ આયી ૧૬૮ યુમાન સંગીહિ મહાત ૧૭૦ ૧૮૪ ૧૮૪ ૧૮૪ તેને ૧૮૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ પd અશુદ્ધ search secret ago પતંગીયા જીવડાથી વાદળાની ઠેકરથી ભલે સમુદ્ર પણ પતંગીયાથી બળી જાય ego ૧૯૦ ૧૯૧ ૧૯૯ ૧૯૯ સત્ય લવ ૨૦૫ આયુ આપુ મેહ મેર ૨૧૭ પછી નાઈ for ૨૧૯ પછીતાઈ far કરી છે realisation દરીયો ૨૨૦ ૨૪૮ realisatition યુ ૨૫૨ ભોળા કટી ગોળ મજાને ૨૫૯ ૨૬૫ ભજનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ વાંચે અને વંચાવે. મિત્ર-નેહીઓને... કેરી કિતાબ” અહીં નાત જાતને ભેદ નથી, ઉચ નીચને ભેદ નથી, કેઈ ગરીબ તવંગર નથી, આતો દ્વદ્વાતીતની વાત છે, ફક્ત આપની ઉમદા લાગણી જ આ પુસ્તક મેળવી શકશે. છે કેઈ કદરદાન ? હીરા જે રે હીરા , છે કેઈ હીરા પારખુ? ફક્ત ૧૦૦ પાનાનું નાનું પુસ્તક “કેરી કિતાબ' ઘણી જ મજાની છે, તેમાં પ્રથમ ચાર પાનામાં પ્રસ્તાવના લખી છે કે આ પુસ્તકના વાંચનથી થતે અલભ્ય લાભ વર્ણવ. વામાં આવ્યું છે. ત્યાર પછીના ૯૫ પાના તદ્દન કોરા “કેરી કિતાબ”ના છે અને છેલ્લા ૧૦૦મા પાનામાં પૂછવામાં આવ્યું છે કે કેમ ભાઈ! મજા પડી કે? લક્ષ્ય સમજ્યા કે? જે ન સમજ્યા છે તે કૃપા કરી કરી કિતાબનું જ પુનરાવર્તન કરે. એટલે કે ફરી ફરી વાંચે. પાના ફેરવ્યા કરે. લક્ષ સમજાઈ જશે. તે જ અંતિમ પદ-નિર્વાણ પર છે. તેની ખાત્રી રાખો. હિંમત હારે નહિ-લક્ષ ન સમજાય ત્યાં સુધી હર હંમેશ કરી કિતાબના જ પાના ફેરે રાખો. લક્ષ વિચારે, વિચારે ને વિચારે-ખાત્રી રાખે લક્ષ સમજાઈ જશે જ. અલખ લખને કી અટપટી બાતે, સુનકર મન ચકરાતા; અલખ નીરંજન ઘટકે ભીતર, મન બાહર ભટકાતા. ઘર કી ગદ્દી છેડ મુરખ નર, જહાં તહાં ઠુકરાતા; અહંભાવ માટે તબ, આ૫ અલખ લખપાતા, કહા સુના સબ ઝાડ જીડકે, મેં કી આંખ મીટાવે; પ્યારે પ્રીય વર આપ હી હે, કાહે જગત ભરમાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ શિવમહિમ્ન – અતીતઃ પથાન, તવચ મહિમા વામન રત૬ વ્યાવૃભાષ્ય, ચકિત મભિધત્તે શ્રુતિરપિ. હે શિવ! તમારે મહિમા, સ્વરૂપ, મન બુદ્ધિ વાણીથી પર છે. જે જોઈને શ્રુતિ, ઉપનિષદો પણ ચકિત થઈ જાય છે. તે આવે, સમજે ને વાંચે, વંચા આ કેરી કિતાબ... જરૂર પ્રયત્ન કરતા સફળ થશે જ ને ધન્ય બનશે તેની ખાત્રી રાખશે. પ્રયત્ન વ્યર્થ નહિ જાય. જન જા તીન પાઈયા, ગહરે પાની પિઠ; મેં બાવરી ડુબન ડરી, રહી કિનારે બેઠ. (કબીરજી) યત્ન કરે, ઇશ્વર કૃપા થશે જ. આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું કારણ એક જ છે કે – જંદગી ક્ષણિક છે. જંદગી દુલ્હન હે એક રાતકી, કંઈ નહિ મંઝીલ હૈ ઉસકે અહી વાતકી, નૈહર હે દુર, પતીકા પતા નહિ, નહિ કહીં ગાંવ નહિ કહીં છાંવ નહિ પડાવ; ડોલી જાતી હે બરાત કી, અંદગી દુલ્હન, બીના તેલ ઉમ્રકા જલે દીયા, બીચ ધાર છેડ દીયા નિર્દથી પીયા; આંખ બની બદલી બરસાત કી, જીદગી. પુસ્તક મેળવવાનું ઠેકાણું – –૫. સ્વામી વીરક્તાનંદજી નીલમબાગ ચેક, વીરભદ્રનગર સેસાયટી, પ્લોટ નં. ૧૭ જેઇલ રોડ, ભાવનગર, , : . જેઈલ રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ વાચે. વચા. વિચારે.. હીરા લ્યો રે, હીરા , છે કેઈ હીરા પારખુ? હું તમારી પાસે ભીખ માગવા આવ્યું નથી. પણ મારે ઉત્તમ માલ હીરા, પાનુ, પોખરાજ, રાજાવત વિગેરે નવ રત્ન તમારે માટે લાવ્યું છું. જે ઈચ્છા હોય તે . આગ્રહ નથી. “યુ ના ” કોઈને આગ્રહ કરી આપવું, તે બુદ્ધિનું ફળ નથી. નિવાણપદ” આ પુસ્તકમાં જ ઉત્તમ વસ્તુ ભરી છે. સેંઘી ને સસ્તી છે, તે જરૂર ખરીદે. હીરા લે રે, હીરા ભે, છે કેઇ હિરા પારખુ? જગતમાં કઈ સ્થળે શાંતિની દુકાન નથી, આ પુસ્તક જ શાંતિ આપશે, જેને વાંચનથી સર્વ શંકાઓ ગળી જશે, સદ્દગુરૂની કૃપા ફળીભૂત થશે અને પરમ શાંતિ મળી જશે, તેની ખાત્રી આપું છું. હીરા લ્યો રે, હીરા , છે કેઈ હીરા પારખુ? ૫. સ્વામી વિરતાનંદજી વીરભદ્રસેસાયટી, હે.નં. ૧૭, નીલમબાગ, જેલ રોડ, ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ મંગલાચરણ મંગલરૂપ પ્રકાશમય, કીકા કરૂ' બયાન, લહેરાવત સબ દેવતા, મેહુ' સિંધુ સમાન; મેંહુ' સિધુ સમાન, છીન્ન પરિછીન્ન વિદ્વાણેા, શાખાદીની છેાડ, મૂલકો પાની ીને; ધદાસ 'લાકૈદ, મુઝે નહિં કોઇ અમલ, સુજ ખીન દુસર કોન, કર્' મે' કીસકા માંગલ. ભ્રાંતિના દૃષ્ટાન્તા સૂ` પૂર્વમાં ઉગે છે ને પશ્ચિમમાં રાજ આથમે છે. (સત્ય) સૂર્ય ફરતા જ નથી, હુંમેશા પૃથ્વી ફરે છે. સૂર્ય પણ હમેશા આકાશમાં નહિ, પણ અહર કરે છે. રાજ પાંચ હજાર માઈલ દૂર ઊગે છે. ને તેથી જ ઉત્તરાયણ-દક્ષિણાયન થાય છે. ૧ લાક=મુક્ત. ૨ સંચલ ખેડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ સૂર્ય આકાશમાં ઉગતું નથી પણ લાગે છે. આકાશ=અવકાશનું કે માપ નથી. સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ થતું નથી પણ સૂર્ય, ચંદ્રને પૃથ્વી સીધી લીટીમાં આવે ત્યારે દેખાતા નથી. વખત કયો સા ? હિંદ કરતાં યુરેપમાં પાંચ કલાક વહેલું છે. અમેરીકામાં * ૧૨ કલાકને ફેર છે. જ્યારે હિંદમાં રાત્રી ત્યારે ત્યાં દીવસ હોય છે. જાપાનમાં ચોવીસ કલાકને ફેર છે. અને મદ્રાસમાં સૂર્યોદય એક કલાક વહેલે થાય છે ને એક કલાક વહેલે આથમે છે. પેન્સીલ નાની કે મોટી નથીઃ જુઓ તેની પાસે દીવાસળી મુકીએ તે મોટી લાગે છે, ને વાંસડે મુકે તે નાની લાગે છે. પૂર્વ પશ્ચિમ નથી - તમે પૂર્વમાં છે, પણ હું જે તમારી આગળ બેસું તે તમે પશ્ચિમમાં ગણાશે. કાર્યાધ્યાસ - સજાતીય જ્ઞાન સંસ્કારસે અધ્યાસ હેત, સત્યજ્ઞાનજન્ય સંસ્કારક ન નેમ છે દોષકી ન હેતુતા, અધ્યાસ વિષે ખીયત, પટ વિષે હેતુ જેસે તુરતંતુ વેમ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ આત્મા દ્વિજાતી શંખપત, સીતા કયુ ભાસે, સીમે વિરાગીરૂપ દેખે બુનુ પ્રેમ છે, નભ નીલ રૂપવાન, ભાસત કટાહ તબુ, જીનકે ન કેઉ પ્રીત પ્રકૃતિ અક્ષેમ . . કાળ-વર્તમાન, ભૂત, ભવિષ્ય ભ્રાંતિ છે : એરોપ્લેનમાંથી સ્ટેશન માસ્તરને પૂછે છે કે મીકસ ટ્રેઈન છે? જવાબ-ગઈ. બીજા સ્ટેશને પૂછે છે તે કહે છે કે- આવશે. પણ જે કઈ એરપ્લેનવાળાને પૂછે કે ટ્રેઈન ક્યાં છે? તે કહે છે કે-આ સ્ટેશને ટ્રેઈને ઉભી છે. તેને કાયમ વર્તમાન કાળ રહે છે માટે કાળ વર્તમાન, ભૂત, ભવિષ્ય ખેટા છે. મંગલાચરણ માયિક જન મંગળ કરે, કારણ નિજ અજ્ઞાન; શંકર મંગળમય સદા, મંગલને ક્યાં સ્થાને. ગઝલ સ્વયં મંગલ સ્વરૂપ હું છું, પછી મંગળ કરું કેનું; ગણેશાદિ તરંગ હું માં, પછી મંગળ કરું કેવું. ડરે જે વિઘથી તે સૌ, ભલે મંગળ કરે આંહિ; નિરૂપાધિક આત્મા હું, પછી મંગળ કરું કેવું. હું મંગળ, કાર્ય પણ મંગળ, અમંગળ આપ્યું આલમને, સ્વયં શંકર સ્વયં વિનુ, પછી મંગળ કરું કોનું. શશી ને સૂર્ય આદિ જે, પ્રકાશે સર્વ મારાથી સ્વયં જ્યોતિ સ્વરૂપ હું છું, પછી મંગળ કરું કેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ નમો નારાયણ નીરામય, કારણ કારજ રહિત, સબંધ સંજ્ઞા જાતીપુની, ગુણ ક્રીયા અસહીત; ગુણ ક્રીયા અસહિત, કલ્પના સર્વ અતીતા, નેતિ નેતિ કરકે, ચકિત ભઈ કૃતિ ગીતા; કહે ગીરધર કવિરાય, ન જામે સત્વરજતમે, નિરાવર્ણ ઈ થાય, આપકુ આપે નમે. કુલ પવિત્ર જનની કૃતાથી, વસુંધરા પુણ્યવતી ચ ચેન, અપાર સંવિત સુખસાગરેડસ્મિન, લીન પરં બ્રહ્મણિ યસ્ય ચેતા. ધડ, ધsઈ, તૃપ્તિમેં કપમાં ભવેત્ લેકે ધન્યઉં, ધન્યઉં, ધન્ય ધન્યઃ પુનઃ પુનર્ધન્ય (પંચદશી) ત્યાં આત્માન પર મત્વા, પરમાત્માનું એવ ચ આત્મા પુનઃ બહિમૃગ્ય, અહે અજ્ઞ જનતા અજ્ઞતા. (ભાગવત, ૧૦-૧૪/૨૭) અર્થ –તમે આત્મારૂપે, પરમાત્મારૂપ જ છે, પછી તે આત્માને અજ્ઞાની જેમ બહાર શોધવા જવું તે મનુષ્યની કેટલી અજ્ઞાનતાનું આશ્ચર્ય છે. પંચભૂતાત્મક વિશ્વ, મરિચિ જલ સંનિભમ; કલ્યાપણે નમસ્કુર્યા, અહં એક નિરંજન (અબધુત ગીતા ) અર્થ :-આ પંચભૂતનું જગત ઝાંઝવાના જળ જેવું છે. તેમાં હું કોને નમસ્કાર કરૂં? કારણ કે હું એક જ નિરંજન નીરાકાર છું. ઉપનિષદમાં કઈ જગ્યાએ દેવનું મંગલાચરણ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ભ્રાંતિના દ્રષ્ટાંત ઈશ્વર પૂર્ણ છે, તેથી તેમાં ક્રિયા હોતી નથી, તે જગત કેસે બનાવ્યું? વળી કહે છે કે – ઈશ્વર યહાં ઈશ્વર વહાં, ઈશ્વર સિવા નહિ અન્ય હે, સર્વત્ર હિ પરીપૂર્ણ અચુત, એક દેવ અનન્ય છે. ઐસા સે હો બેધ, જીસકા એક હી સિતાં હે; આશા જગતકી છેડી કર, હેતા તુરત હી શાંત હે. વસિષ્ઠ મહારાજ કહે છે કે - જગ કહે તે હે ઇસે, જગ નહિ, જગમગ બ્રહ્મ હી હે જન્મ કા જગત કા, ન કોઈ કારણ હું ન કમ હે. ચિત્ સે અચિત કી આશ કૈસે? હતા કહીં પ્રગટ પ્રકાશ સે ભી તમ હે? કેસે બના કીસને બનાયા, કીસસે હે બના; યે સબી જાનને કા વૃથા સભી શ્રમ છે. મીથ્યા ક૫ના કા એક નુતનની કે તન હે; ચેતન આકાશમાં અચેતન કા ભ્રમ હે. શ્રી વસિષ્ઠ મહારાજ તથા શ્રી ગૌડપાદાચાર્યજીને અજાતિવાદ છે. કહે છે કે હે રામ! કુછ હુઆ હી નહિ. ગૌડપાદાચાર્યજી:ને કિંચિત્ જાયતે જીવે, સંભ યય ન વિદ્યતે; એતદ્ તદુ ઉત્તમં સવં, યત્ર કિંચિત ન જાયતે. (૩-૪૮) અર્થ -કઈ જીવ જન્મતે નથી, તેને સંભવ જ નથી, આ જ ઉત્તમ સત્ય છે કે, કેવળ એક બ્રહ્મમાં કંઈ ઉત્પન્ન થતું જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ન નિરોધો ન ચાલ્પત્તિ, ન બઢો ન ચ સાધક; ન મુમુક્ષુન વૈ મુક્ત ઈષા પરમાર્થતા. (૨-૩૨) અર્થ કંઈ ઉત્પત્તિ કે નાશ નથી, કેઈ બદ્ધ નથી કે કોઈ સાધક નથી. તેમજ પરમાર્થ કઈ મુમુક્ષુ નથી. કે મુક્ત નથી, તેને જ પરમાર્થ ખરૂ અદ્વૈત જ્ઞાન કહે છે. કેવળ એકમેવા દ્વિતિયં બ્રહ્મ છે. બહાનું સ્વરૂપ અવ્યવહાર્ય છે :નાંતઃ પ્રશં, ન બહિઃ પ્રજ્ઞ, ને ઉભયતઃ પ્રજ્ઞ; ન પ્રજ્ઞા ન ધન, ન પ્રશ, નાપ્રજ્ઞમ, અદ્રષ્ટ, અ વ્ય વહા , અ ગ્રા ાં; અ લક્ષ છું, અ ચિં ચં, અ ય ૨ દેશ્ય મ એકાત્મ પ્રત્યય સાર, પ્રપંચ પશમ, શાંતશિવ;. અદ્વૈત ચતુર્થ મન્યને, સ આત્મા વિય. (માંડૂક્ય-૭) અર્થ:-બ્રહ્મ વ્યાપક, એક ને મન વાણું ને શરીરથી પર હાઈ અવ્યવહાર્ય છે. પણ તે બ્રાને જાણનારને પરમ શાંતિ મળે છે. સુષુ કિં બહુના ઉંબાડીયું - જલદી ફરે તે કંકણ જેવું લાગે છે, પણ તે જાંતિ છે. કઇ સાલ (વર્ષ) સાચી? - વિક્રમ સંવત, ઈસવીસન પૂર્વે, અંગ્રેજી, ઉર્દુ, પારસી કે મુસ્લીમ ? માયાનું સ્વરૂપ - જે મુળમાં છે એટી, છતાં શાંતિ કાળે સાચા જેવી લાગે છે, તેનાથી વ્યવહાર થાય છે, પણ જે સિદ્ધાંત લગાડે તે ખેટી પડે છે કેમકે મુળમાં ખોટી જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ શ્રી સાપિ અસન્નાપિ, ભિન્નાપિ અભિજ્ઞાપિ શ'કરાચાર્ય'જીઃ-(વિવેકચૂડામણી ) માયા માટે કહે છેઃ - ઉભયાત્મિકાના, ઉભયાત્મિકાના; ઉશયાત્મિકાના, અનિવ ચનીયા માયા, (૧૦૦) સાંગાષ્યના સાંગાપ્ય મહા અદૂભૂત રુપા બ્રહ્માદિ સ્તમ પયત, મૃષા માત્રા ઉપાધયઃ તતઃ પૂર્ણ સ્વાત્માન' પક્ષેત્ સ્વાત્મનિસ્થિતમ્, (૩૮૬) અર્થ :-માયા, સત્ કે અસત્ કે અને સાથે, ભીન્ન કે અભીન્ન કે બંને સાથે, તેમજ અંગ ઉપાંગવાની કે વગરની કે બંને સાથે, છે નહિં, માયાનું મહા અદ્ભુત અનિવ ચનીય રૂપ છે છે હા કહુ. તે હું નહિ, ના કહુ. તે હે; હા કે ના કે ખીચમે, જો હું સે હૈ. ચિહ્ન વિલાસ પ્રપંચ યહ, ચિહ્ન વિવત ચિરૂપ; ઐસી જાકી દ્રષ્ટિ હૈ, સેા વિદ્વાન અનુપ. સેા વિદ્વાન અનુપ, મહાજ્ઞાની તત્વદર્શી'; નીજ આત્મા વ્યતિરેક, વારતા સુને ન કરસી. કહે ગીરધર કવીરાય, વિવેકી ત્યાગે જી; કીન સંગ કરે વિવાદ, જ્યાં દેખે ત્યાં ચિદ્ર. કોઇ જીવ પરાપૂ ક્રમ લઈ જન્મતા નથી. જીવ:-તેના અનેક નામ છે. જેમકે:-પ્રમાતા, અંતઃકરણ, વિશિષ્ટ ચેતન, ચિદાભાસ, પ્રજ્ઞાન આત્મા, ખેોધાભાસ, સંયત વામ, પક્ષી, ઈદ્ધ, વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિવપદ તસ્મિન દેહેંદ્રિયાણ સંધાતે કુતિ સ્વત; અયં સે અહમિતિનાવ, સ જ મલ મુતિઃ . યેગવાસિષ્ઠ (૨-૧૬-૧) દ્રિષ્ટાંત -ચેખાના લેટમાં છાશ નાખવાથી આથો આવે, તેમાં ખટાશ આવે છે, ને પુષ્કળ જીવાંત ઉત્પન્ન થાય છે, તેમજ દ્રાક્ષાસવ, કમાયાસ વિગેરેમાં બીસ્કીટ પાંહ વિગેરેમાં જીવાંત થવાથી જ ખટાશ આવે છે. દારૂમાં પણ તેમ જ છે. વળી ભેંશના છાણમાં ગધેડાને પેશાબ પડવાથી વીંછી ઉત્પન્ન થાય છે. વિજ્ઞાન -એમીબા, વડાને સરખા કાપવાથી બંને જીવતા રહે છે ને એકના બે બની જાય છે. માટે જીવ ઉત્પત્તિ મણ છે. ચૈતન્ય યદુ અધિકાન, લિંગ દેહસ્થ યા પુના ચિત છાયા લિંગ દેહ સ્થા, તત સંઘે જીવ હતે. (પંચદશી ૪-૧૧) અર્થ:-લિંગ દેહની કલ્પનાના આધારરૂપ જે ચૈતન્ય છે, તેમાં કપેલે જે લિંગ દેહ છે, તે અને આ લિંગ દેહમાં ચૈતન્યની પડતી છાયા (પ્રકાશ-પ્રતિબિંબ) તે ત્રણના સમૂહને જીવ કહે છે. ક્ત ભક્તા દેહમેં, યહી છવકા રૂપ, જબ આપ કર્તા નહિ, કેવળ શિવ સ્વરૂપ. સુત વીરદાર ધામમાં, કરે પ્રેમ ભરપૂર જીવપણું તે જાણીએ, સદ્દગુરુ પદથી દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અવિદ્યાપાધિકે જવ , માપાધિ ઈશ્વર માયા અવિદ્યા રહિત બ્રહ્મ, ઇતિ વેદાંત ડિડિમઃ. કાપાધિ જીવ, કારપાધિ ઈશ્વર કાર્ય કારણ હિત્રા, પૂર્ણ બધેડવશિષ્યતે ઈતિ વેદાંત ડિડિમ. અર્થ-અવિધા ઉપાધિવાળે જીવ છે, ને માયા ઉપાધિવાળે ઈશ્વર છે. માયા અવિધા ઉપાધિ રહિત ચેતન, તે બ્રહ્મ છે. જીવની સાત અવસ્થા: અજ્ઞાન, આવરણ, જાંતિ, પરાક્ષ જ્ઞાન, અપક્ષ જ્ઞાન, શેક નાશ અને હર્ષ. ભાસે દ્વત પ્રપંચ યહ, હે અદ્વૈત અખંડ, દ્વૈત મીલે અદ્વૈતમેં, યહી પ્રનામ પ્રચંડ; યહી પ્રનામ પ્રચંડ, પીંડ બ્રહ્માંડ મીટાવે, જગ દુઃખકા વૃદ, હૃદ્ધ અજ્ઞાન નસા. ખંડ ખંડ કરી દશ્ય, અખંડ સ્વરૂપ પ્રકાશે, ૫૦ વેદાંત કેસરી, લમ દ્વૈત લેશ ન ભાસે. માયાકી સત્તા નહિ, તે ભી હે સંસાર, મીટે નહીં અજ્ઞાનસે, કરી કરી કર્મ હજાર; કરી કરી કમ હજાર, ઈષ્ટ ઉપાસન દ્વારા, દ્રવ્ય દાન અરુ પુણ્ય, વ્રત જપ કાયે અપાર; કીયે શાંતિ નહિ હોય, કલેશ હર જ્ઞાન બતાયા, ૫ઢ વેદાંત કેસરી, છુટે સબ તેરી માયા. વેદાંત ચર્ચા કર નિત્ય ભલા, એકત્વ કરલે દ્રઢ કેમ ગેલા દે તેડ માયા ગઢ માત્ર પિલા, સાર્થક્ય હવે નર દીવ્ય ચેલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ આત્મ શિન્ન ને હું ક્રીયા, સા સમ ભ્રમકી ચુલ, કાયિક વાચિક માનસી, સભી આપકી ભુલ; સભી આપકી ભુલ, મેક્ષ હીત કરે જો કરણી, જ્યાં રવી ચાહે તેજ, જાય ખદ્યોતકી શણી; કહે ગીરધર કવિરાય સાધ્ય સૌ સભી અનાતમ, સ્વતઃ સિદ્ધ અપવર્ગ, રૂપ ચિત્ ઘન તું આતમ. બ્રહ્મ સનાતન વાચ્ય હે, વાચક હૈ વેદાંત; પઢત સુનત વેદાંતકો, હાતા હૈ મન શાંત. હાતા હૈ મન શાંત, અંત દુખાકા હાતા; છત્ર હોય કે બ્રહ્મ, સુખ નીંદકી હૈ સેતા. Àાલા નાહિ વિશ્વ, માયા, ન તન મન; તજકર સારે કમ, બજ સનાતન ગ્રા. હમ જીજ્ઞાસુ જન નયે, સબ વિધિ વિધિ અનુકુળ; સ્વામી નિશ્ચલદાસજી, ગુરુ મીલે સુખ મુળ. ગુરુ મીલે સુખ મૂળ, કુપા કીની અતિ ભારી; ક્રીયે। આતમ ઉપદેશ, અવિદ્યા સઘળી ટાળી. કહે શુભચિંતક મીત્ર, મીટાયેા હૈ સબકા ભ્રમ; સ્વરૂપ સ્થિતિ જોઈ, કૃત્ય કૃત્ય ભયે હમ. સ્વપ્ના સકલ સસાર હૈ, સ્વપ્ના તીના લેાક; સુંદર જાગ્યા સ્વપ્ન તે, તખ સબ જા જાન્યા ફાક રાગાસ્ય રાગ નિવૃતિ ઇતિ સ્વાસ્થ્યમ. અથ :-રાગીના રાગ કાઢા, તા પછી, મારેાગ્ય છે જ; ફક્ત લીલ હટાવા, પાણી નીચે છે જ. ઠાકારજીના ટેરા (પડદો) હટાવા, ઢાકારજી ત્યાં છે જ; તેમજ દેઢુાધ્યાસ, જીવ ભાવ હટાવા, તમા બ્રહ્મ છે જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ મેહં ભ્રમણત્વ મેપાસક જના બ્રમણ ઈશ્વર ભાવવં, ભ્રમ મૂલં ઈદં જગત. (સમર્થ રામદાસ) બિંબ– પ્રતિબિંબ– યથા પુષણિ પ્રકલ્પિતમ; તથા જીવતં ચ ઈશ્વરત્વ, પરે બ્રહ્મણિ પ્રકતિમ અથ:-શ્રમથી જ માણસ ઉપાસના કરે છે, કેમકે પિતાને શુદ્ધ સ્વરૂપને માણસ વિચાર કરતા જ નથી. બધા પોતાને હું કહે છે કે, તું ને તે ક્યાં છે? દષ્ટાંત -ગુરુ અભુ ને શિષ્ય નિદા; હાથીની સ્વારી કેને કહેવાય? શિષ્ય હું ઉપર તે રાજા ને તું નીચે તે હાથી. જ્યારે ગુરુ-હું નીચે તે હાથી ને તું ઉપર તે રાજા. તે પછી હું ઉપર છું કે નીચે? કેવળ હું જ ઉપર નીચે વ્યાપક છે. તું ને તે, કલ્પના છે-કેમકે સર્વ પિતાને હું જ કહે છે. (રાગ-ભીમપલાસ) જેને સંત સમાગમ સાચે થયે, તેના અંતરને અંધકાર ગયે, જેને જ્ઞાન રવિને પ્રકાશ ભયે, તેને રજજુને સર્પ ભુંસાઈ ગયે; જે જ્ઞાનગંગામાં ડૂબી ગયે, તેને ભવજળ સિંધુ સુકાઈ ગયે. જેને ઘટ મઠ ભાંગીને ભુકો થયે, પછી આપમાં આપ સમાઈ રહ્યો; જેને બકરાપણને બાધ થયે, પછી કેવળ કેસરી સિંહ રહ્યો. જે સ્વપ્નામાંહી ઘાયલ થયે, સ્વરૂપે જાગે તે સંસાર ગ; એ દયાળુ નથી ને કે મટે, તે કાયમ એક રૂપે રહેતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પંક્ષિપ્ત નિર્વાણપદ અજાતિવાદ : કેશવકૃતિ (પ્રભાતિયું) શાને ભય ક્યાં છે ભવસાગર, શું મારે તે તરવું રે નિત્ય પરમાનંદ સ્વરૂપ , દુઃખ વિના શું કરવું છે. શાને પાપ પુણ્યને હું નહિ કર્તા, તે સાથે શું લાગ્યું , મારે જન્મ મરણ પણ કયાં છે, શાથી ભડકી ભાગુ રે શાને અહંકાર મન બુદ્ધિ ક્યાં છે, ક્યાં છે વિષય વિચારે રે; પંચભૂતનું તને પણ ક્યાં છે, ક્યાં બંધન કયાં આવે છે. શાને૦ યમ કીકર નહિં દેખું નયને, વર્ગ નર્ક તે શાના રે; આ સ્થાવર આ જંગમ, એ તે બેલ્યાના છે પ્લાના રે. શાને ક્યાં ઘરબાર જનક ને જનની, ક્યાં છે શ્યામા શાણી રે, મારૂ તારૂ એવી માયા, મનમાંથી ઉભરાણી રે. શાને૦ નામ રૂપને નાશ વિગેરે, કપુ હું તે કનું રે; અધિષ્ઠાનથી કાંઈ ન અળ, સઘળા ભૂષણ સેનું ૨. શાને ભેદ કલ્પના ભય આપે છે, એ જે વાત ન જાણું રે, મૃગજળમાં મૃગલાની પેઠે, બંધન પામે પ્રાણી છે. શાને કેશવ પ્રભુની હેય કૃપા તે, સાચી સમજણ આવે રે; પિતાના અંતરના અનુભવ, ઉત્તમ સુખ ઉપજાવે છે. શાને. સકળ જગતને એંઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીતઃ ' તે જ્ઞાનીના ચરણમાં વદન હે અગણીત. (શ્રીમદ્ રાજચંદ્રજી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ વેદના ૧ લાખ મંત્ર છે – તેમાંથી કર્મકાંડના ૮૦૦૦૦, ઉપાસનાના ૧૬૦૦૦, અને ફકત જ્ઞાનના ૪૦૦૦ છે. સિદ્ધાંત - તે જ્ઞાનાન્ન મુક્તિઃ જ્ઞાન વિના મુક્તિ નથી. વેદાંતાઃ બેધકાર, ન તુ વિધિ વિધાનકા, વેદાંત ફક્ત પિતાનું આત્મસ્વરૂપ જાણવા માટે જ છે, પણ કીયાકાંડ, વીધી વિધાન કરવા માટે નથી. વેદરાઃ વેદાંતા. વેદાંત ઉશર ભુમી (ખારની ભુમી) છે, તેમાં કંઈ ઉગશે નહિ. કેમકે સભર બ્રહ્મ એક જ તત્વ છે. બાકી સર્વ ભ્રાંતિ છે. શ્રી શંકરાચાર્યજી (અપરેશાનુભુતિ) નેત્પવતે જ્ઞાન વિચારેણ વિના અન્ય સાધન યથા પદાર્થ ભાન હિ, પ્રકાશન વિના કવચિત. અર્થ –તત્વજ્ઞાન વિચાર કર્યા વિના, બીજા કોઈ પુજાપાઠ વિ.થી થશે નહિ. જેમ પદાર્થ પ્રકાશ વિના દેખાતે nel 27-If we will balance our pleasure & pain of our whole life, the latter greatly exceeds the former. અર્થ આપણા જીવનમાં, આપણે દુખ જ ઘણું ભેગવ્યું છે, ક્યારેક જ સુખ મળ્યું હશે. જાજુ બોલવું, વાંચવુ તે કેવળ વાણી વિલાસ છે. તે છેડે. ગ્રંથં અભ્યત મેઘાવી, જ્ઞાન વિજ્ઞાનતત્પર પલાલિવ ધાન્યાથ, ત્યજેતુ ગ્રંથમશેષત.. (પંચદશી) ૪-૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ ગ્રંથને અભ્યાસ કરી, સાર ભાગ ગ્રહણ કરી, જેમ ધાન્યના ફેરા છોડી દેવાય છે, તેમ જ જાજુ વાંચન કે ગ્રંથે છેડી દો. ભાયે દેહાધ્યાસથી આત્મા દેહ સમાન; પણ તે બંને ભીન્ન છે, જેમ અસી ને મ્યાન. છુટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કમ નહિં ભક્તા તું એને, તે જ ધર્મને મર્મ. યહી મનુષ્યકી મૂઢતા, નહિં નીજ પદમે ભાવ; નીજ પદ કે ભાવ બીન, નહિ છૂટે દુખ દાવ. જન જા નિજ રૂપકે, તીન જા સબલેક; નહિ જાયે નીજ રૂપકો, જે જાણે સે ફેક. જીએ સંસારમેં દુઃખ નહિં દીખતા હે, ઉસે બ્રહ્મવિદ્યા, નહિં તારતી હે. (રામતીર્થજી) ન ચંદ્રશ્ય સુખં કશ્ચિત, ન સુખં ચક્રવતિન સુખ આનેતિ વિરક્તસ્ય, મુને એકાંત છવિના, (ભાગવત ૪-૭૫) અર્થ -ઈન્દ્ર કે ચક્રવતિ રાજાને પણ સુખ નથી. સુખ તે ત્યાગી, એકાંતી જીવન ગાળનાર મુનિને મળે છે. કલેવરે ઇદં સ્થાન, વિગ્રહ મૂર્તિમાન સે; પંચભૂતાનિ વાસડયં, કર્થ તત્ર સુખી ભવેત, (ગવસિષ) અર્થ –આ શરીર જ દુઃખની મૂર્તિ છે. તેમાં પાંચ ભુત રહે છે, તેથી ત્યાં સુખ કેમ મળે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ એક શ્વાસ જે જાત હે, ચૌદ ભુવનકા મિલ; કહના થા સો કહ દીયા, અબ કયા બજાના ઢોલ. અંગં ગલિત પલિત મુંડ, દશન વિહિન જાતું તુંડમ; વૃદ્ધો યાતિ ગૃહીત્યા દંડું, તદપિ ન મુંચત્યાશા પિંડમ (ભજગેવ) અર્થ -વૃદ્ધ થયા, ઘેળા વાળ આવ્યા, દાંત પડી ગયા, માથે મુંડે છે, હાથમાં લાકડી લીધી છે પણ છતાં સંસાર સુખની આશા છે.તે નથી તે શોચનીય છે. ન બાપ બેટા ન દોસ્ત દુશમન, આશક ન માશુક સનમ કીસીકા અજબ તરહ કી હુઈ ફરાગત (દુનિયા), ન કઈ હમારા ન હમ કિસીકા. સવારમાં પ્રથમ ત્યાગી પુરૂષને યાદ કરે તે વધારે લાભ થશે. ભર્તૃહરી, ગોપીચંદ, બુદ્ધ ભગવાન, મહાવીરસ્વામી, મીરાંબાઈ, નરસિંહ મહેતા, સંત જ્ઞાનેશ્વરજી, સમર્થ રામદાસ, જડભરત વગેરે. આ દેખાતું જગત –કના ફીલ્લાહ–બકા બીલાહ છે. હાંસીલ ખેતી હે બકા, જબ ઉફતમેં ફના હે જાય. બ્રા પ્રાપ્તિ માટે સંસારી જીવનને ત્યાગ કરવું પડે છે. ઈહ ચેલ્વેદીક સત્યમસ્તિ, ન ચેદિતા વેદીનું મહતિ વિનષ્ટિઃ (કેન ૧-૫) અર્થ -જે આ જીવનમાં જ પિતાનું સ્વરૂપ બ્રહા છે તેમ જાણી લીધું તે ઠીક છે, નહીંતર મહાન આફત જન્મમરણની આવી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સંક્ષિપ્ત નિર્વાણપદ ભતૃહરી –હંમેશા સૂર્યોદય થાય છે, તે વ્યાપાર ઘરસંસારમાં કાળનું જવું દેખાતું નથી ને જીવને જન્મ-મરણને ત્રાસ પણ લાગતું નથી, કારણ કે તેણે સંસારરૂપી મેહ મદીશ પીધી છે, તે ગાંડ થઈ ગયું છે, શોદ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. પાંચ વિષયોમાં આયુષ્ય પુરૂ થાય છે, તે જરા વિચારે. માણસને ઘણી વસ્તુઓ જોઈએ છે અને મનને કોઈપણ વિષયમાં તૃપ્તિ નથી. માટે વિચારે. અગ્નિ, ઘી થી કદી ધરાતે નથી, કુટલી ડોલ કદી ભરતી નથી, અને બકરી જેમ પાંચ ઇન્દ્રિય વિષયથી પાછી વળતી નથી. મનક સાધન એક હે, તું કર બ્રા વિચાર સુંદર બ્રહ્મ વિચાર તે, બ્રહ્મ હેત નહિં વાર. જે જન મન દેખત રહે, બ્રહ્મ રૂપ હેઈ જાઈ સદ્દગુરુ સત્ વાત કહે, યામે સંશય નાહી. સર્વ ખલ્લિ બ્રા” આ બધું કેવળ બ્રહ્મ છે. ચેતન પર આખું વિશ્વ વિવર્ત રૂપે દેખાય છે. બ્રહ્મ, સદ્ઘન, ચિદૂઘન ને આનંદઘન છે. પછી આ વિશ્વમાં બીજુ ક્યાં સમાય? અને જે આ દ્રશ્ય દેખાઈ રહ્યું છે તે સ્વપ્ન સદૃશ, ચેતન પર વિવત છે. ઉપનિષદુ - "એક એવા દ્વિતીયં બ્રહ્મ, નેહ નાનાસ્તિ કિંચન”-કેવળ એક બ્રહ્મ જ આંતર બાહા વ્યાપિ રહ્યું છે. તે છેડી મિથ્યા દ્રશ્ય પ્રપંચને સત્ય માની, તેમાંથી સુખ મેળવી શકશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ચાર વાત દ્રઢ કરે – (૧) સંસાર દુઃખરૂપ માને, (૨) સંસાર સ્વપ્ન જેવો માને, (૩) ઈશ્વરની માયા માને અને (૪) આત્માનો તરંગ માને, = વિવત માને. તરપિ જીવનિ, જીવતિ મૃગ પક્ષિણ સઃ જીવતિ મનેયસ્ય, મનને જીવતિ. (કે.વા) ૧-૧૪-૧૧ એક શ્વાસ જે જાત હે, ચૌદ ભુવન કા મેલ; કહનાથા સે કહ દીયા, અબ ક્યા બજાના ઢેલ. યાજ્ઞવલ્કય :આત્મા વ અરે દ્રષ્ટવ્યઃ શ્રોત્રવ્યઃ મંતવ્ય નિદિધ્યાસિતવ્ય કેવળ એક આત્માને જુઓ, સાંભળે ને માની તેનું નદીધ્યાસન કરે. એક તું શ્રવણ જ્ઞાન, પાવક ર્યું દેખીયે; માયા જલ વરસત, વેગે બુજી જાત છે. એક હે મનન જ્ઞાન, બીજલી ન્યુ ઘન મધ્ય; માયા જલ બરસત, તામે ન બુજાત છે. એક ડે નિદિધ્યાસન જ્ઞાન, વડવાનલ જૈસે; પ્રગટ સમુદ્ર માંહી, માયા જલ ખાત છે. એક હે સાક્ષાત્ અનુભવ જ્ઞાન; સુંદર કહત દ્વિત, પ્રપંચ બીલાત છે. સૂર્ય ઉગે છે, પણ તમે પીઠ ફેરવી ઉભા છે તેથી દેખાતું નથી. તેમજ શાસ્ત્ર કહે છે કે તમે ચેતન બ્રા જ છે, છતાં જીવ ભાવ માને છે, તેથી દુઃખી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ સાક્ષી બ્રહ્મ સ્વરૂપ એક, નહિં ભેદ કે ગંધ; રાગ દ્વેષ મતિ કે ધરમ, તમે માનત અંધ. (વિચારસાગર) ગીતાજી – ન જાય તે પ્રીયતે વા કદાચિત, નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂય; અજે નિત્યે શાશ્વતેયં પુરાણે, ન હન્યતે હત્પમાને શરીરે. (ગીતા ૨-૨૦) અર્થ-હું કદી મરતે કે જન્મતે નથી, શરીરના નાશથી નાશ પણ પામતું નથી. હું અજર અમર,નિત્ય અને અનાદીકાળથી છું. આત્મા તે દેહને દછા છે, જેમ ઘટને દા ઘટથી ન્યારે હેય છે તેમ જીવનમાં ચાર લક્ષ્ય રાખે:(૧) જાગ્રતમાં સુષુપ્તિ અનુભવે. (૨) કમળ જેમ આત્મા દેહથી ત્યારે છે, માટે જીવન નિર્મળ અસંગ રાખે. (૩) જગત કેવળ બ્રા પર અધ્યસ્ત છે ને તેથી હું માને. (૪) હું આત્મારૂપે બ્રહ્મ છું તેમ દ્રઢ કરે. ૩ દેહ, ૩ અવસ્થા, પંચકેશ વિગેરેથી હું તદ્દન ન્યારે છું અને શાશ્વત છું. તેથી શું ? તમને પાંચ ઈન્દ્રિયેના ભેગે મળતા હોય, કરડે રૂપીયા પાસે હેય, શરીર તંદુરસ્ત હય, સ્ત્રી, પુત્ર, પરિવાર સારે હોય, પણ જે પોતાનું સ્વરૂપ આત્મા બ્રહ્મ છે તેમ ન જાણ્યું તે કદી તમને શાશ્વત સાચું સુખ મળશે નહિ, ને તમે કશું જાણ્યું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ બ્રહ્મસૂત્ર – બ્રહ્મદષ્ટિ ઉત્કષત” બ્રહ્મદષ્ટિ જ ખરી ઉન્નતિ છે. ને તે જ કર્તવ્ય જીવનમાં છે અને તે જ સવમદષ્ટિ છે. (૪-૧-૫) પ્રણ ધનુ શરારાત્મા બ્રહ્મ તત્ લક્ષ્યમુચ્યતે, અપ્રમત્તેન વેધવ્યું, શરવત્ તન્મયે ભવેત્ . (મુંડક ૨-૨-૪) તમેકં જાનીથ આત્માનં, અન્યા વચ્ચે વિમુંચથ, અમૃતસ્ય એષ સેતુ . (૨-૨-૨૫) અર્થ તમે ફક્ત આત્માને જ જાણે, બાકી બધું છોડે. કારણ કે તે અમૃતને સેતુ છે. મલાહ કરતા ટેર કર, નૌકા ખડી તૈયાર છે, જલદી કરે, આયે ચડો, ચઢતે હી બેડા પાર છે; મલ્લાહ કરતા ટેર, સંસાર સર્વ અસાર છે, સુખરૂપ આતમતત્વ જે, સારકાભી સાર હે; સદ્દગુરુ ચતુર મલાહ છે, વહી સાર તત્વ લખાયગા, રહ ગયા સે રહ ગયા, નહિં પાર જાને પાયગા. મુસાફરી માટે મોટર તપાસે છે, તેમ જ જીવન માટે મન-શરીર તપાસો તે વધારે લાભ થશે. વિનોબાજીઃ-મન જીતે તે જ સાચે સમ્રાટ છે. સત્ય તમને કઈ આપી શકશે નહિ, તે તે તમારે જાતે જ મેળવવું પડશે. જ્ઞાનથી જગત બાધીત થાય છે. પણ નાશ થતું નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ વ=પોતાના આત્માને જાણવાથી નિભય થવાય છે, માટે તે જ જાણે. વસિષ્ઠ મહારાજ કહે છે કે હે રામ! તમે ખૂબ તપ કરે, પૂજા પાઠ કરે, જપ કરે, તીર્થયાત્રા કરે, નગ્ન ફરે, હિમાલયની ઠંડી સહન કરે કે કેવળ પાંદડા ખાઈ જીવે પણ મનના સંકલ્પના ત્યાગ વગર તમને શાંતિ નહિ મળે. તમો આત્મારૂપે બ્રહ્મ જ છે. ચિત્તસ્ય તસ્ય ક્ષયત કેવલાત ચિત પ્રકાશ્યતા એટલે ચિત્ત–મનને બદલે ચિત્ ચૈતન્ય તમે છે, તે સમજે તે જ શાંતિ થશે. મને નિવૃત્તિઃ પરમ શાંતિઃ મનની નિવૃત્તિ તે જ શાંતિ છે. (કાશીપંચક) મનના નાશ માટે સાધન વૈરાગ્ય છે. શ્રી બુદ્ધ, મહાવીરસ્વામી, શંકરાચાર્યજી વિગેરે આ જ વાત પ્રથમ કહે છે. The relaxation of mind is much more important than the concentration of mind. અર્થ મનને એકાગ્ર કરવા કરતાં, હું મન નથી તેમ માની તેને છુટું કરી દેવું તે જ જરૂરી છે. ગેપીનું વસ્ત્રાહરણ બધી ઉપાધિ છેડવી. ઉન્નતિના ચાર પગથિયા - (૧) Abandon all desires-બધી ઈચ્છાઓ છેડો. (૨) Know Atma as Brahma-આત્મા જ બ્રહ્મ છે તેમ જાણે. (૩) Mind will be choiceless-મન ઈચ્છા વિનાનું થશે. Enjoy Perfect happiness-સંપૂર્ણ સ્વરૂપ સુખ ભોગવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ દુષ્ટાન્ત –ભૂલું પડેલું નાનું બાળક રડે છે ને કેવળ પિતાની “બ”ને ગોતે છે. તેને ગમે તે પૂછે ફકત તે એક જ જવાબ આપે છે “મારી બા”. તેમજ તમે પણ કેવળ હું આત્મા બ્રહ્મ છું, માટે કશું કરવાનું નથી તે પાકું કરે. માયા –તદ્દન સત્ય કે તદ્દન અસત્ય નથી, પણ સત્ અસથી વિલક્ષણ છે. અને દેષ બધેડપિપ સર્ષનું પ્રધાનમ્ય કુલવધુવતું ! માયાના દેષ નજરે પડવાથી તે ચાલી જાય છે. માયા આદી અંતમાં નથી પણ ભ્રાંતિ કાળમાં દુઃખ દે છે. Maya is not a perfect positive or perfect negative ignorance-માયા તદ્દન સાચી કે તદ્દન ખોટી નથી. માયા છે છતાં નથી, દષ્ટાંત - - ત્રીકોણ હીરામાં લાલ, પીળ, ભુરે રંગ દેખાય છે છતાં નથી. મેઘધનુષ્યમાં પણ રંગે દેખાય છે છતાં નથી. પતંગીયામાં અગ્નિ દેખાય છે છતાં તેનું શરીર બળતું નથી. છીપમાં રૂપુ, મૃગજળમાં જળ, સીનેમામાં મકાન, બગીચે વિગેરે દેખાય છે છતાં નથી. આકાશમાં ભુરાપણું–ગોળ કડાયા જે આકાર વિ. નથી. તેમજ બ્રહ્મમાં જગત નથી. પણ અધ્યસ્ત છે તેથી લાગે છે. જેમ સ્ફટીકમાં રેસા નથી, છતાં લાગે છે. દર્પણમાં પદાર્થો નથી છતાં લાગે છે. પાણીમાં લાકડી વાંકી ચૂકી લાગે છે પણ સીધી જ છે. આલાતચક્રનું કંકણ રૂપે દેખાવું ખોટું છે. તેમજ મનુષ્ય પોતે આત્મા, બ્રહ્મ હોવા છતાં પિતાને જીવ માને છે તે ભ્રાંતિ છે. અંધકારથી રજજુને બદલે સર્પ દેખાય છે. તેમજ દેહાધ્યાસથી બ્રહ્મ હવા છતાં, આત્મા છવ રૂપે લાગે છે, તે અજ્ઞાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ઉપાય :-Do not try to understand Maya but try to overstand it–માયા, સમજવાની મહેનતકરશે. નહિ. તે સમજાશે નહિ, માટે તેને પડતી મુકો, કેમકે તે તદ્દન સાચી કે તે તદૃન ખાટી નથી. BR રજત સીપ મહિં ભામ્રજીમી, મથા ભાનુકર નારી; જપ મૃષા તહી કાળ, ભ્રમ ન શકઈ કઈ ટાળી. ( શમચરિત્ર માનસ ) સ્વપને ઢાય ભીખારી નૃપ, રંક નાકપતિ હાય; જાગે લાભ ન હાની કછુ, તીમી પ્રપંચ યહ સેાય. ( રામચરિત્ર ) દેખીએ, સુનીચે, ગુનીએ મનમાંહી; માહ સુલ પરમાણ્ય નાહિ. દેખીએ સુનીચે, બુદ્ધિ વિચાર જાહી; સે। સખ વાકલ વિલાસ હૈ, બ્રમ કરી માને આંહિ. અરે ભ્રાંતિસે બાંઝ કી સૃષ્ટિ ફેલી: કીસીસે કભી વે! ન બ્યાહી લઈ હૈ, ન કોઈ કુટી મેં પ્રભુતા લઈ કે; યહાં ભી વહાં ભી સભી ઠાર શૈલી, અરે ભ્રાંતિસે ખીના યંત્ર. ભટ્ટી મસાલે મનાઈ, અહા મદ્ય તીખી સખીકા પીલાઈ; સીયાને દીવાના બના, ફ્ાગ ખેલી, અરે ભ્રાંતિસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ સંક્ષિપ્ત નિર્વાણપદ લીયા શન્યસે હે બના વિશ્વ સાશ. દીખાઈ અવસ્થા ગુણે કા પસારા; વૃથા ચિત્ત ચૈતન્ય કી ગાંઠ ડેલી, અરે ભ્રાંતિસે૦ ઉપનિષદમેં બહુત વિધિ, જગત ઉત્પત્તિ પ્રકાર; અભિપ્રાય તીનકે યહી, ચેતન ભિન્ન અસાર. (વિચાર સાગર ) મેંને માના હકને પિતા કીયા વલે, મેં વર ખાલીક હું મેરે કુનસે ખુદ પેદા હુઆ. કહત હે દેહ માંહી જીવ આઈ મીલી રહ્યો, કહાં દેહ કહાં જીવ વૃથા ચૂક પડ્યો હે; બુડવે તે ડરસે, તરનેક ઉપાય કરે, એસે નહિં જાને એ તે મૃગજળ ભર્યો છે. જેવીકે સાપ માની, સીપ વિષે રૂપે જાની, એરક એર હિ દેખી યુહીં ભ્રમ કર્યો છે, સુંદર કહત યહ એકહી અખંડ બ્રહ્મ, તાહીકે પલટીકે જગત નામ પડ્યો છે. કક દ્રશ્યો દ્વો પદાથી, સ્તઃ પરસ્પર વિલક્ષણ કફ બ્રા દ્રશ્ય માયેતિ, ઈતિ વેદાંત કિંડિમઃ. (નૃસિંહસ્વામી) યથા વ્યક્તિ નીલત્વ, યથા નીર મરુ સ્થલે પુરુષત્વ યથા સ્થાણી, તત્વત જગત્ ચિદાત્મનિ. (અપરોક્ષાનુભૂતિ ) કે પલા , દાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણપદ જેમ આકાશમાં સુરાપણું દેખાય છે, ને મૃગજળમાં જળ દેખાય છે અને હુંઠામાં પુરુષની ભ્રાંતિ થાય છે, તેમજ ચૈતન્ય પર જગત ભ્રાંતિ છે. ૨૪ ભેદ ભ્રમ, કર્તવ્ય ભ્રમ, પુની ભ્રમ સૉંગ વિકાર; બ્રોતર જગત સત્ય ભ્રમ, પાંચે ભ્રમ સુનીવાર. બિંબ પ્રતિષિત લાહીત ટીક, ઘટા કાશ ગુણ ચાર; કનકકુંડલા દ્રષ્ટાંતસે, પાંચે ભ્રમ સુનીવાર. જીવ, જગત, ને ઇશ્વર કલ્પના છે, કેવળ એક બ્રહ્મ પર સઘળુ* વિવત છે. હું યદ્યપિ આભાસમ, અહં' બ્રહ્મ યહુ જ્ઞાન; તથાપિ સે। કુટસ્થક, લહે આપ અભિમાન, (વિચાર સાગર ૪-૧૧૨) બાદલ દાડે જાતે હૈ, દાડતીખે ચ', દેહ સંગાથે આતમા, ચલત કર્હુત મતીમદ પડ઼ે વિકાર છે દેહના, તુ તેથી અવિકાર; સાક્ષીરૂપે આતમા, તેજ જ્ઞાન સુખ સાર. જેમ તેમ કરીને સમન્યે મમ, શું હું ચેતન કે ચમ', આવું વિચારવું પ્રથમ જને, પછી રહેવુ ઘરે કે જાવું વને. ઉમા કહે મેં, અનુભવ અપના; સત હરી ભજન, જગત સબ સપના. કોટી વર્ષનું સ્વપ્ન પણુ, જાગ્રત થતાં દૂર થાય; તેમ નિભાવ અનાદિના, જ્ઞાન થતાં દૂર થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ષડ્ વિકાર છે દેઢુના, તું તેથી અવિકાર, સાક્ષી રૂપે આતમા, તે જ જ્ઞાન સુખ સાર. દેહાધ્યાસ કાઢવેતે, ડાબે હાથે લખવાની ટેવ, જમણા હાથે ટેવ પાડવા જેવું જરા અઘરૂ લાગે છે જેમ તેમ કરીને સમજવા મ, શું હું ચેતન કે ચ આવુ' વિચારવુ' પ્રથમ જને, પછી રહેવુ ઘરે કે જવુ' વને. જેમ ભેાજન પછી ભુખ રહેતી નથી, તેમ જ જ્ઞાન સાચું થાય તા દેહાધ્યાસ રહેતા નથી. ૫ વેદાંત :-જગતના નાશ ઇચ્છતું નથી, પણ ખાધીતાનુવૃત્તિ રાખવાનું કહે છે. સ્વપ્ના સકળ સંસાર છે, સ્વપ્ના તીને લાક; સુદર જાગ્યા સ્વપ્ન તે, તખ સખ જાણ્યા ફેક. જાગ્રત સકળ સ’સારે, જાગ્રત તીના લેક, સુંદર જાગ્યા બ્રહ્મ મે, તખ સખ જાન્યા ફાક. દેહાધ્યાસ તે ભુતના વળગાડ કાઢવા જેવું અઘરૂ' કામ છે. સર્વ ન દે વા સુ ૨ મ ત્ય* તિ ય ક્, ન સ્ત્રી ન ઢા ન પુમાર્ ન તુ; નાય. ગુરુ: કર્મ, ન સન્ના ચાસન, નિષેધ શેષો જયતાદ શેષ:. (ભાગવત ૮–૩-૨૪) અર્થ :-તે બ્રહ્મા, દેવ અસુર, માણસ, પશુ પ ́ખી, સ્ત્રી, ષ', પુરુષ કે કોઈ જંતુ નથી. તેમ જ તેમાં કેઇ ગુણ ક્રમ નથી. પણ સત્ સત્થી વિલક્ષણ છે, ના, ના કરતા બાકી રહે તેવુ' બ્રહ્મ છે. તેની ગજરાજ પ્રાથના કરે છે. ભાગવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ યણના િસુજતે ગુહ્યતે ચ, યથા પૃથિવ્યાં ઔષધયઃ સંભવન્તિ; યથા સત પુરુષાત્ કેશ લેમાન, તથા અક્ષરાત સંભવતીહ વિશ્વમ, અહ એવાસ મેવા, નાન્યત્ યત સત્ અસત્ પરમક પશ્ચાત્ અહં યદ્દ એતદ્ ચ, ઝવશિષ્યતે સે મ્યહમ (ભાગવત ૨-૯-૩૨) અથ:–જ્યારે પ્રથમ કંઈ ન હતું તે વખતે હું જ પ્રથમ હતું, તે વખતે સત્ અસત્ કંઈ ન હતું. પાછળ પણ હું જ છું અને બાકી રહેતું તત્વ પણ છેવટ હું જ છું. માયાનું સ્વરૂપ – ગતેડથ યત પ્રતીત, ન પ્રતીત ચાત્મનિ; તદુ વિદ્યાત્ આત્મને માયાં, યથા ભાસે યથા તમઃ (ભાગવત ૨-૯-૩૩) અર્થ -આત્મા પર આ જગત તે પદાર્થ વગરની પ્રતિતી છે તેને માયા કહે છે. જે વાસ્તવિક નથી, છતાં અનિર્વચનીય છે. જેમ નેત્ર દેષથી એકને બદલે બે ચંદ્ર દેખાય છે તેમ જ માયા છે. એકદેવઃ સર્વભૂતેષુ ગૂઢા, સર્વવ્યાપિ સર્વ ભૂતાંતરાત્મા; કમાવક્ષઃ સર્વભૂતાધિવાસ, સાક્ષી ચેતા કેવલે નિર્ગુણી. (તાવેતર ૬-૧૧) ' અર્થ એક જ ચેતન તત્વ સર્વમાં ગૂઢ રીતે વ્યાપી રહ્યું છે ને જે સર્વ ભૂતેને અંતરાત્મા છે. કર્મસાક્ષી ચેતન કેવળ, તે નિર્ગુણ બ્રહ્મ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ Rછે. બ્રહ્મ - વ્યાપક ચેતન આકાશ જેમ છે. આત્મા-શરીર પૂરતું જ ચેતન તત્વ છે. ઇશ્વર – માયા+ચેતન જે જગત નીયંતા છે. જીવ-અવિદ્યા+ચેતન જે શરીર નીયંતા છે. અધ્યારેય અપવાદાભ્યાં, નિષ્પાંચં પ્રપંચ શિષ્યાણાં સિવર્થતત્વ કપિત ક્રમા. શિવેના બોધ માટે પ્રથમ ઈશ્વર જગત બનાવે છે તે આરેપ કરીને પછી જગતને અપવાદ કરવામાં આવે છે. ભાભે કહે ભટકીશમાં, ને બળી જેને માંહી; સમજીને સૂઈ રહે તે, કરવું નથી કાંઈ. જેઠા, જેઠા, મેલ સંકલ્પ હેઠા, તે પહોંચાડી દઉં ઠેઠા. જ્ઞાનેશ્વર મહારાજ -આ સંસાર તરવાને નથી પશુસંશયસાગર તરવાને છે. મીરાંબાઈ :-- ભવસાગર મેરે સુખ ગયે હૈ ફીકર નહિં અબ તરનનકી. મેહે. પંડિત પિતાંબરદાસજી (વિચાર ચંદ્રોદય): શુદ્ધ બ્રહ્મ વિષે, અનાદિ કપિત પ્રકૃતિ છે તેને બ્રહ્મ સાથે અનાદિ કપિત તાદામ્ય સંબંધ છે. તેથી, કલ્પિત ઈશ્વરે કપિત જીવના, કપિત કર્મથી, કલ્પિત સૃષ્ટિ રચી. આકાર અનુતં વિદ્ધિ, નિરાકાર તુ નિશ્ચલમ; એતદ્ તત્વ ઉપદેશેન, ન પૂનાવ સંભવઃ (અષ્ટાવક્ર ગીતા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ -આકાર હંમેશા નાશવંત વાતુને હોય છે. બ્રહ્મ તે નીરાકાર છે. ફક્ત આટલા જ ઉપદેશથી તમારે પૂનર્જન્મ થશે નહિ. | વેદાંતીઓ જગતને સ્વપ્ન સમાન માને છે અને ચેતનનું વિવર્ત માને છે. ઉમા કહુ મેં, અનુભવ અપના સત હરી ભજન, જગત સબ સપના. સપને હેય ભીખારી નૃપ, રંક નાકપતી હોય, જાગે લાભ ન હાની કહ્યું, તીખી પ્રપંચ યહ સેય. (રામ ચરિત્ર) યદું અજ્ઞાનતે ભાતિ વિશ્વ સમસ્ત, વિનણં ચ સો યાત્મ પ્રબંધે, મને વાગતીત, વિશુદ્ધ વિમુક્ત, પર બ્રહ્મ નિત્ય તહેવાહમમિ. (વિજ્ઞાન નૌકા) અર્થ -અજ્ઞાનતાથી જ આ સમસ્ત વિશ્વ ભાસી રહ્યું છે. ને આત્મજ્ઞાન થતાં તુરત જ તેને બાધ થઈ જાય છે. પરમાત્મા– આત્મા તે, મન વાણીથી પર છે વિશુદ્ધ છે ને મુક્ત છે, તે પરબ્રહ્મ પરમાત્મા હું જ છું. થવ નિ નીલત્વ, યથા ન મરૂ સ્થલે; પરૂષત્વ યથા સ્થાણે, તદૃવત્ વિશ્વ ચિદાત્મનિ. (અપરોક્ષાનુભુતી) અર્થ -જેમ આકાશમાં ભુરાપણુ દેખાય છે ને મૃગજળમાં જળ દેખાય છે અને ઝાડના હુંઠામાં પુરુષ દેખાય છે, તેમજ કેવળ એક ચૈતન્ય પર આ સમસ્ત વિશ્વ દેખાઈ રહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ સૃષ્ટિ ઉત્પત્તિ – (ભેલાબામા ) બીના યંત્ર ભટ્ટી મસાલે બનાઈ, અહા મા તીખી સબીકો પીલાઈ; શયાને દીવાના બના, ફાગ ખેલી, અરે ભ્રાંતિસે બાંઝકી સૃષ્ટિ ફેલી. સુષ્ટિ મૂળમાં નથી. છતાં દેખાય છે, તેનાથી વ્યવહાર થાય છે; સાચા જેવી લાગે છે, પણ સિદ્ધાંત લગાડે ત્યારે બેટી પડે છે માટે બેટી છે. (વામી માધવતીર્થજી) સુરદાસજી – કૃષ્ણને કૈસી હેરી મચાઈ, અચરજ લખીયે ન જાઈ, અસત્ સત્ કર દીખલાઈ. કૃષ્ણને મત્તઃ પરતર નાન્યત, કિંચિદતિ ધનંજય; મયિ સર્વમિદ પ્રેત, સૂત્રે મણિ ગણા ઈવ. (ગીતા ૭-૭) અર્થ-હે ધનંજય! મારાથી બીજું કંઈ પણ જગતમાં નથી. જેમ માળાના મણકામાં દોરો પરોવાએલ છે તેમ જ સર્વમાં હું છું. પિલ નીકાલે જગતક સુષુપ્તિ અવસ્થા માંહી, નામરૂપ સંસારકી જહાં ગંધ કચ્છ નાહિ; જહુ ગંધ કચ્છ નાહિ, વર્ણાશ્રમ ભ્રમ ત્રાટી, વૈશ કહું ના રહી કીસી મનકી પરીપાટી; કહે ગીરધર કવિરાય આતમા એક અડેલ, તા બીને ઓર પ્રપંચ, સબકો કાઢ્યો પોલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ હo સંક્ષિપ્ત નિર્વાણપદ્ધ ચિદુ વિલાસ પ્રપંચ યહ, ચિત્ વિવર્ત ચિદૂરૂપ, ઐસી જાકી દષ્ટ , વિદ્વાન અનુપ; સે વિદ્વાન અનુપ, મહા જ્ઞાની તત્વદશી, નિજ આત્મ વ્યતિરેક, વાર્તા સુજેન કરસી; કહે ગીરધર કવિરાય, વિવેકી ત્યાગે જીદુ, કીન સંગ કરે વિવાદ, દેખે ત્યે ચિદુ. નારદજીને ૧૯ વિદ્યા આવડતી હતી, છતાં શેક રહેતો હતું. તેથી તેણે સનસ્કુમાર પાસેથી ભુમાવિદ્યા-બ્રહ્મવિદ્યા શિખી અને શાંતિ પામ્યા. અલખ લખનેકી અટપટી બાતે, સુનકર મન ચકરાતા, અલખ નિરંજન ઘટકે ભીતર, મન બહેર ભટકાતા; ઘરકી ગાદી છોડ મુરખ નર, જહાં તહાં ઠુકરાતા, અહં ભાવ માટે તબ, આપ અલખ લખપાતા. કહા સુના સબ ઝાડ મુડકે, મેંકી આંખ મીટા, પ્યારે આપણી હે, કાહે જગ ભરમાવે. ફના ફલ્લાહ, બકા બીલલાહ, હાંસીલ હોતી હે બકા; જબ ઉતમેં ફના હો જાય. અર્થ-જ્યારે સર્વ નાશ પામે છે ત્યારે જ છેવટનું તત્વ સમજાય છે. “દુ દ્રષ્ટ તદ્ નષ્ટમ” જે દેખાય તે ખાટું-ઝાડ દેખાય મૂળ ન દેખાય, મકાન દેખાય પણ પાયે ન દેખાય તેમજ જગત દેખાય પણ બ્રહ્મ ન દેખાય. જીવ તથા ઈશ્વરનું અધિષ્ઠાન બ્રા છે-તે સમજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ આત્મચેતન, બ્રહ્મચેતન જેવાની વસ્તુ નથી પણ અનુભવવાનું છે. હું આત્મા બ્રહ્મ છું. તેથી શરીરની પરિક્ષા ન લેવાય-ચેતન કેઈ ઈદ્રિયને વિષય બનતું નથી. તે વ્યાપક ને નિત્ય છે. મોક્ષ=મુક્તિ. શેમાંથી ? “અજ્ઞાનમાંથી–દેહાધ્યાસ છેડે તે મુક્તિ.” મોક્ષઃ ન નિઝતિ આકાશે, ન પાતાલે ન ભૂતલે; અજ્ઞાન હૃદય ગ્રંથી નાશ, મેક્ષ ઈતિ મૃતઃ. મોક્ષ, અજ્ઞાન જવું તેને કહે છે. દેહાધ્યાસ, જીવ ભાવ કાઢે. પ્રથમ સંક૯પને ત્યાગ કરી, બીજો ઉઠવા ન દઈએ; વચમાં નિર્વિકપ દશાને, અનુભવ લેતા રહીએ. Attain th UTMOST in pessivity- ilahi બ્રહ્મ મેળવે. જેમ તેમ કરીને સમજ મર્મ, શું હું ચેતન કે ચમ? આવું વિચારવુ પ્રથમ જને, પછી રહેવું ઘરે કે જવું વને. (અખા ભગત) અત્યંત આવશ્ય વસ્તુ ઈશ્વર પાસે જ બનાવી છે - તદૃન નાના બાળક માટે દુધ-માતાના સ્તનમાં. મનુષ્ય જીવન માટે હવા–સર્વત્ર. બ્રહ્મ જાણ તે–તમે પોતે જ છે. તમે આત્મા રૂપે બ્રહ્મ છે. માટે પિતાની પરિછીન્નતા ન માને. અને ઈશ્વરની અન્યતા ન માને ને જગતની સત્યતા ન માને. ભુતકાળ ભૂલી જાવ, ભવિષ્યના કીહલા ન બાંધે, પણ વર્તમાનમાં તમે બ્રહ્મ છે જ તેમ શાસ્ત્ર પર વિશ્વાસ રાખે. ભવિષ્ય નાનુ સંઘરે, અતીત નાનું અતિ વર્તમાન નિવસ્તુ, અસંગે નાતિ વતે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ર Mother (Pondichary) says : In peace e scilance, the Eternal manifests, Allow nothing to disturb & the Eternal is there. Wait & see, do not keep too much anxiety for thee as anxiety becomes the vail of Him. Have perfect calmness & the Eternal is there. No haste, no effort for Him. This is the best meditation of the world. સક્ષિપ્ત નિર્વાણપદ અર્થ :-શાંતિમાં જ બ્રહ્મને શેાધા, કઈ પણ પ્રયત્ન ન કરો કેમકે તે વ્યાપક છે, માટે કેવળ રાહે જુએ, ચિંતા ન કરો અને તમે જ બ્રહ્મ છે તેમ જરૂર સમજાશે. તેને માટે કઈ પણ પ્રયત્ન કરવા તે જ તેની આડચ બનશે. બધા ધ્યાન, બધી પ્રાથના કરતાં, તમા છે જ તે ઉત્તમ અને સહેલા ઉપાય છે. ભાગવત :— વદન્તિ તત્વ વિદુઃ તત્વ', યજ્ જ્ઞાન' અદ્રેયમ; પ્રતિ પરમાત્મતિ, ભગાનિતિ શબ્દતે. (૧-૨-૧૧) એકનુ જ્ઞાન છે તેને જ અથ :-તત્વજ્ઞાનીઓ, જે અદ્વૈત બ્રહ્મા-પરમાત્મા કે ભગવાન કહે છે. યંત્ર હંમે સદસદ્ગુપે, પ્રતિષિદ્ધે સ્વસ'વિદા; અવિદ્યા આત્મનિ કૃતે, ઇતિ તદ્ બ્રહ્મ દર્શનમ્ . (૧-૩-૩૩) અથ :-અવિદ્યાવડે આત્મામાં આરાપીત થએલા, આ સ્થૂળ-સૂક્ષ્મ શરીરા, શ્રવણ-મનન અને સમ્યજ્ઞાનથી જ્યારે દૂર થાય છે ત્યારે જીવ માત્ર જ્ઞાનસ્વરૂપ બ્રહ્મ બની રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ત્યાં આત્માન પરંમવા, પરમાત્માન એવ ચ આત્મા પુનર્બહિસ્ય, અહો આશ જનતા અજ્ઞતા. (ભાગવત ૧૦-૧૪-૨૭) અર્થ :-કેવળ આત્મા તે જ પરમાત્મા છે છતાં તેને બહાર શે તે અજ્ઞાની માણસની અજ્ઞાનતા બતાવે છે. અસ્તિ બ્રતિ ચેદ વેદ, પરોક્ષજ્ઞાન મુતે, અહં બ્રહ્મતિ ચેદ વેદ, સાક્ષાત્કાર સ ઉચ્યતે. (પંચદશી ૫-૧૬) અર્થ -બ્રહ્મ છે તે પરોક્ષજ્ઞાન કહેવાય છે, પણ તે બ્રહ્મ હું છું તેમ જાણવું તેને જ સાક્ષાત્કાર કહે છે. અસ્તિ બ્રહ્મ પરોક્ષ , અહં બ્રહ્મ અપરોક્ષ. (વિચાર સાગર ) પ્રશાંત સર્વ સંકલ્પા, યા શીલાવત્ અવસ્થિતિ, જાગ્રત નિદ્રા વિનિમુક્તા, સા સ્વરૂપ સ્થિતિઃ. (પંચદશી પ-૨૭) અર્થ-જ્યારે મનના બધા સંક૯પ શાંત થાય છે, અને પત્થર જેવી અવસ્થા થાય છે ત્યારે જાગ્રત નીદ્રા હોતી નથી તે જ સ્વરૂપસ્થિતિ છે. ન અતં સાધયામિ, કિંતુ દ્વત પ્રતિ નિષેધયામિ. (ભામતીસૂત્ર) અર્થ:-કેવળ તને જ નિષેધ કરે તે જ અદ્વૈત બ્રહ્મની અમારી ઉપાસના છે. અજ્ઞાન હટા, તમે પૂર્ણ બ્રહ્મ છે જ. દુઃખનું જવું તે જ સુખ કહેવાય છે. કપડાંને મેલ જાય તે જ જેને સાફ કર્યું ધાર્યું કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સંક્ષિપ્ત નિર્વાણપદ યસ્ય ચિત્ત' નિવિષય, હૃદય. યસ્ય ચ શીતલમ્ ; તસ્ય મિત્ર' જગત્ સવ, તસ્ય મુક્તિકર સ્થિતા. ( ઉડીયાબાબા ) અથ :-જેનું ચિત્ત-મન ઇચ્છા તેનુ' જ જગત મિત્ર છે ને તેની મુક્તિ આત્મા વા અરે દ્રવ્યઃ શ્રોતવ્ય: મતવ્યઃ નિદિધ્યાસિતવ્યઃ । વગરનું ને શાંત છે, તેના હાથમાં જ છે. ( બૃહદ્યાજ્ઞવલ્કય ) અથ : કેવળ આત્મા જ શ્રવણ, મનન ને અનુભવ કરવા લાયક છે અને બીજા પ્રયત્ન છેડા. આ સાક્ષાત્કાર કરવાની વૃત્તિ, તે નીંગઢ ગાંઠ=Gordion Knot છે. તેને કાપી નાખા. તે ખુલી શકશે નહિ. Self awareness, સ્ત્ર જાગૃતિ તે જ મેક્ષ છે. બાકી બધુ' છેડા, ટાઢું ઉત્તુ મળે નહિ, ને મળે તાએ તા; એ એને મેળ કેમ ખાય, અખા એ સમજણુ વિનાના ઘા. લહરી હુઢ નીરા, કપડા હું સુત; જીવ હુંઢે બ્રહ્મા, ચે તીના ઉનકે ત'. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાગ દ્વેષકા ખાઇએ, ખાજીએ પદ નિર્વાણ; નાનક યહુ માગ કઠીન હૈ, કોઈ કોઈ ગુરુમુખ જાણુ. સબકે ઘરમેં' કુપ હે, સબ કુમે નીર; કાંઠે બેઠા મરી રહે, પ્યાસા સકલ શરીર. જગ ભૂખા કાઈ નહિ, સખકી શુઠડી લાલ; ગાંઠ છેડત જાનત નહિ', યાતે હાત કંગાલ. મનના દ્રષ્ટા બના, મનેાનાશ થશે જ, ને શાંતિ મળશે જ. www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ - અજ્ઞાન નિવૃત્તિ તે જ મોક્ષ છે, આત્મા સ્વયમેવ તમો પિતે જ છો. જગતમાં રાગ દ્વેષ છોડી, સાક્ષીભાવથી રહે, શાંતિ મળશે જ. સદ્યોભિવ્યંજતે મે, જ્ઞાનાજ્ઞાન ઘાતિના નિત્ય કુટસ્થ શુદ્ધાત્મ, વરુપતાતુ ન કર્મ જ, મહાત્મા મંગલદાસજી ( વી. વી પ૭) મોક્ષ જ્ઞાન જન્ય નથી, જ્ઞાનથી કેવળ અજ્ઞાનની નિવૃતિ થાય છે અને આત્મા સ્વયમેવ પ્રગટ થાય છે. કેમકે, છે જ. | = આઈ = હું બ્રહ્મ. દરેક પિતાને હું જ કહે છે. પણ Eye = આઈ = આંખ તે કીમતી છે. પણ જ્ઞાનેન્દ્રિય છે ને શરીરને ભાગ છે. નાશવંત છે. અણુ દેવાઃ મનુષાણ, દિવિ દેવતા મનિષિણમ; મંદાનાં કાષ્ટ લેહેવુ, બુદ્ધસ્ય આત્મનિ દેવ તે. અર્થ :-સામાન્ય માણસે, સમુદ્ર, ગંગા, જમનાને દેવરૂપ માને છે, બુદ્ધિશાળી–આકાશમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશદેવ દેવતા માને છે, પણ મંદબુદ્ધિના લેકે, લેહ, કાષ્ટ, પાષાણની મૂર્તિમાં ઈશ્વર માને છે. પણ બુદ્ધિશાળી જ્ઞાની માણુ, પિતાના આત્માને જ દેવ બ્રહ્મ તરીકે માને છે. ષટુ શાસ્ત્રના જુજવા મતા, ને જે તેણે ખાધી ખતા; અખો કહે એ અંધારે કુ, ને ઝગડે પતાવી કેઈન મુ. ઈશ્વર યહાં ઈશ્વર વહાં, ઈશ્વર, સીવા નહિ અન્ય હે; સર્વત્ર હિ પરિપૂર્ણ અશ્રુત, એક દેવ અનન્ય છે. ઐસા જીસે હે બેધ, જીસકા એક હી સીદ્ધાંત હે; આશા જગત કી છેડકર, હેતા તુરત હી શાંત હે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ – તુ રાજન મરિષ્યતિ, પશુ બુદ્ધિ ઈમાં જહિ ન જાતઃ પ્રા) ભૂતેદ્ય, દેહવત વં ન નક્ષતિ. (ભાગવત ૧૨-૫-૨) અહં બ્રહ્મ પર ધામ, બ્રહ્માસું પરમં ‘પદં; એવં સમીક્ષન આત્માન, આત્માનાધાય નિષ્કલમ્ (૧૨-૫-૧૨) ભગવન તક્ષકાદિ, મૃત્યુ ન બિલેમહં; પ્રવિઠો બ્રહ્મ નિર્વાણું, અભયં દર્શિત્વ ત્વયા. (૧૨-૬-૫) અજ્ઞાન નિરસ્તે મે, જ્ઞાન વિજ્ઞાન નિયા ભાવતાદર્શિત ક્ષેમ, પરં ભાગવતઃ પદમ (૧૨-૬-૭) સર્વ વેદાંત સારં યત, બ્રહ્માત્મક લક્ષણે; વસ્તુ અદ્વિતીય, તત્તિર્ણ, કૈવલ્ય એક પ્રયજનમ (૧૨-૧૩-૧૨) અર્થ:-શુકદેવજી કહે છે કે, હે રાજા પરિક્ષીત! તું મરીશ તેવી તારી પશુબુદ્ધિ છેડ, તું તે આત્મારામ છે, બ્રહ્મ છે તેવી નીષ્ઠા કર. પરીક્ષીત –ભગવન! હવે હું તક્ષક નાગથી કે મૃત્યુથી બીતે નથી, કેમકે તમેએ મને આત્મજ્ઞાન આપી નિર્ણય બનાવ્યું છે. સર્વ વેદાંતને સાર એ છે કે બ્રા ને આત્મા એક જ છે, તે જ ખરૂ પરમ ભાગવતજ્ઞાન છે. જ્ઞાની માણસ મન, વચન ને કમ એક જ રીતે રાખે છે જ્યારે અજ્ઞાની માણસની વાણ, મન ને કર્મ જુદા જુદા હોય છે તેથી તેને દુઃખ મળે છે. જગતમાં સૃષ્ટિ દ્રષ્ટિવાદ ચાલે છે. સૃષ્ટિ જોઈ, ભગવાને તે બનાવી છે તેમ માને છે. આપણા ધર્મશાસ્ત્રો પ્રથમ દ્રશ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ જગતને વિચાર કરી સમજાવે છે. પણ ખરી રીતે તે દ્રષ્ટિ સૃષ્ટિવાદ સાચે છે.-જીવ ભાવમાં દુઃખ રહેશે, જ્યારે દ્રષ્ટિ સૃષ્ટિવાદમાં -ભાવના પ્રમાણે બધુ જણાય છે. ને સમજણ આવતાં સુખ થાય છે. દ્રષ્ટિ સૃષ્ટિવાદ=વિવર્તવાદ, અજાતિવાદ છે. બધું જગત, બ્રહ્મ પર અધ્યરત છે. આ જ દર્શનને મહિમા છે પણ વિચાર કર્યા વિના સમજાશે નહિ. થડા દ્રષ્ટાંતે જોઈએ: કણા સે દ્રષ્ટિ ભઈ દ્રષ્ટિ સૃષ્ટિ જાન; દ્રષ્ટિ બીન દ્રષ્ટા લખે, યહી પૂર્ણ હે જ્ઞાન. દ્રષ્ટિ સૃષ્ટિવાદના નિયમો – (૧) તમામ પદાર્થો સાક્ષી ભાસ્ય છે. કારણ કે અવિદ્યાનું કાર્ય છે. (૨) જ્ઞાન, ને, રેય એક સાથે જ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે. (૩) દ્રષ્ટિ પડે ત્યારે જ સૃષ્ટિ છે. નહિ તે નથી જ. જ્ઞાન નથી તે પદાર્થ પણ નથી. (૪) સંકલ્પ જે, ભાવના જેવી, તેવું જ દર્શન થાય છે. . (૫) પારમાર્થિક ને પ્રતિભાસિક બે જ સત્તા છે. વ્યવહારિક સત્તા પ્રતિભાસિકને ભેદ છે. (૬) જીવ ભાવ થવાના ૬ કારણે છે:-દેશ, કાળ, મમત્વ, સબંધ, અહંકાર ને પદાર્થથી થાય છે. જગત-દેખાતી સુષ્ટિ, તે કેવળ ચેતનનું વિવ' છે, ને માયાનું પરિણામ છે. “બ્રહ્મ સત્ય જગત મીથ્યા છે.” દેશ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ કાળ, વસ્તુ વિવત છે =જે હોય તેને બદલે બીજુ દેખાય છે. દેરડીમાં સર્ષ, ડુંડામાં પુરુષ, છીપમાં રૂપુ ને સ્ફટીકમાં રેસા દેખાય છે. જો કે નથી છતાં દેખાય છે. પ્રકાશ-અંધકાર, જડ-ચેતન, ખલ–સજન વિ. બે નથી, છતાં બે દેખાય છે. ખલ સજજન દે જગતમેં, તીન કી હૈ યહ રીત; ભર્યું સુચી કે અગ્ર ભાગ, પૃષ્ઠ ભાગ હે મીત. પૃષ્ટ ભાગ હે મીત, એક તે છીદ્ર કરી હે; દુસર તાહી આચ્છાદત, તતક્ષણ ગુણ કરી ભરી હે. કહે ગીરધર કવીરાય, આતમા એક હી અમલ; નીજ માયા કરી બની રહ્યો, સેઈ સજજન ખલ. સમુદ્ર ને તરંગ, શબ્દ ને શક્તિ, તેમ જ બ્રા ને માયા એક જ છે. માટી ને ઘટ, દેરા ને કાપડ એક જ છે, બ્રહ્મ તે નિર્વિકાર ને એક જ છે. માયા કેવળ કલ્પના છે. સિદ્ધાંત લગાડતા ઉડી જાય છે માટે ખેટી છે. દ્રષ્ટિ સૃષ્ટિવાદના થોડાંક દ્રષ્ટાંતો : પ્રથમ દ્રષ્ટિ સૃષ્ટિવાદ સમજવા થડા પ્રશ્નો વિચાર - (૧) સૂર્ય, ચંદ્ર, આકાશ, વાયુ (જગત) કેમ ને કે ઉત્પન્ન કર્યા? જે થયા હોય તે કેણે બનાવ્યા તે કેઈએ જોયા નથી. ઈશ્વરે બનાવ્યા તેમ કહો તે તે પૂર્ણ છે. શા માટે બનાવે? શું કારણ છે? જગ્યા ક્યાં છે? શું સાધન છે? કેમકે દેવસ્ય એક સ્વભાવઃ આપ્ત કામચ કા સ્પૃહા ? ઇશ્વર પૂર્ણ કામ છે તે તેને ઈચ્છા હતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ન કિંચિત્ જાયતે જીવે, સંભવે યસ્ય ન વિદ્યતે, એતદ્ તદ્ ઉત્તમ સત્ય, યત્ર કિંચિત્ ન જાયતે. (માંડૂક્ય કારીકા ૩-૫૬ અને ૪-૭૧) (૨) જીવ પિતાને, તેના જન્મની ખબર નથી, માતા બેટી તારીખ આપે તે પણ જીવ તેને સાચું માને છે. ચેતન પ્રથમ બુદ્ધિમાં પ્રતીબીંબીત ક્યારે થયે-તે ખબર નથી. (૩) સી, બાળક, પુરુષ દરેકને એક સરખું જગત લાગતું નથી, પણ વૃત્તિ પ્રમાણે જુદું જુદું દેખાય છે અને વૃત્તિ બદલાતા જગત બદલાય છે. સુખી કે દુખી બને છે. રીઓને ઘરેણા, સેનું બહુ ગમે છે. લુગડા રંગીન ગમે છે, બાળકોને રમકડા તથા ખાવાનું ગમે છે, મોટા માણસેને પૈસા, ભક્તને ભગવાન અને જ્ઞાનીને જ્ઞાન ગમે છે. (૪) પશુ પક્ષીઓ, જગત ઉત્પત્તિને વિચાર જ કરતા નથી. (૫) જ્ઞાની પણ બેટા જગતને, જીવને, ઈશ્વરને, કર્મ કે ધર્મને વિચાર કરતા જ નથી. કે (૬) જગત, જેનાર જે કોઈ ન હોય તે જગત બન્યું છે તેમ કણ કહે? (૭) જેનાર જ, પિતાની દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ માને છે. પણ પ્રથમ તેને પિતાની જ ખબર પડતી નથી. (૮) નિદ્રામાં, મૂછમાં, નીશામાં કે કલેરફેર્મમાં, સતિમાં ને સમાધિમાં મન નથી તે જગત નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્માણપદ (૯) વ્રતમાં જીવ, પાતાના જ્ઞાન પ્રમાણે, વાસના પ્રમાણે, મન જ જગત ખડુ' કરે છે, ને મનના નાશથી બધુ નાશ પામે છે. X* (૧૦) જગત તે, જીવની જાગ્રત અવસ્થાને સ્થાન ધમ છે. (૧૧) જગત દરેકને એક સરખું કેમ લાગતુ નથી, પ્રથમ પેાતાનું જ્ઞાન તપાસો કે તે સાચુ છે કે ખાટુ ? જગત વિષે કેટલીક માન્યતા ( ખ્યાતિ ) : ૧. અસત્ ખ્યાતિ-જગત બન્યું નથી, તેમ બુદ્ધ તથા શૂન્યવાદીઓ માને છે. ૨. અન્યથાખ્યાતિ-નૈયાયિકા, કણાદ, ગૌત્તમ માને છે. ૩. ખ્યાતિ-પ્રભાકર વિ. મીમાંસકે, કપીલ વિગેર જગતને સત્ અસત્ માને છે. ૪. આત્મ ખ્યાતિ-ક્ષણિક વિજ્ઞાનવાદીઓ, મુદ્દો માને છે. ૫. અનિવ ચનીય ખ્યાતિ-વેદાંતીએ માને છે. દૃષ્ટિકાળે જ સૃષ્ટિની ઉત્પત્તિ છે. વિચાર કરતાંની સાથે જ થાય છે નહિં તે નથી જ. આને માટે કારણ- તેજ છે. તાત્કાલિક મન જ બધું બનાવી લે છે. સિનેમા તેજથી ચાલે છે. સ્વપ્ન પશુ તેજસ દેવથી થાય છે. મૃગજળ પણ તેજથી મને છે. મેઘ ધનુષ્યના રંગે ને બધે વ્યવહાર પ્રકાશથી જ થાય છે. જીવ ઉત્પન્ન થવામાં પૂર્વ કાણુ કેઈ જડશે નહિં, તાત્કાલીક જ ઉભું થાય છે. દૃષ્ટાંત :-મેલ ને તેલથી જી-માંકડ થાય છે, ગધેડાના સૂત્ર ને ભેંશના છાણુથી વીંછી ઉત્પન્ન થાય છે, દારૂમાં આવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ દ્રાક્ષાસવ, કુમાયંસવ વિગેરેમાં ખટાશથી જીવાત થાય છે, ઢકળામાં જીવાતથી જ ખટાશ આવે છે, ડબલરોટી, બિસ્કીટમાં પણ તેમજ છે. સાર -ચેતન જ જગતનું નિમિત્ત તથા ઉપાદાન કારણ છે. એમીબા જીવની ઉત્પત્તિ કર્મથી નથી. જેમ કળીઓ પિતે જાળાનું નિમીત્ત તથા ઉપાદાન રૂપ કારણ છે. તેમ ચેતન પણ જગતનું નિમીત્ત તથા ઉપાદાન કારણ છે. જગત ઉત્પત્તિ માટે - અનાદિ કારણે (પદાર્થ) માનવા તે ગૌરવ દોષ છે અને એ જ કારણે (ચેતન + માયા) માનવા તે લાઘવ દેષ છે. દ્રષ્ટા -કળ પીતાને મને લાગે છે, પણ બાળકને મેટ લાગે છે. માટે દર્શન, વિચાર, સૌના સરખા નથી. સોનુ સાધુને ગમતું નથી, સ્ત્રીઓને ખુબ ગમે છે. દિવસે પદાર્થો સ્થિર લાગે છે તે બ્રાંતિ છે, દરેક પદાર્થ દરેક ક્ષણે બદલાયા જ કરે છે. કેવળ એક ચેતન જ જેમનું તેમ અવીકારી છે. શરીર રેજ વધે છે પણ તેની ખબર પડતી નથી. ઘડીઆળને Time place=કાળને કટકે કહે છે. દેશ કાળ બેટા છે છતાં સાચા માની માણસે વ્યવહાર કરે છે. દુઃખમાં સમય લાંબે લાગે છે ને સુખમાં ટુંક લાગે છે. યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ, દ્રષ્ટિ એવ સૃષ્ટિ: દ્રષ્ટિ કાળમાં જ સૃષ્ટિ છે, દ્રષ્ટિઃ ભવેત્ સૃષ્ટિ, દ્રષ્ટિ જ સુષ્ટ બને છે. કેવલ શા માશ્રિય, ન કર્તવ્ય વિનિર્ણય યુક્તિ હીન વિચારે તું, ધર્મ હાની પ્રજાયતે. (મનુ-બૃહપતિ ટકા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ દ્રષ્ટિ સૃષ્ટિવાદના થડાક દ્રષ્ટાંત - (૧) રામ જનક સભામાં આવ્યા ત્યારે – કે રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ તીન દેખી તૈસી. વિદ્વાનોને વિરાટરૂપે, જેગીઓને તત્વરૂપ, ભક્તોને ઈષ્ટદેવ જેવા, સીતાજીને નેહરૂપ, ને રાવણને કાળરૂપ લાગ્યા. (૨) કંસ સભામાં કૃષ્ણ આવ્યા ત્યારે – મëને કાળ જેવા, માણસોને મોટા રાજા જેવા, સ્ત્રી એને કામદેવ જેવા, ગોવાળીયાને સ્વજન જેવા, માતા-પિતાને બાળક જેવા, દુષ્ટ રાજાને રૂદ્ર જેવા, કંસને મૃત્યુરૂપ ભયાનક, વિદ્વાનેને વિરાટરૂપે, યેગીઓને તત્વરૂપે અને યાદવેને ઈષ્ટ દેવરૂપે શ્રીકૃષ્ણ દેખાયા. આ ભાવના પ્રમાણે જ દર્શન છે. (૩) લંકાકાંડમાં અવેળુ પર્વત પર રામ ચંદ્રમામાં કાળે ડાઘ શું છે? તે, સુગ્રીવ, વિભીષણ, અંગદ, રામ પતે ને હનુમાનને પૂછે છે. જવાબ :-સુગ્રીવઃ પૃથ્વીની છાયા કહે છે. કારણ અંગદ રાજ્ય પાછું લઈ લેશે તેવી બીક હતી. વિભીષણ રાહુનું માથું કહે છે. કારણ કે રાહુ જે રાવણ તેને નડતે હતે. અંગદઃ અથર્મનું કલંક કહે છે. કારણ કે તેના પિતાનું રાજ્ય રામે સુગ્રીવને આપી દીધું હતું. રામ: કામદેવની સ્ત્રી રતીનું સુંદર મુખ બનાવવા બ્રહ્માજીએ તેમાંથી સુંદરતા લીધી છે તેને ડાઘ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિત નિર્વાણપદ ૪૩ હનુમાન : શ્રીરામના શ્યામ શરીરની છાયા ચંદ્રમામાં દેખાય છે. કારણ કે હનુમાન ભક્ત હતા. (૪) ઝાડ પર એક પંખી બન્યું કે દરેક માણસે જુદા જુદા અર્થ કર્યા- સીતારામ દશરથ, દંડ બેઠક કસરત, અલા ખુદા હઝરત, હળદી મરચી અદરખ, ટે ટે ટચક વિ. (૫) મુંબઈના સાત રસ્તા પર, વચ્ચે એક સ્ત્રી ઉભી છે તેને કેઈ બેન, કેઈ મા, કેઈ કાકી, કઈ મામી કહે છે. (૬) જગત-કેઈને સુખરૂપ તે કોઈને દુઃખરૂપ લાગે છે. (૭) રમણ મહર્ષિને યુદ્ધ વખતે પણ શાંતિ દેખાતી હતી. (૮) પૃથ્વી પર ચાલનારને પૃથ્વી ફરતી લાગતી નથી. જે સાચા ગુરુ મળે તે જ સાચું જ્ઞાન આપે છે. સાચું જ્ઞાન મેળવવા સાચા ગુરુની જરૂર પડે છે. જેમકે :-જનક રાજાને યાજ્ઞવલ્કય ઋષી મળ્યા, રામને વસિષજી, રહુગણ રાજાને ભરતજી, વિવેકાનંદજીને રામકૃષ્ણ પરમહંસ, અર્જુનને શ્રી કૃષણ, નચિકેતાને યમરાજ, Aવેતકેતુને ઉદ્દાલક મુનિ, નારદજીને સનત્કુમાર, ને મંડન મિશ્રને શ્રી શંકરાચાર્યજી મળ્યા હતા. શ્રી બુદ્ધ ભગવાન અને મહાવીરસ્વામી પણ ત્યાગી ને તત્વજ્ઞ હતા. કેવળ મન જ સારાનું ખરાબ ને ખરાબનું સારું કરે છે. માટે સાચે સત્સંગ કરે તે જ તત્વ સમજાશે. જગતમાં ફક્ત સત્તા બે જ છે – ૧-પારમાર્થિક અને ૨-પ્રતિભાસિક (તેમાં જ વ્યવહારિક સત્તા) છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ જ સંક્ષિપ્ત નિર્વાણપદ દ્રષ્ટિ સૃષ્ટિવાદથી સમજાય છે. સુષ્ટિ દ્રષ્ટિવાદથી સમજાય છે. ૧-ચેતન જ છે. અનેક છ લાગે છે. ૨-બધું સાક્ષી કાર્યો છે. અનેક વસ્તુઓ લાગે છે. ૩-બ્રા નીરાકાર છે. બધું સાકાર લાગે છે. ૪-તત્વ એક જ છે. વસ્તુઓ અનેક છે. ૫-જ્ઞાન સાધન છે. અજ્ઞાનથી અનેતા છે. દ–અભેદ છે. ભેદ રહે છે.. ૭-કંઈ ઉત્પન્ન થતું નથી. ઘણી ઉત્પત્તિ લાગે છે. ૮-સંબંધ થતું નથી. સંબંધ થાય છે. ૯-આનંદ, અમરતા, દુખ, મૃત્યુ, અનિત્યતા ને નિત્યતાને જ્ઞાન છે. અજ્ઞાન છે. ૧૦-ચેતન મુક્ત જ છે. જીવને બંધન લાગે છે. એક જ ઘરમાં, બીલાડી ઉંદર શોધે છે, ચાર ધન ગેતે છે, મેમાન ફરનીચર સગવડતા ગેસે છે, છોકરાઓ રમકડા શોધે છે, સ્ત્રી જગ્યા શોધે છે, કેટલા રૂમ છે, પુરુષ ઘરની કીંમત ગણે છે–આજ દ્રષ્ટિ સૃષ્ટિવાદ છે. કેવળ નિજ સ્વરૂપનું અખંડ વતે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિવણ. ભેદ સકળકુ જ્ઞાન છે, એકાંત હે અજ્ઞાન, ભેદમાં અભેદ લખે, સે વેદાંત પ્રખ્યાત. જ્ઞાત જ્ઞાતવ્યતા પ્રાપ્ય પ્રાપ્યતા કૃત કૃત્યતા હત હાતવ્યતા, ચેતિ ભવેત વિશ્રાંતિ ઉત્તમ. (વી. વી. પદ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણપદ ૪૫. અર્થ :-જાણવાનુ જાણી લીધુ', મેળવવાનુ` મેળવી લીધું, કરવાનુ` કરી લીધું ને છોડવાનું છેડી દીધુ' તેથી ઉત્તમ વિશ્રાંતિ સુખ મળે છે. માયા છે છતાં નથી–અનિવચનીય છે. હા કહું તે હું નહિ, ના કહું' તેા હે; હા કે ના કે ખીચમે, જો હું સે હું. વિસ્પષ્ટ. ભાસત લેકે, યદું વિચારાત ન લક્ષ્યતે; તત્ પ્રાતિશાસિક' વસ્તુ, પ્રતિબિંમાદિક · યથા માયા સ્પષ્ટ વ્યવહારમાં લાગે છે, પણ વિચારતાં પત્તો લાગતા નથી. માયા પ્રતિભાસ માત્ર પ્રતિબિંબ જેમ છે, See unity, in diversity~અનેકતામાં એક જુએ. Attain the utmost in passivity. બ્રહ્મને મનની શાંતિમાં શેાધે. અહી વિધિ જગ હરી આશ્રિત રહેહી, જપિ મૃષા દ્યૂત દુ:ખ અઠુઠ્ઠી. (રામચરિતમાનસ) આ બધુ' બ્રહ્મ જ છે. આપ સહિત સવને ગાર્વિક જાણા ખાંડકા કુત્તા, ગઢ્ઢા, ચુડ્ડા, અલ્લા, મુહુમે ડાલે મજા ખાંડકા, સેાનુ' સત્ય છે, ઘાટ કલ્પિત છે. તેમ જ બ્રહ્મ સત્ય છે, જગત અધ્યસ્ત કલ્પિત છે. દ્વૈત ભાસ ભ્રાંતિ માત્ર, છે વિવત રૂપે; શુદ્ધ યુદ્ધ મુક્ત સા, નિશ્ચલ સ્વરૂપે. હું અખંડ એક નિત્ય ચીધન અવિનાશી- (કેશવકૃતિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સંક્ષિપ્ત નિર્વાણપદ પાણીમાંથી ઉત્પન્ન લીલ-પાણીને જ ઢાંકે છે, તેમ જ માયા, બ્રહ્મને આશ્રયે રહી બ્રહ્મને જ ઢાંકે છે. મૃગ તૃણ યથા બાલાં, મન્યત્વે ઉદકાશયમ; એવં વિકારી કિ માયા, અયુક્તા વસ્તુ ચક્ષતે. (ભાગવત ૧૦-૭૩૧૧) જ્ઞાનની સ્મૃતિ તે જ અમૃત છે. સમજે તે ભી આપ હે, ન સમજે તે ભી આપ; પણ નહિ સમજણમાં, રહેગા મહા સંતાપ. મહા કર્તા મહા ભક્તા, મહા ત્યાગી ભવાનઘ; સર્વ શંકા પરિત્યજ્ય, વૈય” આલંખ્ય શાશ્વતમ, (યોગ-વાસિક પૂ. ૧૧૫-૧) સાધો મનકા માન ત્યાગે - કામ ક્રોધ સંગત દુર્જન કી, તાતે અહરનીશ ભાગે. સાધવ સુખ દુખ દેહ સમ કરી જાને, ઓર માન-અપમાના; હર્ષ શેક સે રહે અતીતા, તીન જગ તવ પીછાના. સાધે સ્તુતિ નિંદા દેહ ત્યાગ, જે પદ નિર્વાણ જન નાનક યહ ખેલ કઠીન છે, કઈક ગુરુ મુખ જાના. સાધે અક્ષર બ્રહ્માની મેટાઇ – બધી દુનીયા એક ફળ જેવડી છે, એક ઝાડને આવા લાખે ફળ છે, આવા ઝાડના હજારે વન એક પર્વત પર છે, આવા હજારો પર્વતે એક પૃથ્વી પર છે, આવી હજારે પૃથ્વી એક દ્વીપ પર છે, આવા હજારે દ્વીપ એક અંડ ઇંડામાં છે, આવા હજારો ઈંડા એક સમુદ્રમાં છે. આવા હજારે સમુદ્રો એક મહાપુરુષના શરીરમાં છે અને તે વિરાટ પુરુષ પરમાત્મા અક્ષર બ્રહ્મ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ જ્ઞાનીનું જીવન જ્ઞાનીનું જીવન પાણીમાં લીટા જેવું છે છતાં નથી. રાજા ઋતુવજ, રાણી મદાલશા પોતાના પુત્ર અને બોધ આપે છે અને તે પણ પારણમાં ઝુલાવતા :શુદ્ધોદસિ બુદ્ધો સિ, સંસાર માયા પરિવજિ તે સિ; સંસાર સ્વપ્ન તજ મેહનીદ્રા, મદાલસા વાક્ય મુવાચ પુત્ર અર્થ:- હે પુત્ર, જન્મથી જ તું આત્મારૂપે શુદ્ધ બુદ્ધ છે. માટે સંસારની માયા છેડ, સંસાર કેવળ સ્વપ્ન સમાન મિથ્યા છે. આ પ્રમાણે મદાલસા તત્વબોધ આપે છે. જ્ઞાની કાગડાની જેમ એક જ આંખને ડોળો બંને બાજુ ફેરવે છે. હાથી સુંઘવાનું તથા હાથનું કામ કેવળ સુંઢથી જ કરે છે. સર્ષ આખેથી જોવાનું તથા સાંભળવાનું બંને કામ સાથે કરે છે. તેમજ જ્ઞાની સંસારમાં રહે પિતાની મનની સ્થિતિ બ્રહ્મમાં દ્રઢ કરે છે. છાશમાંથી માખણ લેવી કાઢી લીધા પછી, છાશમાં ભળતું નથી પણ ઉપર જ તર્યા કરે છે. તેમજ જ્ઞાની તત્વજ્ઞાન સમજી સંસારમાં આનદી શાંત જીવન ગાળે છે. પનિહારી માથે હેલ-બેડું હોવા છતાં, વાત કરતી જાય છે પણ બેડું પડવા દેતી નથી. તેમજ જ્ઞાની સ્વાર્થ–પરમાર્થ બંને સુધારે છે. | નાટકી પાઠ સ્ત્રીને કાઢે છે, પણ પુરૂષ છે તેમ પાલ રાખે છે તેમજ જ્ઞાની સંસારમાં રહી બ્રહ્મનિષ્ઠરૂપે આનંદથી વર્તે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સંક્ષિપ્ત નિર્વાણપદ દુર્વાસા ભેજન કરવા છતાં ઉપવાસી ગણાયા હતા. શ્રીકૃષ્ણ રાસ રમ્યા છતાં સ્ત્રીઓમાં આસક્ત ન હતા. નાના બાળક જેમ ઉદ્દેશ વગર સંસારમાં રહે. જનકરાજા, રાજ્ય કરતા હતા છતાં વિદેહી કહેવાય તેમ વ. હેડી પાણીમાં જ ફરે છે, છતાં પણ તેમાં આવતું નથી તેમ. કેશીયર પગારના રૂપીયા બીજાને ચુકવે છે, છતાં પિતે તેમાંથી કંઈ લેતું નથી. ભવિષ્ય નાનુ સંઘરે, નાતીત યશ્ચ શેકચતિ વર્તમાન નિમેષતુ, અસંગે નાતિ વર્તતે. અર્થ ભવિષ્યના કિલા છોડો, ભુતકાળને યાદ ન કરો, કેવળ વર્તમાન કાળમાં બ્રહ્મ જ્ઞાની રહી સંસારમાં અસંગ રીતે જીવન ચલાવે. ખુબ શાંતી મળશે. વિશિષ્ટ મહારાજ કર્મ કરતા હતા છતાં અનાસક્ત વર્યા. તેમ તમે સંસારમાં નિલેપ રહો. હર્ષ શેકથી પર રહે. બહિ કૃતિમ સરંભે, હદિ સંરભ વર્જિત કત બહિ: અકત અંતર, લેકે વિહર રાઘવ. (યે. વા.) ઉપરથી કાર્ય કરે, મન નીલેપ રાખે. બીજાને કત લાગે, પણ તમે અકર્તા રહી, લેકે માં હે રામ જીવન જીવે. ઘરના વ્યવસ્થાપક બને, પણ માલીક ન બને, દુઃખ નહિં લાગે. નિસ્પૃહી તે સાવ સ્વતંત્રહ, કુછ રહી નહિં કસુર - ત્યાગી ને કોણ તાબે રાખે, હે કીસકી મગદુર. * યથા ચિત્તે યથા વાચા, યથા વાચા તથા ક્રિયા; ચિતે વા ચિ કીયાયાં ચ, સાધૂનાં એક રુપતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ-સાધુ પુરુષ મન વચન ને કમ એક સરખા જ રાખે છે. જેવું બેલે તેવું જ વર્તે છે, ને શાંતિ પામે છે. એતાં દ્રષ્ટિ અવષ્ટભ્ય, દ્રષ્ટાત્માના સુબુદ્ધય વિચરતિ ઈહ સંસારે, મહાને અભ્યદિતા ઈવ. (લે. વ. ૨-૨૩-૧) અર્થ-જ્ઞાની તત્વ દ્રષ્ટિ રાખી સંસારમાં મહાપુરુષ જેમ વતે છે અને આનંદથી જીવન ગાળે છે. તદુ યથા કુમારે વ મહારાજે વા મહાબ્રાહ્મણે ને, અતિ ધીમાન આનંદસ્ય ગવા શયત તદેવ એવ શતિ. (બૃહદા૦ ૨-૧-૧૯) અર્થ :-જેમ એક રાજકુમાર, અથવા મહારાજા, મહાજ્ઞાની બ્રાહ્મણ, મહા બુદ્ધિશાળી માણસ જેમ આનંદથી જ સુવે છે ને પિતાનું જીવન વ્યતીત કરે છે, તેમજ જ્ઞાની રહે છે. જ્ઞાનથી લાભ :-સ્વર્ગ નર્કની ચીંતા તેને સ્વપ્ન પણ થતી નથી, સંસાર ઉત્પન્ન થયેલ છે કે નહીં તે વાત જતી રહે છે, સંસારમાં કઈ ભગ્ય વસ્તુમાં પ્રીતિ રહેતી નથી, દુઃખ આવે કે જાય તેની ચીંતા રહેતી નથી, કર્મ કરવા છતાં તેનું ફળ સુખ દુઃખ થતું નથી અને તે આત્મા-બ્રહ્મ જ છે તે દ્રઢ બોધ રહે છે. સદા દીવાલી સંતકી, આઠે પહેર બસંત; કબહુ વિયોગ ન હેત હે, પલ પલ પ્રભુ દરશંત. ચાહ નહીં ચિંતા નહીં, મનવા બેપરવાહ જીનકે કછુ ન ચાહીએ, વ શાહના શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સક્ષિપ્ત નિર્વાણપદ પાદશાહ ચલા મુલ્કમે, સબહી અપના દેશ; સખ ચીજ ઉન્કી સ`ગ ચલે, ઉનકે કથા પરદેશ. ગવિતા સર્વે શકા, ક્ષિતા સદ્ગુરેશઃ કૃપા; મીલીતા પરમા શાંતિ, શાંત' બ્રહ્માત્મ્ય સશયમ્. ઈન્દ્ર જાલમિક' સવ", યથા મરુ મરિચિકા, અખ‘તિ ઘના કારા, વર્તે તે કેવલ શિવ. તે પીતુ માતુ ધન્ય જીન જાયે, ધન્ય સૌ દેશ જહાંસે આયે; ધન્ય સે। દેશ, શૈલ વન ગાંઉ, જડાં જહાં જાઇ, ધન્ય સાઈ ઢાંઉ. ચેન કેન ચિત્ આચ્છના, યેન કેન ચિત્ આશીતઃ; યત્ર કવચત શાયી, સમ્રાટ્ ધ્રુવ રાજતે, અર્થ :-જે ગમે તે લુગડાં પહેરે, ગમે ત્યાં જમી લે, ને ગમે ત્યાં સુવે તે સમ્રાટ જેવા લાગે છે. મહાપુરુષાની વાણી ( ૧ ) વિનાબાજી :-જે પેાતાના મન પર રાજ્ય કરે છે તે વિશ્વના સમ્રાટ છે. (૨) જે કૃષ્ણ મૂર્તિ :-સ્વજ્ઞાન પછી જ સાચા વિચાર આવે છે. ( ૩ ) શ્રી કેદારનાથ :-સ'કલ્પ જ્યાંથી ઉઠે છે તે સ્થાન શેષ, (૪) માતાજી ( પાંડીચેરી ) :-પ્રભુ સર્વત્ર છે, માટે પ્રથમ તમારી જાત શેાધા. ( ૫ ) શ્રી અરવીંદ ઘોષ :-ભેદના પડદો હટાવા તે બધુ એક જ છે. ( ૬ ) શ્રી રામકૃષ્ણ પક્ષ્મહંસ :-જ્ઞાન થતાં, અહુ કાર ને દેહુ ભાવ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૧ સંક્ષિપ્ત નિર્વાણપદ (૭) શ્રી ગાંધીજી અંતર મુખ થાવ ને ભુલ લાગે તે સુધારે. જેમ કડીયે મૂર્તિ ઘડે છે તેમ. (૮) કાકા કાલેલકર:-બીજાને સુખ આપવામાં અનેરો આનંદ છે. બીજે પણ પોતાનું જ સ્વરૂપ છે. (૯) પંડિત સુખલાલજી મન ખુલ્લુ રાખી, બીજા પાસેથી જ્ઞાન શીખે. (૧૦) શ્રી કૃષ્ણ પ્રેમ-પ્રથમ તમારી જાત તપાસે, ને દે હોય તે દૂર કરે. (૧૧) એસ્કર વાડ -ભણેલા બીજાના દેષ જુએ છે, જ્યારે જ્ઞાની પિતાના દેષ જુએ છે. (૧૨) શ્રી રજનીશજી :- સાધુ અને સીંહ કેઈથી ડરતા નથી, કારણ તેનામાં અહમ નથી, દેહભાવ નથી. (૧૩) જનમસી:-જીવવાની કળા અઘરી છે, પણ સર્વોત્તમ છે. (૧૪) શેકસપીયર -મૂખ પિતાને ડાહ્યા માને છે, જ્યારે ડાહ્યા માણસ, સંસારમાં પોતાને મૂર્ખ માને છે. (૧૫) જે કૃષ્ણ મૂર્તિ -આપણી અંદર ને બહાર જે ચેતન છે, તે જોતા આવડે તે બીજુ કંઈ કરવાનું નથી, શાંતિ મળશે. મુક્તિ માટે મહાપુરુષ, જ્ઞાનીઓની, સંતની વાણી વિચારે, ને જીવન પલ્ટો. ખુબ સુખ અને શાંતિ મળશે. મને નાશ, વાસનાક્ષય ને મેક્ષ (સાક્ષાત્કાર) એક જ છે. વિધમાન મનેયાવત તાવત્ દુખક્ષયઃ કુતઃ જ્યાં સુધી મન છે, ત્યાં સુધી દુઃખને ક્ષય કેમ થાય? ન કિંચિત્ ચિંતયેત્ યેગી, સદા શૂન્ય પર જવેત ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ પર સંક્ષિપ્ત નિર્વાણુપદ અથ :-ખરા યોગી કોઈ પણ પ્રકારની ક્રિયા કરતા નથી, શૂન્યભાવથી જ રહે છે. પણ મનમાં સદા વિચાર વગર ઢૌ મા ચિત્ત નાશસ્ય, ચેગા જ્ઞાન ચ રાધવ; ચેાગેલુતિ નિર્ધાદ્ધિ, જ્ઞાન સમ્યક્ અવેક્ષણમ્ . ( ચે. વા. ઉપશમ ) અથ :-ચિત્ત નાશ કરવાના એ જ સાધન છે. હું રામ, (૧) ચેગ-વૃતિને રેકી, અથવા તેા (૨) એક તત્વનુ‘ ઉપનિષદ જ્ઞાન છે. મનેાહિ જગતાં કર્યાં, મનેહિ પુરુષ સ્મૃતઃ; મનઃ કૃત' કૃત રામ, ન શરીરઃ કૃતં કૃતમ્ . ( ચે।. વા. ઉપશમ ) અર્થ :-જગતના કર્તા જ માણસનું મન છે, માટે શરીરથી કરેલું' કમ, ક્રમ કહેવાતું નથી પણ મનથી જ કરેલું કમ, ક્રમ બધન આપે છે. મનેાનિવૃતિ પરમાપ શાંતિ, સા તીથવાઁ મણિકર્ણિકા ચ; જ્ઞાન પ્રવાહાઃ વિમલાદિ ગંગા, સા કાશીકાઢું નિજ ધરુપા. (કાશીપ'ચક ) અર્થ :-મનની નિવૃત્તિ તે જ પરમ શાંતિ છે, તે જ કાશીના મણિકર્ણિકા ઘાટ છે, જ્યાં જ્ઞાનરૂપી ગંગા વહે છે, અને પેાતાનુ... આત્મ સ્વરૂપ તે જ ખરી કાશીક્ષેત્ર-મુક્તિપુરી છે. સુમેરુ ઉન્ મૂલના પિ; વિષમઃ ચિત્ત નિગ્રહ. ( યા. વા. ૧૦૧૬-૨૪) અપિ અબ્ધિ પાનાનું મહતઃ, અપિ વહ્નિઃ અશનાત્ સાધા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ:-સમુદ્રનું પાન કરી શકાય છે, ને મેરુપર્વત પણ ઓળંગી શકાય છે, અને અગ્નિ પણ કદાચ ભક્ષણ કરી શકાય છે, પણ મનને નિગ્રહ કરે તે અતિ કઠીન કાર્ય છે. નિદ્રાદો જાગર સ્વાંતે, યે ભાવ: ઉપજાયતે, તે ભાવં ભાવયન્ નિત્ય, મુચ્યતે નેતરે યતિઃ. અર્થ -ઊંઘ પહેલાં છેલ્લી ક્ષણે, તેમજ આંખ પૂરી ઉઘડે તે પહેલી ક્ષણે જે પ્રકારે મન વિચાર વગરનું રહે છે, તે શૂન્યભાવ મનને રાખવાથી યોગી, જન્મ-મરણથી મુક્ત થાય છે.. વૃતિ રહિત જે જ્ઞાન, તેથે પૂર્ણ સમાધાન જેથે તુટે અનુસંધાન, માયા બ્રહ્મચે તું જાન. ( તુકારામજી ) નષ્ટ પૂર્વે સંકલ્પ તુ, યાવતુ અન્યસ્થને દયા; નિવિકલ્પ ચૈતન્ય, સ્પષ્ટ તાવત્ વિભાસતે. પહેલી વૃત્તિને ત્યાગ કરી, બીજી ઉઠવા ન દઈએ; વચમાં નિવિકલ્પ દશાને, અનુભવ લેતા રહીએ. સિદ્ધાંતે અધ્યાત્મ શાણાં, સર્વ પબ્લવ એનહિ ન અવિદ્યા અસ્તી, ને માયા, શાંત બ્રહ્મદ અક્રમમ (. વા ૧૨૫ ) અર્થ :-અધ્યાત્મ શાસને સિદ્ધાંત છે કે, બધું છેડે તે જ અવિદ્યા, માયા, રહેશે નહિં, કેવળ એક બ્રહ્મ જ બાકી રહે છે. નિર્વિકાર તયા વૃધ્યા, બ્રહ્માકાર તયા પુન વૃત્તિ વિમરણું સસ્થ, સમાધિજ્ઞાન સંજ્ઞકઃ. (અપરિક્ષાનુ ભુતિ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ :-મનને નિર્વિકાર બ્રહ્મમય બનાવે, બધુ ભુલી જાવ, તેને જ સમાધિ લક્ષણ કહે છે. કવા રમ્ય અરયૅવા, ધ્યેય પાષાણવત્ સમમ; એતાવતું એવા પ્રયત્નન, છતા ભવતિ સંસ્કૃતિઃ. (લે. વા. પૂ. ૧૨પ-૮) અર્થ:-મારૂ કે ખરાબ જેવાનું છોડી દઈ પત્થર જેમ મન વગરના શાંત પડી રહે. તેણે જ સંસાર જ કહેવાય છે. હિરણ્યકશિપુનું મૃત્યુ ઉંબરાપર, સાયંકાળે, એટલે કે સારા, ખરાબ, સંકલ્પ વચ્ચેની સ્થિતિ, ત્યાં જ મનનું મૃત્યુ થાય છે. Leaving thoughts, emptying mind and waiting will bring perfactness. (જે. કૃષ્ણ મૂતિ) લય વિક્ષેપ રહિત, મનઃ કૃત્વાનુ નિશ્ચલ; એતદ્ જ્ઞાનં ચ મોક્ષ ચ, શેષાતુ ગ્રંથ વિસ્તરાઃ. અર્થ :-લય વિક્ષેપ વગરનું મન કરે, બસ આજ મેક્ષ, મન મુક્તિ છે. બાકી તે પુસ્તકને પાર નથી. કટુ દર્શન દ્રશ્યાનિ, ત્યકૃવા વાસનયા સહ, દર્શન પ્રથમ ભાસ, આત્માન સમુપામહે. અર્થ:-દ્રષ્ટા, દ્રશ્ય ને દર્શન ત્રિપુટી છેડી કેવળ આત્મા જ વિચારે, તે જ ખરી આત્મપુજા છે. The relaxation of mind is much more important, than the consuntration of mind, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ -મનને એકાગ્ર કરવા કરતાં, મનને દુર કરે કે હું આત્મા છું પણ મન નથી. તે વાત વધારે અગત્યની છે. મને દ્રશ્ય મિદં સર્વ, વત્ કિંચિત્ સ ચરાચરમ; મનહિ અમની ભાવે, વૈત નૈ૫ લભ્યતે. અર્થ આ દ્રશ્ય જગત કેવળ મન જ છે. માટે મનને અમની ભાવ કરે તે પછી Àત રહેશે જ નહિ. Freedom from thoughts, Be thoughtless. વિચારે છેડે, ને નિર્વિચાર રહે. કારણ બ્રહ્મમાં મુક્તિ બંધ નથી. (ભાગવત) બદ્ધો મુક્ત ઇતિ વ્યાખ્યા, ગુણ મે ન વસ્તુત ગુણશ્ય માયા મૂલત્તાત્, ન મે મક્ષો ન બંધનમ્ . (ભાગવત ૧૧-૧૧-૧) અર્થ -બંધ ને મુક્તિ તે ગુણેના ધર્મ છે ને તે જ માયા છે પણ મારા સવરૂપ આત્મામાં બંધ મિક્ષ છે જ નહિ. યથા નિરંધને અગ્નિ, સ્વયેની ઉપશામ્યતિ; તવત્ વૃતિક્ષાત્ ચિત્ત, સ્વનિ ઉપશામ્યતિ. (તવાનુસંધાન) અર્થ :-જેમ બળતણ વગરને અગ્નિ આપે આપ શાંત થાય છે તેમજ ઈચ્છા-વૃતિ વગરનું મન પિતાના બ્રહ્મ સ્વરૂપમાં શાંત થાય છે. હરે યદિ ઉપદેશ તે, હરિ કમલજsપિસન; તથાપિ ન તવ વાચ્ય, વૃતિ વિસ્મરણાત્ તે. (અષ્ટાવક્રગીતા ૧૬-૧૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ:-તને કદી શંકર ઉપદેશ આપે, કે બ્રહ્મા વિષ્ણુ આપે, પણ જ્યાં સુધી તું વૃતિને નાશ નહિ કરે, તે તારૂં કુશળ કોઈ શખી શકે નહિ. નિર્વિચાર વિશાધે અધ્યાત્મ લાભઃ (પતંજલી મુનિ) સમાધિ પાદ ૪૭ તત્ર ઋતંભરા પ્રજ્ઞા તે જ સત્યથી ભરપુર બુદ્ધિ છે માટે તમે નિવિચાર થતા શીખે. પ્રશાંત સર્વ સંકલ્પ યા શીલાવત્ અવસ્થિતિ જાત નિદ્રા વિનિમુક્ત, સા સ્વરૂપ સ્થિતિ.. ( વ ) અર્થ -બધા સંકલ છેડી, પત્થરની જેમ મનની શાંત સ્થિતિ કરે. તે જ સ્વરૂપાનુસંધાન સ્થિતિ કહેવાય છે. સર્વ સર્જનનું ફળ મનનું વિસર્જન છે, સર્વ ઇચ્છાઓ છે . બ્રહ્મા -અવાદિષમ્ છે. તેમાં કોઈને વાદ ચાલતું નથી. ખવાંગ રાજાની મુક્તિ, એક જ ક્ષણમાં થઈ, કારણ કે - (તેની પ્રાર્થના) યદુ તદુ બ્રહ્મ સૂતમં, અશૂન્ય કલ્પિતમ ભગવાન વાસુદેવેતિ, યં ગૃતિ સાત્વિકાર. ભાગવત ૯-૯-૪૯) અર્થ :-જે સૂક્ષમ બ્રહ્મ છે, જે સ્થળ સૂક્ષમ નથી, વાણીને વિષય નથી, તે જ ભગવાન વાસુદેવ છે જેને સાત્વિક માણસે ઉપાસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૫૭ વેદ સ્તુતિ -શૂન્ય તુલાં બતઃ (૧૦-૮૭-૨૯) કોઈને પ્રત્યક્ષ નથી, શૂન્ય તુલ્ય છે. શનૈઃ શને ઉપરમેત બુધ્યા, વૃતિ ગૃહીતયા, આત્મ સંસ્થ મનઃ કૃત્વા, ન કિંચિદપિ ચિંતયેત. (ગીતા ૬-૨૫) અર્થ:-ધીરે ધીરે બુદ્ધિને આત્મા પાસે કરી, કંઈ પણ વિચારે નહિ. તેજ શાંતિ મળશે. Recognition is impossible -બ્રહ્માની જાણકારી મળતી નથી. કેવળ અનુભવાય છે. વાટ બળે, તેલ બળે પછી દીવે ઓલવાઈ જાય છે. બુદ્ધ ભગવાન મને કોઈએ ૧૩ પ્રશ્નો ન પુછવા, મારી પાસે જવાબ, મૌન છે. (આત્મા, બ્રહ્મ, જગત, જીવ, મેક્ષ, વિગેરે શું છે, ક્યાંથી આવ્યું? આશીર્વાદ આપ, સાધન બતાવવું, ધર્મ માર્ગ, ને પ્રાપ્તિ વિ. મને ન પુછે. મારે જવાબ કેવળ મૌન છે, વાણીથી શીખવું હોય તે બીજા પાસે જાઓ. આ બ્રા, કેરી કીતાબ ભણવા જેવી છેઃ-(DeadBook) જે ચોપડીના ૧૦૦ પાના છે. પ્રથમ ચાર પાનામાં તેના લાભ બતાવ્યા છે. પછી ૯૫ પાના તદ્દન કેરા છે. ને છેલ્લા એક પાનામાં પુછે છે કે કેમ સમજ્યા? લાભ મળે? ન સમજાય તે કેરા ૯૫ પાના-ફરી ફરી વાંચે. મન શાંત કરે. બ્રહ્મ વાણુને વિષય નથી, માટે મૌન થઈ રહે. ખુબ આનંદ આવશે. (લાઓસે મહાત્મા) વિદ્યા અવિદ્યા બને, નાની મોટી વાદ છે ને દુઃખ આપે છે માટે કાઢે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સંક્ષિપ્ત નિર્વાણપદ દુરી કરે સબ વાસના, આશા રહે નહિં કોઈ સુંદર વાકી મુક્તિ છે, છત હી સુખ હોઈ સાક્ષી ભાવે રહે, નિપેક્ષ રહે. મને નાશ તે જ મુક્તિ છે. સર્વનું વિસર્જન તે જ ખરું સર્જન છે. બધી ઉપાધી છોડવી તે જ ગેપીનું વસ્ત્ર હરણ છે.” (આત્મ દશક-સિદ્ધાંતળીદુ) ભગવાન શંકરાચાર્યજી:ન ચ એક દ્વિતીય કૃતઃ સ્થાત ન કેવલવં ન ચા કેવલવા; ન શુન્ય ન ચા શૂન્ય અદ્વૈત ક–ાત કર્થ સર્વ વેદાંત સિહં બ્રવીમિ. (૧૦) અર્થ -બ્રહ્મ એક, બે, કે કેવળ અકેવળ, ચેતન શૂન્ય વિગેરે કંઈ કહેવાતું નથી. સર્વ વેદાંતને આ જ ઉત્તમ સિદ્ધાંત છે. પ્રથમ વેદાંત સાંભળે, સમજે ને છેવટ અનુભવ કરે. શાંતિ મળશે જ. સંસાર રોગ ચિકિત્સાથે, ઉપાયં કથયામિ તે, યદુ યદુ સ્વાભિમત વસ્તુ, તદ્ ત્યજન સુખ મથુતે અર્થ આ સંસારરૂપી રોગની દવા-ઉપાય કહું છું કે જે જે વસ્તુ તમને ગમતી હેય, જેમાં તમારે મત હેય તે સવ છેને કેવળ સ્વરૂપ સુખ અનુભવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ પ વસિષ્ઠજી:-હે શમ ! ભૂખ્યા રહે, હિમાલયની ઠંડી સહુન કરી, તપશ્ચર્યા કરી, ખૂબ માળા જપ કરી, પૂજા પાઠ કરી પણ મનના સલ્પના ત્યાગ વગર શાંતિ મળશે નહિ. શ્રી શકર ભગવાનની સાંભર્વીસુદ્રા : 'તલક્ષ્ય બહિ: દૃષ્ટિ:, નિમેષેન્મેષ જિતા; સા ભવેત્ સાંભવીમુદ્રા, સ ત ંત્રેષુ ગેાપિતા, અથ :-બહાર આંખ અડત્રી ખુલ્લી, અ ંતર લક્ષમાં દૃષ્ટિ જે આંખ ઉઘાડ બંધ રહિત રહેવુ' અને કઇ ન વિચારવું તેને સાંભવીમુદ્રા કહે છે, જે ગુપ્ત વાત છે. માક્ષ દ્વારે દ્વારપાલાવ્યવારઃ પરિકીતિ તાઃ; શમા, વિચારઃ સંતાષટ્યા, ચતુ: સાધુ સમાગમ. અથ :-માક્ષ માટે ચાર દ્વારપાળ છે. (મહે।પનિષદ ) શમ, વિચાર, સંતોષ ને સાધુ સમાગમ. મન, સુન્ના ઘરતુ' મહેમાન છે. મનમાં આવે તે છીપલા છે. મન ન પહોંચે ત્યાં જ સાચા મેાતી છે. માટે નિર્વિચાર રહેા. મહાશયતા : In emptiness, there is no form, no fee ling, no perecption, no impulse, no conseiousness, no eye, nose etc. until we come to, no ignorance, decay, death, suffering, no path, no attainmentate, no mind forms, etc. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ:-શૂન્યમાં, રૂપ નથી, રંગ નથી, સંવેદન, સજાગતા, આંખ, કાન, વિ. અવય, મનના પદાર્થો, અજ્ઞાન, મૃત્યુ, નિરોધ, માર્ગ ને બેધ પ્રાપ્તિ અપ્રાપ્તિ કંઇ નથી. ઉત્પત્તિ, સંસ્કાર, નાશ, કંઈ નથી. મહાશૂન્યતા, તે જ બુહનું નિવણપદ છે. આ વાદળ વિનાના આકાશ જેવું છે. શૂન્યતા તે જ શુ હતા છે, હકાર નકારનું ઐક્ય તે જ પૂર્ણતા છે. તે જ વેગનું રહસ્ય છે. બધા સંપ્રદાયથી દુર જ્ઞાન જ છે. શ્રી રજનીશજીને તેની કોલેજના પ્રીન્સીપાલે પુછયું. “અહિનું ભણતર પુરૂ થયું છે, હવે શું કરશે?” જવાબ:-કંઈ ન કરવું તે હું કરીશ. મનને નીવૃત્તિમાં રાખીશ. Thoughtless વિચાર વગર રહીશ. બુદ્ધ ભગવાન મૌન શીખવું હોય તે મારી પાસે આવે. કોઈ ગ, તપ, ક્રીયા, મોક્ષ, વિગેરે શીખવું હોય તે બીજા પાસે જાવ. મને ૧૪ પ્રશ્નો પુછશે નહિ. મેક્ષ શું, સાક્ષાત્કાર શું, ઈશ્વર દર્શન શું, ક્રીયાકાંડ, ભક્તિ, ગ, વિ. મારી પાસે નથી. કેવળ મહા શાંતિની. મન નીવૃત્તિની વાત કરે. આ વાત સમયે તે જ ખરૂ સમજે છે. શ્રી મહાવીરસ્વામી પણ કહે છે કે તથાતા, જેમ છે તેમ ઠીક જ છે. તેમને પણ કંઈ આગ્રહ વિનાને ધર્મ છે તેને જ સ્વાદુવાદુ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ સ્યાદ્વાદને સપ્તભંગી જાય (અનિશ્ચિતવાદ) (જૈન ધર્મ) ૧. સ્વાદ સ્તિ=કદાચ કોઈ પ્રકારે હેય. ૨. યાદુ નાસ્તિ કદાચ ન પણ હેય. ૩. સ્વાદુ અસ્તિ નાસ્તિ ચ=કદાચ હોય અને ન પણ હેય. ૪. સ્વાદુ અવ્યક્તશ્ચ=કદાચ અવ્યક્ત હોય. ૫. સ્વાદુ અતિ ચ અવ્યક્ત કદાચ હોય ને અવ્યક્ત પણ હોય. ૬. સ્વાદુ નાસ્તિ ચ અવ્યક્ત કદાચ નથી ને અવ્યક્ત હોય. ૭. સ્વાદ અસ્તિ ચ નાસ્તિ, ચ અવ્યક્ત કદાચ હોય કે ન પણ હોય ને અવ્યક્ત હેય. સુત્તા અમુણી સુતે તે મુની નથી. એગમ જાણઈ સે સવમ જાણઈ એક જાણ્યું તેણે સર્વ જાણ્યું. અહે તારી વાણું પ્રશમ, રસ ભાવે નીતરતી; મુમુક્ષુ ને પાતી, અમૃત રસ અંજલી ભરી ભરી. અનાદિની મૂછ વિશ્વતણું, ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી, સ્વરૂપ ભણી દોડે પરણતી. બનાવું પગે કુંદનના, રન્નેના અક્ષરો લખી; તથાપિ કુંદ સૂત્રોના, અંકાયે મૂલ્ય ને કદી. આત્મજ્ઞાન, સ્વયં જ્ઞાનં જ્ઞાનાત, અન્યત્ કરોતિ કિમ; પરભાવસ્ય કર્તાત્મા, મહેડ્ય વ્યવહારિકામૂ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સંક્ષિપ્ત નિવાણપદ નિર્વિકલ્પ સહજ સ્વાત્માનુભવ ધર્મ સમજાવ્યો છે. સમ્યક્ દર્શન, સમ્યફ જ્ઞાન, સમ્યફ ચારિત્ર સમજાવ્યું છે. અસ્મિન ધાગ્નિ અનુભવં ઉપપતે, હેત એવ ન ભાતિ. (જ્ઞાન પછી Àત રહેતું નથી.) તીર્થકર બીજાને રસ્તે બતાવે છે, તે પિતે શાંત થાય તે કેવળી છે. નાસ્તિ નાસ્તિ મમ કૌન મોહ, શુદ્ધ ચિદૂધ અહેનિધિમિ. અનાઘનત અચલ, વસંવેદ્ય અબાધિતમ; જીવ સ્વયંસુ, ચૈતન્ય ઉચ્ચઃ ચકચકાયતે પ્રકાશ આપે છે. બુદ્ધ ભગવાનને પ્રશ્ન: હું શું કરું? જવાબઃ કરવાનો વિચાર છોડે. સ્વયં છે જ. Be thoughtless-નિર્વિચાર થાવ. બુદ્ધના પિતા-શુદ્ધોદન, પત્ની-યશોધરા, પુત્ર-રાહુલ, થવાન-કવું, વેશ્યા–સુજાતા હતી. બધું શુન્ય છે, તે શૂન્યને જાણનાર ચૈતન્ય છે. ચૈતન્ય શબ્દ સાપેક્ષ છે. શ્રી શંકરાચાર્યજી અદ્વૈત માને છે છતાં દ્વતની જ વાતે ઘણી કરી છે. પ્રશ્નઃ શૂન્યને કોણ જાણે છે? જવાબઃ ચૈતન્ય. ઈન્દ્રિય સુખ તે મોક્ષ નથી, પણ તત્વ જાણવું તે મોક્ષ છે. આંખે બંધ રાખી રત્ન શોધી ન શકાય. સુરતદેવ :-મુહ ભગવાન મૃગચર્મ પહેરતા, મુંડન કરાવતા, લાલ વસ્ત્રો પહેરતા ને રાત્રી પહેલાં ભજન કરતા. તેમણે ઘણા ઉપવાસ કર્યા. પછી સાર મળે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ છેવટ-એક ડોશીને ત્યાં કુકર મુની ઝેરી બાજી ખાતા મરી ગયા. બુદ્ધ –કે એમ કહે કે બુધે છેલ્લું ભેજન ડેશીમાને ત્યાં કર્યું હતું જેથી તેને સૌ માન આપે. અતી ભલા નહિ બોલના, અતી ભલા નહિ સૂપ અતી ભલા નહિ વરસના, અતી ભલા નહિ ધૂપ. અતી બધું ખરાબ છે. માટે ઉપર કે તદ્દન નીચે નહિ પણ મધ્યમાં જ રહે. મધ્યમાં જ વાજીંત્ર ઠીક લાગે છે. બુદ્ધ ભગવાને નિરંજના નદી પર ઉપવાસ છોડ્યા. અણણી કિ કાહી–અજ્ઞાની શું કરી શકે? બુદ્ધ ભગવાન ૪૦ વર્ષ ફર્યા. પિતાને આત્મા માનતા હતા તેથી થાકતા ન હતા. તેઓ દયાળુ હતા. પરશુરામજી બ્રાહ્મણ હતા, છતાં ૨૧ વાર નક્ષત્રી પૃથ્વી કરવી તેવી પ્રતીજ્ઞા કરી. જ્યારે શ્રી બુદ્ધ તથા શ્રી મહાવીર ક્ષત્રિય રાજાઓ હતા છતાં અહિંસા ધર્મ પાળે. પ્રાણી માત્ર પર દયા. શ્રી રામે એક સીતાના હરણથી રાવણ-બ્રાહ્મણ કુળને નાશ કરી હજારો માણસ માર્યા. કેણ શ્રેષ્ઠ? શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે - વિદ્યા વિનય સંપન્ન, બ્રાહ્મણે ઠાવિ હસ્તિનિ, શુનિ ચૈવ ધપાકે ચ, પંડિતા-સમદર્શિન (૫. ૧૮) અથ-વિદ્યા ભણેલે વિનયી, બ્રાહ્મણ, ગાય, હાથી, કુતરે તથા ચંડાળમાં પંડિત સમદર્શન કહે છે. છતાં અર્જુનને કહાં કે કૌર બધા પાપી છે, આતતાચીન છે તેને મારી નાંખ. છતીશ તે રાજ્ય મળશે ને મરીશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ १४ સંક્ષિપ્ત નિર્વાણપદ તે સ્વર્ગે જશે. શ્રી કૃષ્ણ હોવા છતાં કુંતાજી તથા પાંડે દુખી હતા ને છેવટે તેઓ મનની શાંતી માટે હિમાલયમાં મરી જવા ગયા. શ્રી શંકરાચાર્યજી પ્રછન્ન બુદ્ધ હતા. મુખ્ય વાત ત્રણ દ્વૈત નિષેધ, અપ્રિયતા અને સર્વાત્મ દષ્ટિ રાખે. ગુરૂ મહાભ્ય વિદાંત બનાવનાર ગુરૂની પરંપરા નારાયણે પદ્મભવં વસિષ્ઠ, શાિચ તપુત્ર પરાશર ચ; વ્યાસ શુક ગૌડપાદ મહાનાં, ગોવિંદ ગિદ્ર મથાસ્ય શિખ્યમ, શ્રી શંકરાચાર્ય મથાસ્ય પદ્ધપાદ, હસ્તામલકે ચ શિખ્યમ; તે ત્રાટકે વાર્તિકકાર મન્ય, અસ્મતું ગુરૂન સંતત માનમિ . અર્થ -નારાયણ, બ્રહ્માજી, વસિષ્ઠ, શક્તિ, પરાશર, વ્યાસજી, શુકદેવજી, ગૌડપાદાચાર્યજી, યેગી ગવિંદાચાર્યજી, શ્રી શંકરાચાર્યજી, ને તેના ચાર શિખ્યા :-પદપાદ, હસ્તામલક, ટકાચાર્યજી અને શ્રી મંડનમીશ્રછ આવા મારા ગુરૂઓની પરંપરા છે. તેને મારા વારંવાર નમસ્કાર હજો. ગુરુ–ગુપ્તાનાં વસ્તુનાં રૂપથતિ ઇતિ ગુરુ, કંઈ પણ બાકી રાખ્યા વગર પૈરાગ્ય કરાવી બ્રહ્મતત્વ એક જ છે તેવું સમજાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ સ`ક્ષિપ્ત નિર્વાણપદ શતÀાકી :-- દ્રષ્ટાંત નૈવ દ્રશ્યસિ ત્રિભુવન જઠરે, સદ્ગુરુર્માંન દાતુમ્ ; સ્પર્શશ્ર્ચત્ તંત્ર કલ્પ્ય: સનયતિ, યદ હૈ। સ્વણતાં અમસ્રારમ્ નસ્પત્વં તથાપિ શ્ચિંત ચરણ યુગે, સદ્ગુરુ સ્વીય શિષ્ય; સ્વીય સામ્ય' નિધત્તે ભવતિ, નિરુપમ સ્તન વા લૌકિકેપિ. ૬૫ અર્થ :-આવુ' દ્રષ્ટાંત બ્રહ્મજ્ઞાનના ઉપદેશ કરનાર ગુરુનુ બીજી મળતુ નથી, તેને સ્પશ'મણી કહીએ તા, તે ફક્ત લોઢાને જ સાનું કરે છે, પણ સ્પશમણી બનાવતા નથી, જ્યારે ગુરુજી તે શિષ્યને ઉપદેશ આપી બ્રહ્મરૂપ પાતા જેવા જ બનાવી દે છે. માટે જ ગુરુજી બ્રહ્મરૂપ અને અલૌકીક છે. ( શત લૈકી ૧. ) યવત્ શીખડવૃક્ષ પ્રસૃત, પરિમલે નાભિહીતાડન્ટેડપિ વૃક્ષાઃ; શત્ સોંગ ધભાજોડષ્યતનુ, તનુભૃતાં તાપમૂત્રયન્તિ. આચાર્યાંન લખ્યું એડિપિ, વિધિવશતઃ સાંનિધૌ સ સ્થિતાનામ્; ત્રધા તાપ' ચ પાપ, સ કરુણ હૃદય: સ્વાદ્ધિભિક્ષાલયન્તિ. અર્થ :-જેમ સુખડના ઝાડમાંથી નીકળતી સુગંધ પાસેના બીજા વૃક્ષાને સુગંધવાળા કરે છે, ને શરીરધારીનાં તાપ દૂર કરે છે તેમજ દયાળુ ગુરુજી પણ શિષ્યાના ત્રણે તાપને ઉપદેશવડે દુર કરે છે. ગુરૂજી ચંદન વૃક્ષ કરતા શ્રેષ્ઠ છે. ગંગા પાપ' શશી તાપ, દૈન્ય કલ્પતરુ સ્તથા; પાપ' તાપ ચ દૈન્ય' ચ, હરતા સાધુ સમાગમ. અ:-ગંગાજી પાપ દુર કરે છે, કલ્પવૃક્ષ ગરીમાઇ દુર કરે છે પણ સાધુઓના સમાગમ તે પાપ, ત્રિવિધ તાપ ને દીનતા-જીવભાવ હરણ કરે છે ને પેાતાના જેવાં બનાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ }} સંક્ષિપ્ત નિર્વાણપદ પારસમેં અરૂ, સંતમે' ખડો અંતરા જાણું; વે લેહા કાંચન કરે, સંત કરે આપ સમાન લેડુ દારુમયૈઃ, પારૈઃ બદ્ધોઽપિ મુચ્યતે; પુત્ર દારામયે પાણૈઃ મુચ્યતેઽપિ ન મુચ્યતે. (મહાભારત) અર્થ:- લાકડું' કે લેઢાની એડીથી બધાએલે માણસ કેદમાંથી વખત પુરા થએ મુક્ત થાય છે પણ પુત્ર, સ્ત્રી, ધન વિગેરેના પાશમાંથી મુક્ત દેખાય છે, છતાં બધાએલે છે તે કદી છુટતા નથી. અવન્તિ ન નિવત “તે, શ્રોતાંસિ સરિતા મિત્ર; આયુરાદાય માઁનાં, તથા રાત્ર્યહનિ પુનઃ, (મહાભારત) અર્થ :-નદીઓ વહેતી થયા પછી કદી અટકતી નથી. નાની ઢાય તે સુકાય જાય છે અને ગંગા જમુના જેવી માટી હાય તે જરૂર દરીયા ભેગી થાય છે. તેમજ શરીર પણ જન્મ થયા પછી રાત ને દીવસ આયુષ્ય ઘટાડે છે, તે મૃત્યુને વશ કરે છે, માટે ચેતા ને પેાતાનુ સ્વરૂપ જાણી જન્મ સફળ કરે. યથા ચમ વત્ આકાશ, વૈયિતિ માનવાઃ એવ' દેવ' અવિનાય, દુઃખથ્યાંતા ભવિષ્યતિ. અ:-જેમ માણસ આકાશના વીંટે કરી શકતા નથી, તેમજ બ્રહ્મતત્ત્વને જાણ્યા વિના દુઃખને કદી પણ અંત આવતા નથી. . તલવત દ્રશ્યતે ચૈામ, ખદ્યોતેા હવ્ય વાડિવ; ન તલ' દ્રશ્યતે બ્યાગ્નિ, ન ખઘોતા હુતાશનઃ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ १७ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ -આકાશ બકડીયાના તળીયા જેવું દેખાય છે ને પતંગીયું અગ્નિ લાગે છે, પણ આકાશ તળીયા જેવું નથી ને આગીયે છવડે અગ્નિ નથી–તેમજ શરીર કે સંસાર સુખરૂપ નથી, માટે ચેતે. • રાગદ્દેશ સદ્દગુરૂ શરણ વિના બંધન તારૂં ટળશે નહિં રે. કેશવ હરીની સેવા કરતા, પરમાનંદ બનાવે તેવા; શોધ વીના સજજન એવા જડશે નહિં -સદ્ગુરૂ સંત બડે પરમારથી, શીતલ જાકે અંગ; તપત બુજાવે એરકી, દેવે અપના રંગ. જાન નહિ બુજા નહિ, સમજી કયા નહિ ગોન અંધકે અંધા મીલા, શાહ બતાવે કોન. સંકલ્પને સમાવે તે સંત, અને સંકલ્પ ન ઉઠે તે ભગવંત. લેક મીલે તે લેકાચાર, સંત મીલે તે એકાકાર. સંત ન હેત સંસારમેં, તે જલ જાત સંસાર; જ્ઞાન કરી રહેસે, ઠારત ઠારે ઠાર. અણસમજુને પ્રાધતા, સામા માંડે ઠાઠ; કરડુ મગ પલળે નહિ, ભલે સે મણ બાળો કાટ. ગર જે મતબા ચાહે, મીટાદે અપની હસ્તીકે; દાના ખાખમે મીકર, ગુલે ગુલઝાર હોતા હે તૃણ સમ જીવન શુર, તૃણ સમ યતીકે નાર; તૃણ સમ જ્ઞાનીક લગે, નામ રૂપ સંસાર. સદ્દગુરૂએ સાનમાં, સમજાવ્યું ન જ રૂપ, સમજી જતા સાનમાં, હું ઈશ્વર અદ્દભુત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સંક્ષિપ્ત નિર્વાણપદ તમને કહા, મેંને સુના, ઇતનેમેં સબ બદલ ગયા. ઠસરાઈ વિના ગહરાઈ હોતી નથી. પાયા કહે સે બાવરા, ખેયા કહે સે કુર, પાયા ખેયા કુછ નહિ, જયે કા ત્યાં ભરપુર ભલા હુ આ હર વિસરે, શીરસે ટલી બલાય; જૈસા થા વૈસા રહા, અબ કુછ કહા ન જાય. મુખ જપુ ન કર જપુ, ઉર જપુ નહિં રામ; રામ સદા હમ ભજે, હમ પાવે વિશ્રામ. હદ પે સે ઓલીયા, બેહદ પે સે પીર હદ બેહદ દોને ટપે, તાકા નામ ફકીર, અનીત્ય સઘળું શમી ગયુ, પાપે બ્રહ્માનંદ આનંદસાગર અનુભવે, છુટ્યો સઘળો ફંદ. નિવૃહિ તે સાવ સ્વતંત્ર, કશી રહી નહિં કસુર; ત્યાગી ને કેણુ તાબે રાખે, હે કીસકી મગદુ૨. વિષય વિષવત્ ત્યાગ કરી, કરીએ સાધુ સંગ; પિતે સચિદાનંદ સદા, જેમને તેમ અભંગ. સત્ય અનુભવ થાય તે, દિલ દરીયે થઈ જાય મેતી નીસરે સહેજમાં, ત્યાં જ્ઞાની પરખાય. થરખુરૂ હતા હે ઈન્સાન, આફતે સહને કે બાદ રંગ લાતી હૈ હીના, પત્થર સે પીસને કે બાદ. છે એક ને કાં બે ભાળ, તારે એટલે તારે હાથે કાં વાળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણુપદ જાકા ગુરૂ હું માંધળા, ચેલા કાહે કરાય; અંધે કે અંધા મીલા, ઢાના કુપ પડાય. લહરી ૐ નીરા, કપડા હું સુત; જીવ તુઢ બ્રહ્મા, તીના ઉનકે ઉત. જન્મ કોડીકી આશ સઈ, તખ કોડીકા હોય; જબ કોડીકી આશ મીટી, તખ કોટીધ્વજ સેાય. મેરા મુઝમે કુછ નહિં, જો કુછ હૈ સે। નાર; તેરા તુઝકે સાંપતા, કથા લગેગા માર. તનકી ભૂખ તની કહે, મનકી ભૂખ મહાન; ધન વૈશવસે ના મીટે, કીચે ન અમૃતપાન. દ્વીદ્રસ્ય પરામૂર્તિ, યાંચા ન ધન શૂન્યતા; અષિ કૌપીનવત્ શત્રુ, તથાપિ મહેશ્વરઃ રસ બ્રહ્મ પિમત્ યશ્ર્વ, તૃપ્ત યઃ પરમાત્મનિ; ઇન્દ્ર ચમન્યતે રક, નૃપાણાં તત્ર કા કથા. સદ્ગુરૂ, શાસ્ત્ર શ્રુતિ, સખ મીલી કીને તેલ; જીવ બ્રહ્મસા એક ડે, કહત મજાઈ ઢોલ. ખાંડકા કુત્તા, ગદ્ધા ચુહા ખીલ્લા; મુહુમે ડાલા મજા હું ખાંડમા. શ્રી કૃષ્ણલીલાના થાડા આધ્યાત્મિક અશ્ પુતના મારી=પુત્ર વાસના છેાડવી. તૃણાવત મા દેહાધ્યાસ, ભ્રાંતિ તાંડી. te Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ વત્સાસુર માર્યો =વૃત્તિ, ભગવૃત્તિ, દેહાધ્યાસ તેડ્યો. અષાસુર=પાપ બુદ્ધિ ટાળી. ધેનુકાસુર=ગમાણને કુતરે જેમ ખડ ખાય નહિં ને ખાવા દે નહિ તેવી વૃત્તિ છેડાવી. અધાસુર=પાપ બુદ્ધિ કાઢવી. અરિષ્ટાસુર=જુવાની; ગર્વ છોડા. બકાસુર=અભિમાન છેડવું. કાળીનાગ કામ ને ક્રોધ છેડવા. વત્સા તર્કો છેડવા. પ્રલંબાસુર જ્ઞાનમાં ઢીલ ન કરવી. અમિષાસુર જુવાનીને મદ છે. કેશીય=મનની ચંચળતા છોડવી. બાસુર આકાશ જેવી આળસ કાઢવી. કલાયડ હાથી કામ વાસના છેડવી. ચાણુર ને મુહીક મલોત્રકામ, ક્રોધ જીત્યા. જરાસંગ=વૃદ્ધાવસ્થા. દ્વિી વિધ વાનરત ભાવ છે. દંત વદ=બેટી વાતે બેડવી. કાલીનાગ ક્રોધ. શીશુપાળ પુત્ર વાસના મુકે. ' ' રાસ પંચાધ્યાસ જગતની વસ્તુ ઉત્પન્ન-નાશ થયા જ કરે છે. રાસ= પિતાનું ભાન ભુલવું. દરેક વસ્તુને ઉત્પત્તિ લય થયા જ કરે છે. - • • • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ગોપીઓ=જી. કૃષ્ણ=બધાનુ કેંદ્ર-આત્મા છે. ગોપી વય હરણ=શરીરની બધી ઉપાધી છેડવી. ગોપી=જીવ. કંસ=કાળ, શ્વેત ભાવ. વિગેરે સમજવું. શાસ્ત્ર વાંચન ઘણું કયાં કરવું તે પણ સારૂ નથી, શાંતી નહિ મળે, શાસ્ત્રો વાંચી, અર્થ સમજી, બધુ છેડી દેવું તેજ સાર છે. જેમ નદી વૃક્ષ-પિતાની વસ્તુ બીજાને આપે છે તેમ તમો પણ બીજાની ઈચ્છા હોય તે તેને-આપો. જ્ઞાની પોતાની પાસે હોય તે વહેંચી દે છે. જ્ઞાન કદી દેવાથી ખુટતું નથી. પણ વધે છે. જેઓ દેહ ભાવ રાખે છે, તેઓ આત્મજ્ઞાન સમજી શકતા નથી. માટે દેહાધ્યાસ છોડો, ને પોતે આત્મા, બ્રહ્મ છે તેમ સમજે. જેમ કરીને પ્રથમ જેલમાં ગમતું નથી, પણ ધીરે ધીરે ગમે છે, તેમજ જિજ્ઞાસુને પ્રથમ વેદાંત ગમતું નથી પછી ગમે છે. ને તેને જ ઉત્તમ માની જીવનપર્યત જ્ઞાન છેડતે નથી અને પરમશાંતિ મેળવે છે. આત્મ centre-કેન્દ્ર છે. જગત કલ્પિત circomference (પરિવ) છે. જે મૂર્તિમાં જ અટક છે, તે કેમ કરી બ્રહ્મ નિરાકારને સમજે? જેમ તળાવ કે નદીનું ડહેળાયેલું પાણ ધીરે ધીરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સંક્ષિપ્ત નિર્વાણપદ સ્વચ્છ થાય છે તેમજ સંસારથી ડહોળાયેલું મન સત્સંગથી ધીરે ધીરે બ્રહ્મજ્ઞાન સમજે છે Begin from to dayઆજથી જ શરૂ કરે, Enter from there-સ્થૂળ દેહથી શરૂ કરો, ગુરૂજીએ શિષ્યને ભણવા કાશીએ મક, પણ ત્યાં જઈ ઉત્તમ જ્ઞાન શીખી, સઘળું ભૂલી જઈ પાછા આવ્યા અને શાંતિ મેળવી. ધીરે ધીરે કથા કરવી તે પણ એક લવારે લાગે છે, કારણ મૌનમાં જ પરમ શાંતિ છે. ડાયજીનીસ-સળગતું ફાનસ હાથમાં લઈ, જ્ઞાનને શોધતા હતા. ફક્ત જ્ઞાનના ત્રણ શબ્દો –વૃત્તિ, બુદ્ધિ ને વિવેક ઊંઘ-અડધી જાગતિ, સ્વજાતિ-તત્વ વિવેક છે. એક ખેતરના ચાડીયાને કેઈએ પૂછયું? તને ઉભા ઉભા કંટાળો આવતે નથી? જવાબઃ પશુ-પક્ષીઓને ડરાવવાનો મને આનંદ આવે છે. માણસે પણ પુત્ર – પરિવારમાં આનંદ લે છે. ખાલી લેકે ગોખવાથી લાભ ન મળે, જ્ઞાન પ્રમાણે જીવન બનાવે તે જ મુખ્ય મુદ્દો છે. પ્રશ્ન –અજ્ઞાન કેમ કાઢવું? દેહાધ્યાસ કેમ મૂકવે ? જગત કેમ મિથ્યા માનવું? જવાબ સાચા ગુરૂ પાસે જઈ તત્વજ્ઞાન મેળવે. કુંક મારવાથી વિજળીને દીવે ન ઓલવાય, તેને માટે તે ચાંપ દાખવી જોઈએ.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ 8 મન વશના ઉપાય શું? જવાબ :-ઇચ્છા ન કર આનંદ કર, ઈચ્છા ખડી હી દુષ્ટ હે; હું શ્રેષ્ઠસે ભી શ્રેષ્ઠ પણ તુ', ચાહ કરકે ભ્રષ્ટ કે. પ્યારે મેહન, યહી નજરાના; ભેટ કરતા હૈ તેરા દીવાના, મેરા છેટાસા મન, લે લે ઈશ્વરના રાજ્યમાં બધા શાંત ને સુખી છે પણ એક માણસ જ વાસનાઓથી ભરેલા છે તેથી અશાંત છે. ઈચ્છા=!ષ્ટ છાયતિ ઇતિ ઇચ્છા. પેાતાના સ્વરૂપને કેવળ જગત વાસના જ જાણવા દેતી નથી. ઉપાયઃ-સાધુ સંગ કરી અને સ્વ-પેાતાને જાણે. સીનેમામાં મશીન ચિત્રા ખડા કરે છે, તેમજ જીવનમાં કેવળ મન જ જુદી જુદી સ ́સારીક વાસનાએ ઉભી કરે છે. દ્રુપમાં, કાચમાં તમારૂં મુખ દેખાય તે ખાટું છે, તેમજ દેહ, પેાતાનું શરીર, મન દેખાય તે ખાતુ છે. કેવળ આત્મા, બ્રહ્મને સમજી શાંત થાઓ. જગત અસ્થિર છે, વહેતી નદી જેવુ છે, રાજ બદલાય છે. મુખ્ય રીત :–પ્રથમ મનને જાણા, પછી તેને બદલે, ને છેવટ તેને આત્મજ્ઞાન વડે નાશ કરો. મછવાનું લંગર છેડ્યા વિના વ્હાણને હલેસા મારવા નકામા છે. તેમજ આત્માને સમજ્યા વિના દેહાધ્યાસ ખેડી દીધા વિના, મનને શાંતી કર્યાથી મળશે? પ્રથમ ઉપાયસાચા, તત્વજ્ઞાની સાધુના સંગ કરા-શાંતિ મળશે જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપત્ર સૌને અખંડ સુખ જોવે છે, પણ મનને નાશ કરે નથી. જેમકે બી વાવ્યા વિના ઝાડ ક્યાંથી થાય? હાણનું લંગર છેડે, સઢ ખેલે, પવન અનુકુળ છે. તેમજ અત્યારે જ્ઞાનના પુસ્તકે ઘણા છે, સાધુ મહાત્માએ પણ છે. તત્વજ્ઞાન સમજે શાંતી મળશે જ. કેવળ આળસ છે. જગતનું સુખ, ધન, પુત્ર પરિવાર, મોટર વિ.નું સુખ કેવળ કાગળના કુલે જેવું છે. તેમાં વાસ-ખરૂ સુખ મળશે નહિ. જેમ ધર્મશાળામાં મુસાફર રહે તેમજ ઘરમાં, સંસારમાં રહે કેમ કે અહિં કાયમી મુકામ નથી. હીરા મળે તે કાંકરા છુટી જાય છે તેમજ સાચું આત્મસુખ સમજતા સંસાર છુટી જાય છે. જેમ પક્ષીના પગલા આકાશમાં પડતા નથી. તેમજ એક, ને માગે બીજે ચાલી શકતા નથી, તેણે તેને પિતાને માર્ગ ન બનાવે જ પડે છે. - અકીયા, તેજ ખરી સાધના છે. ને જગતને હવપ્ન માને તેજ ખરી શાંતિ મળશે. ગુફાનું અંધારૂં કાઢવા માટે-કુલના હાર, ભજનના થાળ, ખેદકામ, વાજા વગાડવા તદન નકામા છે. ફક્ત એક જ દી પ્રગટાવે અંધારું ચાલ્યું જશે. તેમજ દેહાધ્યાસ કાઢવા માટે-દાન, પુણ્ય, માળા જપ, તીર્થયાત્રા, વ્રત, ગંગાનાન, પૂજાપાઠ નકામા પડે છે. કેવળ આત્મજ્ઞાન જાથી, સાધુસંગ કરવાથી દેહાધ્યાસ છૂટી જાય છે. ને સ્વરૂપમાન થઈ પૂર્ણ આનંદી થવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૫ સંક્ષિપ્ત નિર્વાણપદ કરતે રે તે ખૂટે કમ, નહિં તે મિખ્યા વધે ભમે. (અ) હીરા મળે તે આપ આપ હાથમાંના કાંકરા છુટી જાય છે. પ્રશ્નો -હવ શં, માયા શું, જગત શું, કર્મ શું, જન્મ શું, વર્ગ-નર્ક શું, આકાશ શું બ્રહ્મ શું? જવાબ –મેટું દેઈ નાખે, જવાબ સાચે મળશે નહિ. ઉકેલ નથી. કેવળ તત્વજ્ઞાનથી અજ્ઞાન હટી જાય છે ને સ્વરૂપાનંદ પ્રાપ્ત થાય છે ને જીવનપર્યત સુખ શાંતિ મળે છે. જ્ઞાન ધીરે ધીરે ન થાય, છલાંગ માર, ડરે નહિ. સંન્યાસ કર્યો પણ સાચી રીતે, તે જ શાંતિ મળશે. વાસના છેડે. સંસારમાં આપણે ઘણું ધન, પુત્ર-પરીવાર, બંગલામોટર વિ. કમાયા છીએ. પણ આ બધું એકડા વગરના મીંડા જેવું છે. કેવળ સ્વરૂપ જાણવાથી પૂર્ણતા આવે છે ને આનંદ પ્રાપ્ત થાય છે. ઢીલ ન કરે, કરે નહિ, સાહસ કરે, જરૂર ફતેહ મણશે જ. જગત ટીકાથી ન ડરે, જગતને તુચ્છ સમજે તે જ છુટશે. એકલિમનું વિજ્ઞાને સર્વ વિજ્ઞાન ભવતિ એકના જાણવાથી જ બધું જણાઈ જાય છે ને તે વસ્તુ આત્મા છે-બ્રહ્મ છે. શ્રદ્ધા રાખે :-ભક્તને સ્વપ્નમાં લાગ્યું કે તેને પ્રભુ નહિ મળે. છતાં તેણે આત્મજ્ઞાન ચાલુ જ રાખ્યું ને બીજી જ રાત્રીએ તેને સ્વપ્નમાં ભગવાન મળ્યા. તેમજ સ્વરૂપ કેવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સંક્ષિપ્ત નિર્વાણપદ સમજે તે જ સાચું સુખ જરૂર મળશે. ગુરૂ ને વેદવાક્યો પર દ્રઢ વિશ્વાસ રાખે. તત્વજ્ઞાન માટે, વાતેના વડા કરતા; અધેળનું આચરણ શ્રેષ્ઠ છે. સંકલ્પમાં ઘણી શક્તિ છે પણ તેને પાકે કરો. જેમ પાણી, બરફ થાય તે જ માથું પણ ફેડી શકે છે. રાજા ઈબ્રાહીમ બંગલામાં જ નમાજ પઢતા હતા ત્યારે એક ફકીર તેના છાપરા પર ચડ્યો, રાજાએ પુછયું કેણ છે? જવાબ -મારૂ ઉંટ એવાઈ ગયું છે તેથી શોધું છું. રાજા -મૂખ, ઉંટ છાપરા પર ચડી શકે ખરૂ? જવાબ તે શું ખુદા બંગલામાં આરામથી બેઠા બેઠા નમાજ તમારી સ્વીકારે ખરા? આટલું કહી ફકીર છાપરેથી ઉતરી ગયે ને રાજાએ ફકીરી લીધી ને શાંતી મેળવી. સંન્યાસને, ત્યાગને, જગત સાથે વેર છે. સંસારી જીવને ત્યાગ ગમતો જ નથી. માટે બહાના કાઢ્યા જ કરે છે. કઠીનાઈ કઈ નહિ, સુગમ જે માગ ન હોઈ; સાહસ બીન વિજયી નહિ, હુઆ જગતમેં કોઈ વેદ, ક્રિયાકાંડ, ઉપનીષદ સાથે લડે છે, શંકરાચાર્યજી જગત સાથે, ને જગત સાથે સાધુ સંત લડે છે. બ્રહ્મ તમારા હાથની જ વાત છે, કેમ ઢીલ કરે છે? અચેત મધુ વિદેત, કિમથ” પર્વત વજેત; ઈષ્ટાયાર્થસ્થ સિદ્ધી, કે વિદ્વાન યત્ન આચરત્. (વી. વી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ સાત જ્ઞાતવ્યતા, પ્રાપ્ય પ્રાપ્યતા, કૃતકૃત્યતા હત હાતવ્યતા, ચેતિ ભવેત્, વિશ્રાંતિ ઉત્તમ. (વી.વી.પ૬) અર્થ -આકડે મધ છે ને માખીઓ વગરનું છે તે શા માટે મધ લેવા પર્વત ઉપર જવું? જાણવાનું જાણી લીધુ, મેળવવાનુ મેળવી લીધું. કરવાનુ કરી લીધુ ને છેડવાનુ છેડી દીધું તેથી જ પરમ શાંતિ મળી જાય છે. જ્યાં સુધી શરીર રોગ વગરનું છે, ઘડપણ આવ્યું નથી, ને શરીરમાં શક્તિ છે ત્યારે આત્મ શ્રેયાર્થી તવ જાણું લઈ શાંત થાય છે. પણ વૃદ્ધાવસ્થામાં, રોગમાં કેમ તત્વ સમજાશે ? આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસે તે, ખરે લાભ મળશે નહિ માટે જ્ઞાનમાં, ત્યાગ માટે ઢીલ ન કરે. ન જાતુ કામઃ કામાનાં ઉપભેગેન શામતિ, હવિષા વર્તમનેવ, ભૂય એવ ભિજાયતે. અર્થ -વાસનાઓ ભેગ ભેગવ્યા કરવાથી જતી નથી, બકરી કદી ધરાતી નથી, કુટલી ડોલ કદી ભરાતી નથી, તેમજ સંસારના પદાર્થોથી મનને કદી તૃપ્તિ થતી જ નથી. માટે જ ઉપાય એક ત્યાગ જ છે, તેનાથી શાંતિ મળશે જ - જે છેડે છે બધું, તે જ મેળવે છે બધું. જેમ પાનખર તમાં ઝાડ બધા પાંદડાં છેડે છે, તે તેને બધા નવા પાન આવે છે. યથા અહિગ્રસ્ત મુંડકે, ભકતું ઇચ્છતિ કીટકાન; તથા મૃત્યુવશા લેક, સુખ ઈચ્છન્તિ શાશ્વતમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અશ :-જેમ દેડકાને સપે મુખમાં પકડ્યો છે, છતાં દેડકે ઉડતા જીવડાં મચ્છર ખાવા ઈચ્છા કરે છે, તેમજ મૃત્યુને વશ લાકો, આ જગતમાં શાશ્વત-કાયમી સુખ મળે તેમ ઇચ્છા કર્યાં જ કરે છે, ધરાતા જ નથી. ૭૮ જીન ખાજા તીન પાઇઆ, ગહરે પાણી પેઠ; મેં ખાવરી ડુમન ડેરી,રહી કિનારે બેઠ. રામ ત્યાં નહિ કામ ભાસે, કામ ત્યાં નહિં રામ; તુલસી દાના નવ અને, રવી રજની એક ઠામ. ત્યાગી સંન્યાસીને જગત તરફથી, સગા-વ્હાલાથી, મિત્રાથી દુઃખ જ મળે છે, તૈયાર રહેા, ડરશે નહિ, ધીરજ રાખા, ધીરે ધીરે બધુ શાંત પડી જશે. Vairag is a passport for Eternal peace. વૈરાગ્ય તે જ શાંતિ માટેના પરવાના છે, ડરે નહિ. તમારી માગ તમારે જ શેાધવા પડે છે. બીજા નહિ શેખી શકે. ધમસ્ય વરિતા ગતિઃ–સારા કામમાં ઉતાવળ રાખા, મહાત્મા હસનના ત્રણ ગુરૂ (૧) મહાત્મા હસન એક શહેરમાં રાત્રે દશ વાગે સુવા માટે જગ્યા શેષતા ચાલ્યા જતા હતા, તેવામાં એક ચાર તેને મન્યા, તેને પુછ્યુ' ભાઇ, મારે રાત્રે સુવુ` છે કયાંય જગ્યા છે ? તે માશુસે કહ્યું કે હુ· ચાર છુ” ને ચારી કરવા જાઉં છુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ સ ંક્ષિપ્ત નિર્વાણપદ G મારે ઘરે તમારે સુવા માટે જગ્યા છે. તમે ઓસરીમાં સૂઇ રહેજો. હું પછી આવી મારા ઓરડામાં સુઈ જઇશ. સવારે મહાત્માએ પુછ્યું' કેમ ક’ઇ ચારી કરી, માલ મળ્યા ? જવાબ :–ના, કંઇ મળ્યુ નથી, મહાત્માને તેણે થાડા દીવસ ત્યાં રહેવા કહ્યું તેથી મહાત્મા રાજ પુછતા હતા કેમ આજે કઇ મળ્યુ ? જવાબ: ના, આમાં ધીરજનુ' કામ છે, કારણ કે કેાઈ દીવસ મહીનાનુ પણ મળી જાય છે. અથવા કયારેક દાગીના રૂપીયા વિગેરે પણ મળે છે, મહાત્મા તેની પાસેથી ઈશ્વર પ્રાપ્તિ માટે ધીરજ રાખવી તે શીખ્યા. (૨) મહાત્મા હુસને એક તળાવના કાંઠે નાની ઝુંપડી બાંધી હતી. ઉનાળામાં ત્યાં એક કુતરા બપારે પાણી પીવા આબ્યા. જેવા તળાવના પગથીયા ઉતર્યાં કે તુરત જ કુતરાને પાણીમાં તેનું જ પ્રતીબીંબ દેખાયું. તેથી તે તેની સામે ભસવા લાગ્યા અને પાણી પીધા વીના પાછા ફર્યાં. બીજી વખત અડધા કલાક પછી ફરીથી તેજ કુતરા પાણી પીવા આવ્યા, પણ પેાતાનુ જ પ્રતીબીંબ જોયુ. અને ખીન્ને કુતરા માની મુખ રકવા માંડ્યો ને નીરાશ થઇ પાછો ફર્યો. છેવટ ત્રીજી વખતે પાછા પાણી પીવા આવ્યા. હવે તેને ખુબ જ તૃષા લાગી હતી, તેથી ક્રોધથી પાણીમાંના કુતરા તરફ કુદી પડ્યો, પણ ત્યારે, ત્યાં પડછાયા સીવાય કઈ બીજો કુતરો હતા જ નહિં. આ ઉપરથી મહાત્માએ મેધ લીધા કે, રણે વને વિપત્તિ મેં, વૃથા ડરે જન કોઇ; જો રક્ષક જનની જઠર, હરી ગએ ન સાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ (૩) હસન મહાત્માએ એક છેકરાને કહ્યું જે આ દીવાને કુંક મારૂ છું, તેથી તે ઓલવાઈ ગયે. બેટા હવે બેલ દીવાને પ્રકાશ ક્યાં ગયે ? જવાબ :- છોકરાએ દીવે પ્રગટાવ્યું ત્યારે કેડિયું, વાટ ને તેલ હતા તેથી છોકરે મહાત્માને કહે છે: બેલે, આ પ્રકાશ ક્યાંથી આવ્યો? વાટ, તેલ, કેડિયામાં તે પ્રકાશ છે નહિ. તેથી મહાત્માએ કહ્યું કે-માયા ક્યાંથી આવે છે ને જ્ઞાન થતાં ક્યાં ચાલી જાય છે તેની ખબર પડતી નથી. સાધુ મહાત્માના દુશમને - પ્રતિષ્ઠા કામિની વિત્ત, શિષ્ય સ્વગૃહ માયત સાધુનાં રિપવા પંચ, વર્જિવા પ્રયત્નત. (પ્રજ્ઞાવાણી) અર્થ -આબરૂ, સ્ત્રી, ધન, શિષ્ય અને પિતાને આશ્રમ તે પાંચવાના સાધુના દુશ્મને છે (ઉપાધિ છે). તેને પ્રયત્ન કરી દૂર કરવા જોઈએ. સંન્યાસ પ્રકાર: * વિવિદિષા-વિદ્યા ભણવા માટે, વિદ્વત-વિદ્વાન થઈ દીક્ષા લેવી તે, કુટીચક-ઝુંપડી બાંધી રહેવું તે, બહુદકગામેગામ ફરતા રહેવું, ડડી સંન્યાસ-બ્રાહ્મણ દંડ રાખે છે, પરમ હંસ અને આતુર સંન્યાસ, ગૃહસ્થી બ્રાહ્મણને એક વળીયે કાઢે છે ને પહેલા મરતી વખતે ભગવું કપડું ઓઢાડે છે તે. કેવળ રામ રામ શબ્દો બોલવાથી લાભ નથી. જેમ કે લીબુ બેલવાથી મુખમાં પાણી આવે, પણ અગ્નિ બલવાથી મેટું બળતું નથી. સૌને પિતાને ધર્મ ઉત્તમ લાગે છે તે સમજણની ખામી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ સ’ક્ષિપ્ત નિર્વાણપદ જીવન ક્ષશુભ'ગુર છે માટે સંન્યાસ ને તત્ત્વજ્ઞાન મેળવ વાની ઉતાવળ શાખા, નઠુિં' તે પસ્તાવા થશે. ૧ જાતીઓ: બ્રાહ્મણુ-બ્રહ્મને જાણનારા, ક્ષત્રિય-અહુ કારવાળા, વૈશ્ય-ધન ભેગું કરનાર અને ક્ષુદ્ર-આળસુ હાય તે. માક્ષ :-નિર્વાણ, મન્ના શૂન્યતા, અભેદતા, વાસના રહિત પશુ', મનેાનાશ, સાક્ષાત્કાર, નિવિકલ્પતા અને નિવિ ચારપણુ સમજવું. ઉર્દૂતીણ" તુ યતે પારે, નૌકાયાઃ કિં પ્રત્યેાજનમ્ નદી પાર કર્યાં પછી વ્હાણુનુ શુ' પ્રત્યેાજન છે ? કઈ રહેતુ નથી. તેમજ તત્વ સમજાય ગયા પછી શામ્રાજ્યાસની કંઇ જરૂર રહેતી નથી. ઈશ્વર યહાં ઇશ્વર વહાં, ઇશ્વર સીવા નહિં અન્ય હે; સત્ર દ્ધિ પરિપુર્ણ અચ્યુત, એક દૈવ અનન્ય હે. અસા જીસે ડેા મેષ, જીસકા એક હી સિદ્ધાંત હે; આશા જગત કી છેડી કર, હાતા તુરત હી શાંત હૈ. બ્રહ્મને જાણી લેવું તે નવી શેાધ Invention નથી પણુ discountry છે. કેમકે બ્રહ્મ તે અનાદિ કાળથી છે તે જાણ્યુ છે માટે. સકળ જગતને એંઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. ( શ્રી રાજચંદ્રજી ) જ્ઞાની, જગતના નાશ, કે લય ઇચ્છતા નથી પણ તેના ખાધ કરે છે. જેથી તેને નડતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૨ નાશ તાડી નાખવુ. લય—તેના આકાર ગળી જવા, અને બાષ=રહે તેજ સ્થિતિમાં પણ આપણને નડે નહિં તે મેહુ કદી થાય નહિ. વેદ ને વેદાંતમાં ફેર વેદ કર્તા, જૈમીની, વેદાંત કર્તા, વ્યાસજી, સૂત્ર :-અથાતા ધમ જીજ્ઞાસા વેદાંત :-અથાત બ્રહ્મ જીજ્ઞાસા અધિકારી વિષય-ધમ વિષય-બ્રહ્મ સક્ષિત નિર્વાણપદ રાગી વિરાગી અનિત્ય નિત્ય પુસ્તક પૂવ મીમાંસા ઉત્તર મીમાંસા પ્રત્યેાજન ભાગ માક્ષ વિદ્યા અપરા વિદ્યા વિદ્યા પરા વિદ્યા જીવ આત્મા ન થય' અદ્વૈત' સાધયામિ, કિંતુ દ્વૈત' નિષેધયામિ. (ભામતી સૂત્ર ) અમારી ઉપાસના, કેવળ દ્વૈતના નિષેધ કરવા તેજ છે. કેાટી વર્ષનુ સ્વપ્ન પણુ, જાગ્રત થતાં દુર થાય; તેમ વભાવ અનાદિના, જ્ઞાન થતાં દુર થાય. ( શ્રી રાજચંદજી ) આ દેહાધ્યાસના નાશ કરવા તે જ બધા શાસ્ત્રોની પ્રવૃત્તિ છે. વેદાંત સમજ્યા હૈ। તે આગ્રહ છોડી ને શાંત રહેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સંક્ષિપ્ત નિર્વાણપદ રાતે તને કૈ ન વિદ્યતે, સ્વપ્નાત્ બુદ્ધસ્ય કથં દુઃખું કર્થ માયામ. (રમણ મહર્ષિ) અર્થ :–અદ્વૈત જાણ્યા પછી ભેદ રહેતું નથી, જેમ કે સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્નાનું કંઈ પણ દુઃખ રહેતું નથી તેમ. માટે “અથાતે બ્રહ્મ જિજ્ઞાસા”—ચિત્ત શુદ્ધિ કર્યા પછી બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરવી. ન વયં અભેદ સાધયામિ, કિંતુ વૈત નિષેધયાનિ . અમે અભેદની ઉપાસના કરતા નથી, પણ કેવળ ભેદને નિષેધ જ કરીએ છીએ. ઉપનિષદુ વાકયો - સત એવ સૌમ્ય, ઈદ્ધ અગ્રે આસીત સૌથી પ્રથમ સત્ બ્રહ્મ જ છે. આત્મા વા ઈદ એક એવાગ્યે આસીતા બ્રહ્મ વેદામૃતં પુરસ્તાતબ્રહ્મ પશ્ચાત્ બ્રહ્મ દક્ષિણતઃ ચત્તરે; અધ શોધ્વ ચ પ્રસ્ત બ્રવેદં, વિશ્વ મિદં વરિષ્ઠમ . (મુંડક ૨-૨-૧૧ ) અર્થ -એ અમૃત બ્રહ્મ જ આગળ પાછળ છે, દક્ષિણ ઉત્તર બાજુ છે, બ્રહ્મ જ નીચે ઉપર ફેલાએલું છે અને જગતમાં બ્રહ્મ જ આ વિશ્વરૂપે રહેલું છે. બ્રહ્મ વિદુ આપનેતિ પરમ, બ્રહ્મ વિક્ બ્રશૈવ ભવતિ (મુંડક) અર્થ -બ્રહ્મના જાણનારને બ્રહ્મ જ મળે છે અને બ્રહ્મને જાણનારો બ્રહરૂપ જ બને છે, બ્રહ્મભાવ જ મોક્ષરૂપ છે. આત્મા વ અરે દ્રવ્યઃ શ્રોત, મંતવ્યું, નિદિધ્યાસિત (બૃહદારણ્યક) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ કેવળ એક આત્મા જ જોવા લાયક, સાંભળવા લાયક, માનવા લાયક ને અનુભવવા લાયક છે. પુરુષાત્ ન પરં કિંચિત્ સા કાષ્ટા સા પરાગતિઃ (કઢ) બ્રહ્મથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી, તે જ પરમ ગતિ ને પરાકાષ્ઠા છે. વેદાંતાચાર્ય અપ્પા દિક્ષિત – વિતુર્વા શંકર વા અતિ શિખર, ગીરામતું તાત્પર્ય ભૂમિ; ન અસ્માકં તત્ર વાદઃ પ્રસરતિ ચ, કિમપિ સ્પષ્ટ અદ્વૈત ભાજામ, અર્થ -રામ અને કૃષ્ણનું લક્ષ્ય બ્રહ્મ હોય તે અમને વેદાંતીઓને જરાપણું વધે નથી. કઠીનાઈ કેઈ નહિ, સુગમ જે પાર ન હોય; સાહસ બીન વિજયી નહિ, હુઆ જગત મે કેય. થડીક વેદાંતની પ્રક્રીયાઓ :-( Definations) (જે સમજવાથી જીવ ભાવ મટી બ્રહ્મ ભાવ થાય છે. ) 3g :-The purpose of the whole life is to overcome otherness. જે સમજવાથી જીવ ભાવ મટી બ્રહ્મ ભાવ થાય છે. To go from known to unknown=જીવ ભાવ મટી બ્રા ભાવ થાય છે. તે સ્વરૂપ પૂર્ણાનંદ સમજાય છે. અને સવ વરૂપાનુસંધાન થઈ જાય છે. (૧) ૩ દેહ –થુળ, સૂક્ષ્મ, કારણ. ૩ અવસ્થા -જાત, વખ, સુષુપ્તિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૫ સંક્ષિપ્ત નિર્વાણપદ (૨) પંચ કેશ-અન્નમય, પ્રાણમય, મનમય, વિજ્ઞાનમય ને આનંદમય. (૧) અન્નમય -( અસ્તિ, જાયતેવધતે, વિપરિણમતે, અપક્ષીયતે નફયતિ). આ સ્થળ દેહના વિકાર છે. દેહ અન્ન મય કોશ આવિય આત્મા પ્રકાશ સ્થલ, બાલ કૃશઃ કૃષ્ણ વર્ણાશ્રમ વિકલ્પવાનું શરીર, સ્થળ, બાળક, દુબળાપણુ, કાળુ કે ને જાતી આશ્રમ લાગે છે. સ્થળ દેહના વિકાર ૬:અસ્તિ, જાયતે, વધતે, વિપરિણમતે, અપક્ષીયતે ને વિનસ્પતિ હેવું, જન્મવું, વધવું. મોટા થતા જવું, ઘસાવું ને નાશ પામવું. આ શરીરને જાતી, આશ્રમ, નામ, વર્ણ, સંબંધ, વિકાર થાય છે પણ આત્માના તે નથી. (૨) પ્રાણમય - (૩) મને મય. પ્રાણશેડપિ જીવામિ, સુધીતાડર્મિ પિપાસિત સંચિત નિશ્ચિત મન્ય, ઇતિ કોશે મને મયે. અર્થ -ભૂખ તૃષા લાગવી તે પ્રાણમય કોશ છે અને સંશય-સંકલ્પ કરે તે મનેમય કેશ કહેવાય છે. (૪) વિજ્ઞાનમય બુદ્ધિથી સંક૯પની દ્રઢતા કરવી તે. વિજ્ઞાનમય કોશ વિજનામીતિ તિકૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિવપદ (૫) આનંદમય --આનંદમય કેશારગે ત્વહંકાર પુરાકૃત પુઃ ઉપાસના મિશ્ચ સુખિતેડસ્મિ ઈતિ મેદતે. અર્થ:-હું પુન્યશાળી છું, સુખી છું તેમ માની આનંદ કરે છે તે આનંદમય કેરા છે. - પંચકેશ માટે દુષ્ટાંત લીલું નાળિયેર, લીલી છાલ, કાથે લાલ, કાચલી, ગેટ ને પાણું. લીલી બદામ, લીલી છાલ, રાતે કાળે, બદામ ઠળીયે, તેનું મીજને તેનું તેલ કાઢવું તે. આત્મામાં ઉત્પત્તિ, નાશ, સંસ્કાર, વિકાર કે પ્રાપ્તિ નથી. નિત્યસ્વાત્ તસ્યાત્તિ, કુટસ્થત્યાત ન વિકીય સંસ્કારખુ ન શુદ્ધવાત, આત્મવાત્ આપ્યતઃ કુતઃ. (વી. વી. ૫૮) અર્થ :-આત્મા નિત્ય હોવાથી તેની ઉત્પત્તિ નથી, કુટસ્થએરણ જે હેવાથી તેનામાં વિકાર નથી, શુદ્ધ હોવાથી તેમાં સંસ્કાર કરવા પડતા નથી અને પિતાનું જ સ્વરૂપ હોવાથી મેળવવું પડતું નથી. (૪) ૩ શરીરે-સ્થળ, સૂક્ષમ ને કારણે પંચી કૂત મહા ભૂત સંભવં કર્મ સંચિતં; શરીર સુખ દુખાનાં, ભેગાયતન મુચ્યતે. (આત્મબોધ-૧૧) અર્થ -કર્મ પ્રમાણે પાંચ ભૂતેથી બનેલુ આ શરીર સુખ દુખ ભેગવવાનું સાધન તે સ્થળ શરીર કહેવાય છે. as, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૭ સંક્ષિપ્ત નિર્વાણપદ પંચ પ્રાણ મને બુદ્ધિ દર્શેન્દ્રિય સમન્વિતમ; શરીર સુખ દુખાનાં, ભેગાયતન ઉચ્યતે. (આત્મબે-૧૨) અર્થ:-પાંચ પ્રાણ, મન બુદ્ધિ ને ૫ કપ્રિયે, ૫ જ્ઞાનેન્દ્રિયેથી મનમાં સુખ દુઃખ થાય છે. તેને સુક્ષમ શરીર કહે છે. આ સૂક્ષમ શરીરને અણપુરી પણ કહે છે. વાગાદિ પંચ અવણાદિ પચ, પ્રાણાતિ પંચાજ મુખાગ્નિ પંચક બુધ્યા વિદ્યાપિ ચ કામ કર્મણિ, પછક સૂક્ષમ શરીર માહુ અર્થ:-૫, કર્મદ્વિ, ૫, જ્ઞાનેન્દ્રિય, પાંચ પ્રાણ, પાંચ ભુતે, અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને અવિદ્યા, કામ, સંક૯પ ને અષ્ટપુરી કહે છે. કારણ શરીર: અનાદિ અવિદ્યા અનિવા, કારણેયાધિ ઉતે, ઉપાધિ ત્રિતયાત્ અન્ય, આત્માન અવધારત, (આત્મબંધ-૧ ) અર્થ:-અનાદિ અવિદ્યાથી, ને વર્ણન થાય તેવું કારણ શરીર છે અને ૩ દેહથી ૫૨ આત્મા જાણ. (૫) મુળ પ્રમણે છે - પ્રત્યક્ષ અનુમાન ચ, શબ્દો અથપિત્તિ મેવ ચ ઉપમાનાનુપલબ્ધિ, પૂર્વ ભાખ્યાદિતાનિષ. (શબર હવામી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ક્ષિપ્ત નિર્વાણપદ અર્થ -પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અથપત્તિ અને અનુપલબ્ધિ ૬ પ્રમાણે છે. વિષય ચૈતન્ય અભિન્ન પ્રમાણ ચૈતન્ય પ્રત્યક્ષ પ્રમા. આંખ વિ. પાંચ ઇદ્રિના પાંચ વિષે પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે (૨) અનુમાન - લીંગજન્ય જ્ઞાન અનુમિતિ પ્રમા ચિહ્ન પરથી અકળ કરવી તે અનુમાન પ્રમાણ છે. દષ્ટાંત - યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહિક જ્યાં જ્યાં ધુંવાડે હોય ત્યાં અગ્નિ તે જોઈએ. તેમાં પક્ષ – પર્વત છે, સાધન- ધૂમ, સાધ્ય – અગ્નિ, સમાનાધિકરણ-ધૂમક અગ્નિ, વ્યાપ્તિ-ધૂમમાં અગ્નિ, વ્યાપારસમજણ છે. અનુમાનના પણ બીજા બે ભેદ છે–વાથીનુમિતી અને પરાથનુમતિ. પિતાને માટે અને બીજાને માટે. (૩) ઉપમિતિપ્રમા:- સાદ્રશપ્રમિતિ ઉપમિતિ | ચંદ્ર જેવું મુખ. ગાય જેવું જનાવર તે રેજ. (૪) શબ્દપ્રમ - વાક્ય કણિકામા ગીતા, શાસ્ત્રો, ઉપનિષદે. (૫) અર્થપત્તિ –અનુપપદ્ય માનાર્થ દર્શનાર્ તદુપપાદકઃ ભૂતાંતરે કલ્પન અથપત્તિપ્રમા. દષ્ટાંત-દેવદત્તઃ દીવા ન ભુકો તથાપિ પીને સ્તિ દેવદત્ત દીવસના જમતે નથી છતાં જાડો છે. રાત્રે જમે છે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિવપદ (૬) અનુપલબ્ધિ :- અભાવ કરણિકામા, યદુ વસ્તુ નાસ્તિ તસ્ય જ્ઞાનમ. દષ્ટાંતઃઈહિ ભૂતલે ઘટો નાસ્તિા અહિંયા ઘડે નથી. નેહ નાનાહિત કિંચન જગતમાં બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. આ ઉપરાંત બીજા પણ પ્રમાણે છે :(૭) ઐતિહ-ભુત માનવું તે. (૮) ઈતિહાસ. (૯) વ્યવહાર ભટ્ટ નવા. (૧૦) પુરાણી-સંભવ પ્રમાણ માને છે. (૧૧) નાટ્યશાસ્ત્ર વિગેરે. ચિરાભાસની સાત અવસ્થા : અજ્ઞાન આવૃતિઃ વિક્ષેપ, ત્રિવિધ જ્ઞાન તૃપ્તય શકાગમ ચેતે, યેજનિયાત ચિદાત્મનિ. (પંચદશી ૭-૨૮) અર્થ –અજ્ઞાન, આવરણુ, બ્રાંતિ, પરાક્ષજ્ઞાન, અપરાક્ષજ્ઞાન, શેક નાશ અને હર્ષ. આવી પ્રકિયા લગભગ ૮૦ થી ૯૦ છે. સુષ કિ બહુના –જેમકે, શ્રુતિષડ્રલીંગ. મોક્ષ પ્રાપ્તિને ક્રમ, મુખવાદો, કારણે, ન્યાયે, પરિણામ ૩, બ્રહ્મના લક્ષણ ૨, અવિદ્યા પ્રકાર ૩, મુક્તિ પ્રકાર ૨, વ્યાપ્તિ પ્રકાર ૨, જ્ઞાનના સાધનો ૮, અભાવ પ્રકાર છે, ૭ પ્રકારના સંબંધે,-ચેતનના ભેદ ૪, સંસ્કાર પ્રકાર ૩, માયાના નામો અધ્યાસના દે તથા તેના નામ, બાધ ને સુખ સમાનાધિકરણ્ય-સત્તા ૩, આનંદના પ્રકાર ૫, સત પ્રકાર ૩, ભાવના પ્રકાર ૨ ૧૪ ત્રીપુટીઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯. અક્ષિપ્ત નિર્વાણપદ મ જ્ઞાન ભુમીકા છ, અજ્ઞાન ભુમીકા ૭, ભ્રમ પ્રકાર પાંચ, અને ખીજા ૨ સંવાદી, વીવાદી-આવરણ પ્રકાર ૨, ચેતન ખીજા પ્રકાર ૨. ઉપજ્ઞાન ને વિશિષ્ટ, જ્ઞાનના પંચ પ્રાણ, પ’ચ ઉપપ્રાણ, ભેદ પ્રકાર ૫, વેદો ઉપવેદ ૪, વેદના અંગે, શાસ્ત્રો ૬, મુખ્ય દ્વેષ! ૫, બીજા દાષા ૩, ન્યાયે, ત્રિપુટીએ, ક્રમ પ્રકાર ૩, ત્રીવિધ તાપા, ચેગના ૮ અંગા, વાદ પ્રકાર ૩, વિધિ વાકયો પ્રકાર ૩, સાધના ૮, વૃત્તિ પ્રકાર ૪, સમાધીના વિઘ્ના ૪, ચિત્તની અવસ્થા ૫, કલેશે ૫, ખ્યાતિએ ૫, મુક્તિ પ્રકાર ૨, પ્રલય પ્રકાર ૪, જ્ઞાન અજ્ઞાનની ૭ ભુમિકાએ, ભગવાનના ર્ ઐશ્વય, ચેાગના અગા ૮, તથા ચક્રો છ, ભક્તિ પ્રકાર ૯, ભક્ત પ્રકાર ૪, ઉપાસના તથા જ્ઞાનમાં ફેર મુક્તિ પ્રકાર ૩, હિંદમાં ૩૦૦ ધમ છે ને ૩૦૦૦ સપ્રદાય છે. આધાર પ્રકાર ૩, મૌન પ્રકાર ૪, બ્રહ્મ પ્રકાર ૨, દર્શન પ્રકાર ૨, માયા પ્રકાર ૩, પરિણામ પ્રકાર ૩, જ્ઞાનના સાધન તથા વિઘ્ન, મુક્તિ પ્રકાર ૩, વિગેરે ઘણી પ્રક્રિયા છે. જે કેઈને જાણવી હાય તા, વિદ્વાન જ્ઞાની સન્યાસી પાસેથી જાણી લેવી. ઉપનિષદ્ એધ :- ( ગુરૂ પાસે બેસી ભણવું) ઈશ:- પૂર્ણમદઃ પૂર્ણમિદ પૂર્ણાત્ પૂર્ણમુદૃશ્યતે; પૂર્ણસ્ય પૂછ્યું માદાય, પૂણુ મેવા વ શિષ્યતે, (૧) અથ :-એ બ્રહ્મ પૂર્ણ છે, આ જગત પણ પૂર્ણ છે, બ્રહ્મમાંથી જ આ પૂર્ણ જગત ઉત્પન્ન થાય છે, અને પૂર્ણ બ્રહ્મમાંથી પૃથુ જગત કાઢી લઈએ તે પણ પૂર્ણ બ્રહ્મ જ ખાકી રહે છે. ત્રિવીષતાપની શાંતિ હા. અધ્યાત્મ, અધિભુત ને અધિદૈવીક. (મનના, જગતના ને દેવાના દુઃખાથી શાંતિ થાય.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ સ'ક્ષિપ્ત નિર્વાણપદ ૧ એમચાથ શબ્દો દ્વાવેતૌ બ્રહ્મણુઃ પુરા; કં ભીત્વા વિનિયાના, તેન માંગલિકા ઉસૌ. (માંડૂકય) અર્થ :—એમ ને અથ અને માંગલિક શબ્દો છે ને પ્રથમ જ બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા છે. પૂછ્યુ−ન ન્યુન ન અધિક । ન દ્યુતિ ન અસ્તમ્ । વધુ ઓછું નહિ, જેમાં વૃદ્ધિ ક્ષય નથી. ॰ તે પૂણુ છે. દાંત ઃ ૦ + ૦ =; O - = ૦, ૦ X ૦ = ૦, ૦ ૦ = ૦ પશુ છે. જેમ સમુદ્ર પૂણુ` છે, શરીરની ગરમી ૯૮% પૂર્ણ' છે. ઓછી હાય તા શરદી કહેવાય ને વધારે હાય તા તાવ કહેવાય, તે જ પ્રમાણે આકાશ પૂર્ણ છે, પ્રકાશ પૂશુ છે, તત્વજ્ઞાન પૂર્ણ છે, બ્રહ્મ પૂર્ણ' છે. હાથ, પગ, નાક, કાન જોવે તેટલા જ નાના મેટા પૂર્ણ છે, શરીર રચના જ પૂછ્યું છે. યેાગ્ય-ખરાખર છે. તેમાં વધ ઘટ, નાના મેાટું ન ચાલે. ત્રિવિધતાપ=અધ્યાત્મ, અધિભૌતિક ને અધિદૈવી તાપની શાંતિ હા. અધ્યાત્મ= મનના, શરીરના લગતા અને દેવ તરફથી મળતા દુઃખની શાંતિ હા. ઇશ્વર ઇશનાત્ ઇશ્વરઃ શાસન કરે છે માટે ઇશ્વર છે. આ સઘળું જગત ઇશ્વરમય જ છે. વિદ્યા અવિદ્યા નાની માટી વાદા છે. શાંતિ નહિ' મળે માટે બને છેોડી સ્વરૂપ સમજી શાંતિ ભેાગવા. હિરણ્યમયેન પાત્ર, સત્ય સ્થાપિ હીત' મુખમ; તત્ત્વ' પૂષન્ અપાતૃણુ, સત્ય ધર્માં ચ દ્રષ્યે. (૧૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ (૨) કેનેપનિષદ્ -(શાથી, શા માટે આ જગત ઉત્પન્ન થયુ?) Known to unknown (જગતથી બ્રહ્મ તરફ). અધ્યારેપ અપવાદાભ્યાં, નિષ્ણપચં પ્રપંચ, શિષ્યાણાં બંધ સિવથ, તત્વઃ કલ્પિત કમઃ (સાયણાચાર્ય) અર્થ :-બ્રહ્મમાં આ જગતને આરેપ કરવામાં આવે છે. શિષ્યના બેધ માટે, તત્વજ્ઞાનીઓએ જગતને કપિત ક્રમ ગોઠવી દીધું છે. મંગલાચરણ -હું સર્વ વેદેને તથા ઉપનિષદને ત્યાગ ન કરૂં, બ્રહ્મ મારે ત્યાગ ન કરે, ઉપનિષદના સર્વ ધર્મ મારામાં છે. ૩ શાંતિઃ પ્રશ્ન :-કેનાથી, કેની ઈચ્છા, કે પ્રેરણાથી મન વિષયમાં જાય છે? પ્રાણ કેમ ચાલે છે? વાણું બેલે છે ક્યો દેવ ? આંખને જોવાની અને કાનને સાંભળની શક્તિ કોણ આપે છે? જવાબ –ગુરૂ -કાન, મન, વાણી, આંખ, વિગેરેને કેવળ બ્રહ્મ જ પિતાના કાર્ય કરવાની શક્તિ આપે છે. બ્રહ્મ તત્વ, જાણવા ન જાણવાથી પર છે. તેને કેઈ ઇન્દ્રિય જાણી શકતી નથી. યદિ મન્યસે સુવેદેતિ, દ્રશ્વમેવાપિ નૂન; – વેથ બ્રહ્મણે રુપ, યદસ્યતં યદસ્ય ચ. (૨-૧), અર્થ -જે તું એમ માને કે હું બ્રહ્મને જાણું છું તે ખરેખર તું ઘણું ઓછું જાણે છે. એક વખત અંદર મનના અનુભવવડે જણાયા પછી જ તે સાચુ જાણી શકે છે. તે બ્રહ્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણપદ જ્ઞાન વડે માણસ અમર મને છે, આત્મા જ બ્રહ્મ છે, મનુષ્યકૃત કૃત્ય ને ધન્ય બને છે. ઇહુ ચેદ વેથિ સત્ય મસ્તિ, ન ચેøિહા વેઢીન્ મહતી વિનષ્ટિ:5 ભૂતેષુ ભુતેષુ વિચિત્ય ધીરા:, ૯૩ તેથી પ્રેત્ય અસ્માન્ લેાકાત્ અમૃતા ભવન્તિ. અર્થ : જો કોઇને આ જગતમાં આ સમજાય તે જીવન સફળ થાય છે. પણ જો ન સમજાય તે તેને માટી હાની થશે. બ્રહ્મને જાણવાથી માણસ અમર બને છે. જીવન ધન્ય બને છે. ને ફરી જન્મતા નથી. બ્રહ્માને અગ્નિદેવ, વાયુદેવ કે બીજા દેવા ઈન્દ્ર વિગેરે જાણી શકતા નથી, કેમ કે તેએની શક્તિ નથી. સૌથી પ્રથમ ઈન્દ્રદેવ બ્રહ્મને ઉમા દ્વારા સમજી શકયા હતા. સાર:-મન દ્વારા જ મનુષ્ય પ્રશ્નને લક્ષથી જાણી શકે છે ને ધન્ય બને છે. આ ટુક સાર છે. કઠોપનિષદ્ :—બ્રહ્મ અમારૂં ગુરૂ-શિષ્યનુ સાથે રક્ષણ કા, અમેને સાથે જ બળ આપેા, અમારૂં ભણતર (વિદ્યા) તેજવાળી થાવ, અમા એક બીજા અંદર અંદર દ્વેષ ન કરીએ. આખ્યાચીકા :– પિતા ઉદ્દાલક ને પુત્ર નચિકેતા સ્વાદ પિતાએ યજ્ઞમાં બ્રાહ્મણેાને ઘરડી ગાયેા આપી તેથી પુત્ર નચિકેતા કહે છે કે, મને તમા કેાને આપશે ? પિતાજી ઉદાલક ધથી એલ્યા–તને યમરાજને આપુ છું ત્યાં જા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ પુત્ર યમરાજને ત્યાં ગયે, પણ તે યમપુરીમાં હાજર ન હતા તેથી તે ત્રણ દિવસ ભૂખ્યા તરસ્ય ઉભું રહ્યો. યમરાજ આવ્યા ત્યારે ત્રણ વરાન માગવાનું કહે છે. પહેલાં વરદાનમાં નચિકેતા કહે છે કે હું જ્યારે મારે ઘેર પાછો જાઉં ત્યારે મારા પિતા વિરમય ન પામે ને પ્રથમની જેમ જ મારી પર પ્રેમ રાખે. યમરાજે આશીવાદ આપી તેમ થશે તેમ કહ્યું. બીજા વરદાનમાં-સ્વર્ગમાં જવા માટે હવનને અગ્નિકુંડ કેમ બનાવવું તે પૂછયું ને યમરાજે તેને તે પણ સમજાવી દીધું ને વધારામાં ખેતીની એક મૂલ્યવાન માળા આપી. ત્રીજા વરદાનમાં નચિકેતા કહે છે કે—કોઈ કહે છે કે માણસ મરી ગયા પછી તેને આત્મા રહે છે ને કેટલાક કહે છે કે આત્મા રહેતા નથી. તે આ વાતમાં સત્ય શું છે તે મને સમજાવે. યમરાજે પ્રથમ તે પ્રશ્નને જવાબ કહેવાને ના પાડી, અને બીજું કંઈક માગવા કહ્યું પણ નચિકેતા એકનો બે થયે નહિ. યમરાજ તેને સ્વર્ગના સુખ આપવા તૈયાર થયા, અપ્સરા આપવા કહ્યું, ધન ધાન્ય રાજ્ય વિ. ઘાણું આપવા લલચાવ્યા પણ નચિકેતાએ તે જ માગ્યું કે જીવનું મરણ પછી શું થાય છે તે કહે. જ્યારે નચિકેતા આત્માનું શું થાય છે, તે જ માગે છે ત્યારે, યમરાજ -જગતમાં બે વસ્તુ છે. ૧-શ્રેયસ ને ૨-પ્રેયસ. પ્રથમ આત્મજ્ઞાન ને બીજી જગતસુખ. જ્ઞાની માણસે જગતસુખ ઈચ્છતા નથી, પણ આત્મસુખ ઈચ્છે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ સ`ક્ષિપ્ત નિર્વાણપદ ૫ જેને અજ્ઞાન છે તે જગતના વૈભવ માગે છે. પણ જે જ્ઞાની છે, સાધુ છે તે માત્મજ્ઞાન જ જાણવા ઇચ્છે છે. જેથી તેને શાશ્વતસુખની પ્રાપ્તિ થાય છે. તે જગતનું સુખ કઈ માગ્યુ નથી માટે આત્મજ્ઞાનના અધિકારી છે, તેથી તને જ તે હું કહુ છું. યમરાજ :-જે આત્મપદનુ' સ` વેદો વર્ણન કરે છે, જે બધી તપશ્ચર્યાનું ફળ છે. તે હું હવે તને કહું છું. તે ૐ સર્વ જ્ઞાનનું ફળ છે. તે આંકાર જ અક્ષર બ્રહ્મ છે. તે જ પરમતત્વ છે. આ એમને આધાર સૌથી મહાન છે. તેના દ્વારા જ માણસ બ્રાલેાકમાં જાય છે. ને જન્મમરણ ટાળે છે. આત્મા, શરીરના નાશથી નાશ પામતા નથી. તે જન્મ-મરણુ રહિત, સનાતન છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને મહાનમાં મહાન આ આત્મા જ આ શરીરમાં રહે છે હૃદય ગુફામાં છે વેદોના અધ્યયનથી પણ મળતા નથી, એટલે સમજાતા નથી. જે આત્મા માટે ખૂબ જ ઈચ્છા કરે છે તેને જ આત્મા પેાતાનું ખરૂ સ્વરૂપ પ્રગટ કરી દે છે, જેથી માણસ ધન્ય બને છે ને પુનર્જન્મ પામતા નથી. તે જે પૂછ્યુ હતું તે આજ આત્મા છે. આત્માને ચમાં બેસનાર જાણુ, શરીરને થ માન, બુદ્ધિ સારથી-હાંકવાવાળા છે, મન લગામ છે, ઈંદ્રિયે ઘોડા છે અને પાંચ વિષયે તેના માગ છે. અને આત્મા રથમાં બેસ નારે। માલીક છે માટે જે સદા પવિત્ર, મનની એકગ્રતાવાળા તે જ્ઞાની છે તે જ માત્મપદને મેળવે છે. તેના પુનર્જન્મ થતા નથી. ક્રમ :-સ્થુલ ઇંદ્રિયા, હાથ, પગ વિ. સમા તેનાથી સૂક્ષ્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ પાંચ જ્ઞાનેન્દ્રિય, અંતઃકરણ મન, બુદ્ધિ તેનાથી, મહતતત્વ, પછી મહતત્વ માયા, ને છેવટનું સત્ય આત્મા બ્રહ્મ છે, પણ આ વાત સૂક્ષ્મ બુદ્ધિશાળી જાણી શકે છે. આત્મા જ અવિનાશી અને નિત્ય છે, તે જ આપણું ખરૂ સ્વરૂપ બ્રહ્મ છે. તે પુછયુ હતું તેને જવાબ આજ છે. આત્મા આ પિંડમાં–આ શરીરમાં છે તે જ બ્રહ્માંડમાં છે. જે આ વાત સમજતું નથી તેને વારે વારે જન્મ-મરણ થાય છે. આ આત્મા હદયમાં અંગુઠા જેવડો છે તેમ શાસ્ત્ર કહે છે. ને તે સર્વને પ્રકાશક છે. આમ જે આત્મા ને પરમાત્મારૂપ જાણે છે તેને જ મોક્ષ-જન્મ મરણમાંથી મુક્ત થાય છે. આ આત્માથી પર બીજું કાંઈ જ નથી. આત્માથી જ સૂર્ય, ચંદ્ર, વિજળી પ્રકાશે છે ને તેના વડે જ આ બધું દેખાય છે. જે શરીરના નાશ પહેલાં આ જ્ઞાન મેળવી લે તે સારું છે નહીં તે જન્મ-મરણ થયા કરે છે. ઇન્દ્રિયોથી મન, તેનાથી બુદ્ધિ, મહત્તત્વ તેનાથી અવ્યક્ત પ્રકૃતિ અને સૌથી ચઢીયાતે આત્મા છે. આમ જે જાણે છે તેને જ મેક્ષ થાય છે. જેમ મુંજ નામના ઘાસમાંથી સળી જેમ છુટી પાડવામાં આવે છે તેમજ શરીરમાં આત્મા તદ્દન નિરાળે છે તેમ સમજે ને પરમ શાંતિ પામે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ પ્રશ્નોપનિષદૂ (૪) –પિપ્લાદ મુનિ પાસે મુકેશ ભાર દ્વાજ, સત્યકામ, સર્યાયણ ગાગ્ય, અશ્વલને પુત્ર કૌશલ્ય, વિદગને ભાર્ગવ ને કબંધી કાત્યાયન આવ્યા ને બ્રહ્મજ્ઞાન આપવા માંગણી કરી. તેમણે તેઓને એક વર્ષ અહિં જ રહેવા કહ્યું ને પછી પ્રશ્નો પૂછજે તેમ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ વર્ષ પછી (૧) કબધી કાત્યાયન પૂછે છે કે ભગવન ! આ બધી પ્રજા ક્યાંથી ઉત્પન્ન થઈ? જવાબ-બ્રહ્માએ કહ્યું કે અન્ન અને પ્રાણથી થઈ છે. (૨) ભાગર્વવૈદેહી પૂછે છે-કેટલા દેવે પ્રજાનું પાલન કરે છે ? જવાબ-પંચભુતે, પાંચ ઇન્દ્રિયે, જ્ઞાનેંદ્રિયે શરીરનું પાલન કરે છે. આ શરીરને પ્રાણવાયુ જ ટકાવી રાખે છે નહિ તે નાશ પામે. સર્વ ઈદ્રિયામાં વાયુ શ્રેષ્ઠ છે. (૩) આ શરીરમાં કેવી રીતે પ્રાણ પ્રવેશ કર્યો તે કહો. જવાબ :–આત્મામાંથી જ પ્રાણ જમે છે ને મનના સંક૯પથી જ આવે છે ને બધી ઈદ્રિયમાં શ્રેષ્ઠ છે. હદિ એષ આત્મા -આ આત્માલીંગદેહરૂપે હૃદયમાં રહેલે છે. ૪. પ્રશ્ન –ગા પુછે છે : કયા કયા દેવે સુઈ જાય છે? ને કયે દેવ થવપ્ના જુએ છે? જ -જેમ સૂર્યને કારણે તેજે મંડળ આકાશમાં એક થાય છે ને પાછા આથમી જાય છે, તેમજ બધા ઇન્દ્રિયના દે રાત્રે સૂઈ જાય છે, પણ એક પ્રાણુ જ રાત્રી દીવસ જાગે છે. સ્વપ્નામાં મન જ સઘળું અનુભવે છે. જેએલું ને ન જેએલું પણ જ્યારે મન સુષુપ્તિમાં જાય છે, ત્યારે તે પણ કઈ કરતુ કારવતુ નથી. જીવાત્મા પરમાત્મામાં લીન થાય છે. જીવ જ સુષુપ્તિમાં આત્મામાં લીન થાય છે. ને પરમાત્મા રૂપ બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણુપદ ૫. પ્રશ્ન :-આકારના ધ્યાન વડે કયા લેકને પમાય છે? ( સત્યકામ પુછે છે. ) જઃ-જ્ઞાની પુરૂષ ત્યારે, પરાપર, બ્રામાં જોડાય છે. ૬. સુમેશા ભારદ્વાજ પુછે છે કે સાળ કળાવાળા પુરૂષ કોણ છે? e જ :-બ્રો પ્રાણને ઉત્પન્ન કર્યાં છે તેમાં જ બધુ વીલીન થાય છે. ૧૬ કલાવાળા પુરૂષ:-બ્રો, પ્રથમ પ્રાણ ને ઉત્પન્ન કર્યાં. પછી શ્રદ્ધા-ર, આકાશ-૩, વાયુ-૪, તેજ-૫, જળ-૬, પૃથ્વી-૭, ઇંદ્રિય-૮, મન-૯, અને અન્ન-૧૦, વીય -૧૧, તપ-૧૨, મંત્રા-૧૩, કમ-૧૪, લેક-૧૫, ને નામ રૂપ-૧૬, ઉત્પન્ન થયા છે. જેમ નદી સમુદ્રમાં મળી જાય છે, તેમજ આ આત્મામાં બધુ લીન થાય છે. આનાથી પર બીજી કંઈ નથી. ( ૫ ) 'ડક ઉ :–શૌનક ગૃહસ્થીએ મહર્ષિ અ ગીરાને પુછ્યુ કે ઃ પરા અને અપરા વિદ્યા=રૂગ્વેદ વિ. ૪-વેદ, ૬-શાસ્ત્રો શિક્ષા કલ્પ વ્યાકરણ નિરૂક્ત છંદ ને જ્યાતિષ છે, અને અક્ષર બ્રહ્મ તે પરાવિદ્યા છે. પશુવિદ્યા, રાષ્ટ્રપતિ જેવી છે અને અપરાવિદ્યા પ્રધાન જેવી છે. ઇષ્ટા પૂત મન્યમાના વિષ્ઠ, નાન્યત્ શ્રેયા વેદયન્ત પ્રમૂહા; નાકસ્ય પૃષ્ટ તે સુકુતે અનુભુત્વા, ઈમ લેક' હીન તરવા વિશ્વન્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અધ:-બૈદીક શુભ કર્મોને જ તેએ સ્વગનું સુખ સેગવીને પાછા તેથી પણ હલકા લેાકમાં જન્મ લે છે. જે આ દર શ્રેષ્ઠ માને છે, મનુષ્ય લાકમાં કે ઇષ્ટકમ ——અગ્નિહેાત્ર તપઃ સત્ય, વેદાધ્યયન મેવ ચ; આતિથ્ય' દેવપુજન' ચ, ઈષ્ટ ઇત્યાભિધીયતે. અથ:-હામ, તપ, સત્ય ભાષણ, વેદનું અધ્યયન ને અતિથિ અને દેવના પુજનને ઇષ્ટકર્મ કહે છે. પૂર્વક —નાપિ ગ્રુપ તડાગાદિ, દેવાયતનાનિ ચ; અન્ન પ્રદાન આરામશ્ર, પૂર્વ ઇત્યાભિષીયતે. અથ :–ત્રાવ, કુવા, તળાવ ખાદાવવા, મ'દિર બાંધવુ તથા ધર્મશાળા, ગરીમાને અન્ન આપવુ' ને બગીચા બનાવવા તેને પૂત'કમ' કહે છે. દત્તકમ —શરણાગત સત્રાણું, ભૂતાનામપિ અહિં’સનમ્। અહિવેદી ચ યદાન, દત્ત ઇત્યાભિધીયતે. પ્રણવે ધનુ: શાહિ માત્મા, બ્રહ્મ તદ્ લક્ષ મુચ્યતે; અપ્રમત્તેન વૈધવ્ય, શરવત્ તમ ભવેત્. અથ :-એકાર ધનુષ્ય છે, આત્મા ખાણ છે અને બ્રહ્મ લક્ષ છે. સાવચેતીથી તેને વીંધવાનુ છે તે ખાણની જેમ બ્રહ્મમાં એમાં લીન થવાનુ' છે. પરીક્ષ્ય લેાકાનૂ કચિત્તાન, બ્રાહ્મણા નિવેદ' આયાત નાસ્તિ અકૃતઃ કૃતેન; તદ્ વિજ્ઞા" સ ગુરુ મેવામિ ગÛત્, સમિત પાણિઃશ્નોતિય બ્રહ્મનિષ્ઠમ્ . (૧-૧૨) અથ :-કર્માંથી સ્વંગ મેળવીને, પછી તેની પરિક્ષા કરીને બ્રહ્મ જ્ઞાનીએ વૈરાગ્યવાળા થઇ અને એમ સમજવુ` કે કમ થી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ બ્રહ્મ મેળવવાનું નથી, તેને જાણવા માટે હાથમાં સમિધ લઈ વિદ્વાન બ્રહ્મનિષ ગુરૂ પાસે જવું જોઈએ. આ અણુ આત્મા જ મન વડે જાણવાં લાયક છે. બ્રહ્મ તે આગળ પાછળ સર્વત્ર છે. માંડૂક્ય ઉપનિષદૂ=“મહાવાક્ય અયં આત્મા બ્રાં” (અથર્વ વેદ) તેમાં સર્વ અક્ષર બ્રહ્મ છે તે સમજાવ્યું છે. જાતના દેહના, ૭ અંગે ને ૨૧ મુખવાળે વિશ્વાનર દેવ છે. વનના સૂક્ષ દેહના, પણ ૭ અંગે ને ૨૧ વિષયેવાળે તૈજસ દેવ છે ને સુષુપ્તિમાં બધુ એકી ભુત થાય છે તેનું વર્ણન છે. તે વખતે પ્રાજ્ઞ દેવ છે. અને આનંદભૂફ કહેવાય છે. તે વખતે તેને સર્વ અવસ્થાથી પર અને અવ્યવહાર્ય કહ્યો છે. તે વખતે અંદર બહાર કે બીજુ જ્ઞાન હેતુ નથી, તે જ્ઞાન યુકત કે જ્ઞાન રહિત પણ નથી. તે અદ્રશ, વાણીથી પર, મનથી પર કંઈ લેવું -દેવું તેમાં બનતુ નથી. કેવળ તે ખતે તે આત્મા શાંત, શિવરૂપ, અદ્વૈત ને અક્ષર બ્રહ્મ કહેવાય છે. વિગેરે ઘણું જ્ઞાન આપેલું છે. તેની ઉપર શ્રી ગૌડ પાદાચાર્યજીએ વિવેચનના ૪ પ્રકરણ લખ્યા છે. આગામ, વૈતથ્ય, અદ્વૈત અને આલાતશાંતિ તેમાં ઘણું જ ઉત્તમ પ્રકારનું અજાતીવાદનું જ્ઞાન આપેલું છે જેથી બ્રહ્મનું સ્વરૂપ, ને આ જગતનું સ્વરૂપ બરાબર સમજાઈ જાય છે. તેમાં ઘણા ઉત્તમ શ્લેક અજાતિવાદના આપેલા છે. ૩ શાંતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ક્ષિપ્ત નિર્વાણપદ ܢ તૈતરીય ઉ. :–( યજ્જુવેદ) ઋષિ વરૂણ દેવ છે. તેમાં શિષ્યના ગુણુ લક્ષણ આપ્યા છે. ને તેમાં વિદ્યાર્થીના તથા ગૃહસ્થીના ગુણુ ખતાવ્યા છે. શુદ્ધ જગત્ત વ્યવહાર કેમ કરવા તે આપ્યુ છે. દરેક વાતમાં વ્યવહારમાં ૭ એલી પછી જ કાર્ય કરવુ. અતિથી ને માતા-પીતાને દેવ માનવા તેમાં ખાસ આનંદ વલ્લીમાં સૌથી આનંદ કયેા શ્રેષ્ઠ છે તેને ક્રમ બતાન્યા છે. પ્રથમ જુવાન નીરોગી વેદ ભણેલા સુંદર બળવાન આખી પૃથ્વીનું રાજ્ય વાળા હોય તેને માનવ આનંદ કહે છે તેનાથી ખીન્ન આનંદ સા, સા ગણા ચઢીયાતા છે. પતૃલેાકના, અજાનજાદેવના, કમ દેવ, દેવાના, ઈંદ્રના ને તેથી પણ ચઢીયાતા બૃહસ્પતિને, પછી બ્રહ્માજીના ને સૌથી શ્રેષ્ઠ માનદ આત્મજ્ઞાનીને બતાવે છે. જે આવા આનંદ મેળવતા નથી તેને છેવટ જીવનમાં ઘણા જ પસ્તાવા થાય છે માટે મુખ્ય તત્વ બ્રહ્મને જાણેા. શાંતિ.... ૮મું ઐતરીય ઉપનિષદ છે. તે ઋગ્વેદનુ છે ને તેમાં ઈશ્વરે પ્રથમ અંશ-( મેઘવાળા ) મિરચી, મૃત્યુ ને આપ– જળલેાક બનાવ્યા. પછી લેાકપાળે, લેાકેા-પુરૂષા વિગેરેને બનાવ્યા. ને ઇંડુ' ફાયુ તેમાંથી પૃથ્વી, આકાશ વિ. થયા. વિરાટ પુરૂષના બધા અવયવામાંથી સૃષ્ટિ ને માનવ દેહ અન્યા. દેવાએ તેમાં તેમાં પ્રથમ ગાયનું શરીર બનાવ્યું, તે પછી ઘેાડાનું શરીર, પ્રવેશ ન કર્યો કેમ કે તે ખરાખર પૂર્ણ તે સારૂં ન હતું, પછી જ વિરાટ પુરૂષે છેવટ માનવદેહ બનાવ્યે, દેવા રાજી થયા તે શરીરના જુદા જુદા સ્થાનમાં રહ્યા. આ ઉપનિષદ ઋગ્વેદનુ છે ને તેનું મહાવાકય “પ્રજ્ઞાન બ્રહ્મ” છે. જ્ઞાનના ઘણા નામા આપેલા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ મુ' શ્વેતાશ્વતર, ને ૧૦મુ' કૈવલ્ય ઉપનિષદ છે. તેમાં પણ ધણું જ ઉત્તમ જ્ઞાન આપ્યું છે. જેમ કે “ ઇશ્વરની મૂર્તિ હોતી નથી. ’ ૧૨ એક દેવ: સર્વ ભૂતેષુ ગુઢઃ સવ' વ્યાપિ સવ' ભૂતાંતરાત્મા; કધક્ષઃ સર્વ ભૂતાધિ વાસ:, સાક્ષી ચેતા કેવલે નિર્ગુણુચ્ચ (૬-૧૧) યથાચમવત આકાશ' વષ્ટિય તિ માનવા તદા દેવ' અવિજ્ઞાય દુષ્યસ્યાંત ભવિષ્યતિ. (૬-૨૦) અર્થ :-ને આકાશના વીંટા થાય તે, દેવની અવજ્ઞા કરી શરીર સુખ મેળવી શકાય. જ્ઞાનથી મુક્તિ છે તેમ કહ્યું છે. ( ૯ ) છાંદોગ્ય ઃ-( સામવેદ ) મહાવાકચ “ તત્વમસિ ” પીતા ઉદાલકને પુત્ર વેતકેતુ સંવાદ– ભ્રહ્મ વિદ્યાની કીંમત : 4t યદિ અપ્પસમા ઇમાં દુભિઃ ગૃહીતાં ધનશ્ય પૂર્ણાં' ધાતુ; એતદ્ન ખેત તતા ભૂય, નૃત્ય તદેવ તતા ભૂયઃ ઇતિ. અર્થ :- બ્રહ્મ વિદ્યા માટે પૃથ્વીના દરીયે। ભરીને દ્રવ્ય આપા તા પણ તેથી વધારે છે. દ્રષ્ટાંત :–કૌત્સ ૧૪ વિદ્યા શિખ્યા ને દક્ષિણા આપવા આગ્રહ કર્યાં. ત્યારે જ ગુરૂજી ખેલ્યા, ભાઈ બ્રહ્મ વિદ્યાની કીંમત જ ન હોય છતાં તારે આપવી ડાય તે ફક્ત ૧૪ કરોડ સેાના મહારા માગી કેમ કે તે ૧૪ વિદ્યા શીખ્યા હતા. ૐકારનુ સ્વરૂપ, ને તેના વિવિધ નામ :-એકર ૮ મા રસ છે:-૫ ભુતાના પૃથ્વી રસ છે, પૃથ્વીના જળ રસ છે, જળના ઔષધીએ રસ છે, ઔષધીના પુરૂષ રસ છે, પુરૂષને વાણી રસ છે, વાણીના સામવે રસ છે, ને તેના રસ એકાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણપદ એકાર=ઉગીથ=પ્રણવ, એક જ છે. તેમાં શાંડિલ્ય વિદ્યા આપેલ છે:તદ્ જલાન્ ઈતિ—“ સવખવમિદ' બ્રહ્મ' "" આ સર્વ શ્રહ્મ છે. જલા=જ=જાયતે, લ=ન્નીયતે, =નીયતે. “ અથ ખલુ કૃતુ મય પૂરુષઃ ” પુરૂષ ખરેખર સંકલ્પના જ અનેલે છે. સળંગ વિદ્યા :-( વાયુ વિદ્યા ) સત્યકામ જાબાલ હારીદ્રુમ ઋષિ પાસે ભણ્યા. તેને જંગલમાં ગાયા, ચારવા માકલ્યા ને જ્યારે ૪૦૦ ની ૧૦૦૦ થાય, ત્યારે પાછાં ફરવા કહ્યું. તેને બળદ દેવ, અગ્નિ દેવ, ફૅંસ દેવ ને મનુ=જળ કુકડીએ બ્રહ્મ વિદ્યા આપી જ્ઞાની બનાવ્યું. ઉપદેશ બળરૂપે વાયુદેવે પ્રકાશવાનપાદ-વ્યાપકતત્વ, અગ્નિદેવે મન તવાનપાદ-નાશ વિનાનું તત્વ છે. હુ'સદેવે જ્યાતિષવાનપાદ-તત્ત્વજ્ઞાન આપ્યું. મગુ = જળકુકડી આયતનપાદ. ૧૦૩ બ્રહ્મ-અધિષ્ઠાન છે. માગ ૨:-(૧) પ્રાપથ ને (૨) પિતૃપથ, (૧) બ્રહ્મમાગે ગયેલા પુરૂષ પાછે આવતા નથી. તે પિતૃયાન માગે ગયેલા પુરૂષ જન્મ મરણના ફેરામાં પડે છે. માટે ધ્યાન આપેા ને જીવન સુધારા. દ્વાવિમો પુરૂષો લેકે સૂર્યોંમડલ ભેદિના, પરિવાક્ ચેગયુક્તશ્ર, રણે ચાપ હતામુખ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સંક્ષિપ્ત નિવણપદ મરેલે જીવ-ધૂમમાર્ગે અથવા દેવયાન માર્ગે જાય છે. (૨) દિતિમાર્ગ (દેવયાન)-(અચિમાર્ગ)ને પિતૃયાન માર્ગ કહેવાય છે. ત્યાં ગયેલે જીવ ફરીથી જન્મ મરણ પામ્યા કરે છે. અને બ્રહ્મમાગે ગયેલે જીવ ફરીથી જન્મતે નથી, તે જ વખતે તેની મુક્તિ થાય છે. વિદ્યુતિકરણ: અગ્નિનું લાલ રૂપ છે તે તૈજસ છે, શુકલનું તે પાણીનું રૂપ છે, ને અગ્નિનું લાલ રૂપ છે તે અન્નનું છે. આ પ્રમાણે જ બધામાં ત્રિપુટી રહસ્ય જાણે પિતા ઉદ્દાલક મુનિ વકતા છે ને વેતકેતુ આ બ્રહાજ્ઞાન સાંભળનાર છે. તેણે નવ વાર તત્વમસિનો ઉપદેશ આપ્યા છે. નવ દાંતે નીચે પ્રમાણે આપી ઘરે બેધ આપે છે. મહાવાકય “તત્વમસિને ઉપદેશ : મહાવાક્યોમાં લક્ષણ હોય છે, તેથી લક્ષ સમજવું પડે છે. ૪ મહાવાક્યોને ઉપદેશ ટુંકામાં નીચે પ્રમાણે છેઋગવેદ-ઐતરીય ઉપ પ્રજ્ઞાન બ્રા. યજુર્વેદ-બુહદારણ્ય ઉપ૦ અહં બ્રહ્માસિમ. સામવેદ-છાંદોગ્ય તત્વમસિ. અથર્વવેદ-ભાડૂક્ય-અયં આત્મા બ્રહા. ૧ -પ્રજ્ઞાન બ્રહા=ભગવત જ્ઞાન જ્ઞાન સર્વમાં અનુસ્યુત છે. તેને Cognitive faculty કહે છે. આ ભગવત જ્ઞાન સર્વમાં વ્યાપેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સંક્ષિપ્ત નિર્વાણપદ ચતુમ્હેંદ્ર દેવેષ મનુષ્યાશ્વ ગવાદિષ, ચૈતન્યમેક બ્રહ્માંત પ્રજ્ઞાન બ્રહ્મ મMપિ. (પંચદશી પ-૧) અર્થ -બ્રહ્મા, ઈંદ્ર, દેવે, મનુષ્ય ને ઘડે, ગાય પશુઓમાં એક ચૈતન્ય જ છે. તેને જ પ્રજ્ઞાન બ્રહ્મ કહે છે. અને તે ચૈતન્ય જ, ચિત રૂપે સર્વમાં પ્રકાશી રહ્યું છે તે ચેતનના ઘણા નામે છે. - કામ, સંકલ્પ વિચિકિત્સા (શંકા) શ્રદ્ધા, અશ્રો, ધીરજ, અધૃતિ, હી-(શરમ) સંજ્ઞાન, અજ્ઞાન, વિજ્ઞાન, પ્રજ્ઞાન, મેઘાદ્રષ્ટિ શ્રદ્ધા, અશ્રદ્ધા, ધૃતિ. વિ. ઘણું નામ છે. આ પ્રમાણે વિષયે અનેક છે, પણ સર્વમાં ચૈતન્ય એક જ છે. તે જ પ્રજ્ઞાન બ્રહ્મ છે. “પ્રજ્ઞાનસ્થ નામ ધેયાનિ ભવતિ.” ઐતરીય” પ-૧૦૨ દ્રષ્ટાંત –જેમ એક સૂર્ય અનેક પાણીના પાત્રમાં પ્રતિબબીત થાય છે, તેમજ આ પ્રજ્ઞાન પણ અનેક વિષયોમાં પ્રજ્ઞાન-ચિત તરીકે છે. જેમ માળામાં મણકા ઘણા, પણ દરો એક જ છે. તેમજ વિષયે ઘણા પ્રજ્ઞાન બહા એક જ છે. દ્રષ્ટાંત -દેવદત્ત, વિનુદત્તને શેધે છે, વિનુદત્ત તદન પાસે જ ઉભે છે, પણ કોઈ ન ઓળખાવે ત્યાં સુધી ખબર નથી તેમજ આ પ્રજ્ઞાન=ચિત્ સર્વમાં છે. પણ કક્ષ સમજવું જોઈએ. દષ્ટાંત -સીકંદર બાદશાહ વેશ પલ્ટો કરીને નૌશાળા (રાજા) પાસે ગયે. પણ નૌશાબાએ તરત જ તેને ઓળખી લીધે ને પિતાની પાસે જ ગાદી પર બેસાડ્યો. તેમજ દરેક પદાર્થમાં પ્રજ્ઞાન જ છે. તે એક જ છે. ઉપાધિ અનેક છે તેથી જ તેને Cognitive faculty-અનુયુત જ્ઞાન કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણુંપદ દૃષ્ટાંત-માળાના મણકા અનેક પશુ સૂત્ર એક જ છે. આ જ્ઞાન સત્ ચિત્ આનંદમાંથી ચિત્ છે. બધી ઉપાધિ છેડતાં બાકી રહે તે માત્મા જ સત્ ચિત્ ને આનંદરૂપે છે. તેને જ મકા ઔલ્લાહ ફૅના ફીલ્લાહ કહે છે. “ હુાંસીલ હાતી હૈ બકા, જબ ઉતમે ફના હેા જાય ” ( જ્યારે બધુ' નાશ પામે ત્યારે આ અવિનાશી બ્રહ્મ એક જ બાકી રહે છે. ) તે જ પ્રજ્ઞાન બ્રહ્મ છે. દેષ્ટાંત-જેમ કે પુસ્તકા અનેક છે, પણ સ માં સ્વરઅક્ષરા બાર જ છે. ૐ શાંતિ..... ૧૬ (૨) યજુવે દનુ' મહાવાકથ-અહુ બ્રહ્માસ્મિ છે. ને ઉપનિષદ બૃહદારણ્યક છે. જીવ અનેક છે, પણ સ્ર'માં તત્વરૂપી આત્મા એક જ છે. શરીરમાં પાંચ ભુતા, ૩ શરીરે, ૩ અવસ્થા, ૫ચકાશ વિ. સવમાં-માનવ માત્રમાં કેવળ એક જ આત્મા છે ને તે જ બ્રહ્મ છે. સર્વ' ખવિંદ બ્રહ્મ જ છે. બાકી બધુ વિવત રૂપે દેખાય છે. (૩) સામવેદનુ' મહાવાકય તત્ત્વમસિ” છે. અને ઉપનિષદ છાંદોગ્ય છે. શા જ્ઞાન મુની ઉદ્દાલક પેાતાના પુત્ર શ્વેતકેતુને આપે છે. ઋષિએ પૂછ્યું કે ભાઈ તુ' વેદ તે ભણ્યા, પણ એકના જાણવાથી બધું જણાય જાય. “ એકસ્મિન્ વિજ્ઞાતે સવ” વિજ્ઞાત ભવતિ ” તે તું જાણે છે? ઉદ્દાલક-તે કેવી રીતે બની શકે તે હું જાણતા નથી, તેથી ઋષિ ઉદ્દાલકને ધ્યાન દઈ સાંભળવા કહે છે ને તેને નવ દૃષ્ટાંત આપી આ જ્ઞાન પાકુ કરાવે છે, સસગેર્યાં વા વિશિષ્ટો થા, વાકયાર્થા નાત્ર સ'મતઃ; રસવેન, વિદુષાં મતઃ. ( પંચદશી તૃપ્તિદીપ-૭૫ ) અખ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૦૭ અર્થ:-વાક્યને અર્થ સંબંધવાળે કે વિશેષણ સુત લેવા નથી. પણ વિદ્વાનોએ તેને અર્થ, ૩ ભેદ રહિત, કેવળ એક રસ રૂપ વસ્તુ લીધી છે. દ્રષ્ટાંત –ગાય લાલ છે. તેમાં લાલ રંગ ગાય સાથે ચેટેલ છે. તેમ અહીં નથી–તેમજ ઉપરથી પણ ચૂંટેલે નથી પણ અંતઃકરણ શુ હોવાથી ફક્ત તેમાં ચેતન પ્રતીબીંબીત થાય છે. જ્ઞાની –આત્માનું સ્વરૂપ લક્ષણ માને છે. જ્યારે અજ્ઞાની આત્માનું તટસ્થ લક્ષણ માને છે.= " શબ્દની શક્તિ પ્રકાર ૩:-રૂઢી, ચગી ને ગારૂઢી. રૂઢી=સમુદાય શક્તિ રૂઢીઃ કેવળ રૂઢીથી જ બેલાય તેવા શબ્દ જેમકે ચાપડી તેને અર્થ તે નથી, પડવાનું કાંઈ નથી તેલ-વિગેરે. ગી -અવયવ શક્તિ ગી: પગરખુ=પગ સાથે સંબંધ છે. ગારૂડી -અવયવ સમુદાય શક્તિઃ ગારૂઢીજેમાં શબને છેડેક પેગ હોય–જેમ કે અંગરખું–ભલે માથુ પગ ઉઘાડા રહે, આર્ય, રાજા, પંકજ વિગેરે જેમાં અર્થ અને રૂઢી સાથે હોય લક્ષીત લક્ષશા=સિંહે દેવદત્ત એટલે કે દેવદત્ત શક્તિમાં સીંહ જેવું છે. પણ સીંહ જેમ પુછડું ન હોય, દ્રષ્ટાંત - ગેવિંદ માણવઃ ગેવિ અગ્નિ જે તીખ છે, ક્રોધી છે. મંડપ ભેજયઃ માંડવે જમાડવાને નથી, પણ માંડવા પક્ષ કન્યા પક્ષવાળાનું જમણ, વરઠી -વર પક્ષનું ભજન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણપદ નથી. વ્યંગ ભાષા :-આ ભાઈ, બહુ હોંશીયાર છે =મરાબર ન સે, માં સાંસરવે છે.=બધુ જાણે છે. તારૂ મે પ્રથમ કાચમાં જે. તારી શક્તિને પ્રથમ વિચાર કર. ૧૦૨ માઢુ ધોઈને પછી આવ=તારૂ' આમાં કામ નથી. આ ભાઇ દોઢ ડાહ્યા છે વાયડા છે, ચેકડી આવડતવાળા છે. તમારા ઘરને નાતરૂ છે=તમને નાતરૂ છે તમારા સ્ત્રી પુત્ર સાથે. રોટલા ખાવા મારે ઘેર આવજો દાળ ભાત ઘરેથી સાથે લઈને ન જવાય. લક્ષણા પ્રકાર ત્રણ :-જતિ, અજહુતિ ને ભાગ ત્યાગ, (૧) જહુતિ=જહુતિ પદાનિ સ્વ અથ યસ્યાં સા જહુતિજે શબ્દ એલ્યા હાય, તે બધા છેડી દઈ કહેનારનુ લક્ષ જ સમજી વવુ' તે. જેમ કે ગંગાયામૂ ઘેાષઃ-ભરવાડને એક ભાઇ પુછે છે કે, ઘેટા બકરા કથાં ચારે છે ? જવાબ-અમારા વાડ હાલમાં ગગાજીમાં છે. = પાણીના પ્રવાહુમાં નહિં પણ નદીના કાંઠા ઉપર સમજવુ. દૃષ્ટાંત——કોઇકે કહ્યું કે ભાઈ જરા દુકાન સાચવજો=દુકાનના ફક્ત બારી બારણા સાચવવા તેમ નહિ, પણ તેમાં રહેલ માલ ગાંડીયા પે'ડાનું રક્ષણુ કરવું. તાંસ સાચવજો=તાંસમાંના માલ સાચવવા, ખારડુ વગેાન્યુ =કુટુ અને વગેાખ્યું. લેાઢાથી દાઝયા=અગ્નિથી. જંગલમાં કઈ નથી= પેાતે તા છે તેના સિવાય બીજા નથી વિગેરે. (૨) અજતિ = કહેનારના શબ્દોમાં વધારો કરી સમજવું તે. અશકયાથ પરિત્યાગેન, તત્ સબધી અર્થાતરે વૃતિ: અજરુતિ અર્થ :-કહેનારના શબ્દે છોડી દઈ વધારો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૦૯ કરી લક્ષ સમજી વર્તવું તે, દષ્ટાંતલાલ દેડે છે લાલ ઘેડ દોડે છે (શેણુંઃ ધાવતિ), લાકડા ઘરમાં લા=માણસે લાકડા સહિત ઘરમાં જવું. બે કળીયા જમી =પેટ ભરીને જમો. મારે ત્યાં રોટલા ખાજે રોટલા ઉપરાંત શાક, દાળ, ભાત, સમજવું, જરા મળી આવું=કામ પુરૂં કરવું. (૩) (ભાગ ત્યાગ લક્ષણા જહતી અજહતી) – શક્ય એકદેશ પરિત્યાગન, –એક દેશે વૃતિઃ જહત અજહત લક્ષણઃ-(સાર ભાગનું ગ્રહણ કરવું ને અસાર ભાગને ત્યાગ કરી સમજવું તે.) જેમ કે -પ્રકાશ, હાંડીમાં કે ફાનસમાં સરખે છે ભલે સાધને જુદી જાતના હોય, આ કાશી રાજા છે–ભલે કાશીમાં હાથી પર હોય કે ભાવનગરમાં ભીખ માંગતે હોય, પણ તેજ માણસ છે સેય કાશી રાજા રાજા ને રબારી મનુષ્ય તરીકે સરખા છે. ભલે ઉપાધીમાં ડ્રેસમાં ફેર હોય તે પણ. રેફરીજરેટરમાં પાણી ઠંડુ થાય છે ને ગરમ થાય છે. વીજળીના ગ્લેબ બધા સરખા છે. પણ પાવરમાં Voltage શક્તિમાં દરેકને ફેર હોય છે. ૫, ૧૦, ૨૫ ને ૧૦૦ના બહબ તેમજ જીવ-ઈશ્વર બંનેમાં ચેતન એક જ છે. શક્તિમાં ભલે ફેરફાર હોય તે પણ. જીવ-દેશ ચક્ષુ કંઠ હદય. કાળ -જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. શરીર-મથુળ, સૂક્ષ્મ, ને કારણ વસ્તુ -જડ પદાર્થો. કાર્ય -લેગ, રૂપ, સંસાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ દેવ -વિશ્વ, તેજસ, પ્રાણ. શક્તિ -અલ્પ, અપજ્ઞ, પશધીન વિગેરે. ઈશ્વર :-દેશ, માયા. ઉત્પત્તિ, સ્થિતિ, લય. વિરાટ, હિરણ્ય, ગભીને અવ્યાકૃત. સત્વ, રજ, તમોગુણ. એકેહં, બહુલ્યાવિશ્વાનર, સૂત્રાત્મા, અંતર્યામ. સર્વજ્ઞ, અવ્યય, સ્વતંત્ર, વ્યાપક ત્યાગ છવ કી જીવતા, ઈશ્વર કે ઈશ્વરત્વ, દેનુ કે અધિકાનજે, સે નિશ્ચય કર તત્વ, સતત વતુ, ગત ભેદ ન જામે; અલ્પજ્ઞતા સર્વજ્ઞતા, આરોપીત તામે. કહે ગીરધર કવીરાય, મેહ નીદ્રાસે જાગ; છવકી જીવતા એર ઈશ્વર કી ઈશ્વરતા ત્યાગ. જીવને ઈશ્વરમાં, નાની મોટી ઉપાધી ત્યાગ કરે, બંનેમાં ચેતન એક જ છે. આત્મા જેવાની વસ્તુ નથી કે સાંભળવાની નથી પણ આત્મસ્વરૂપ સમજવાની જરૂર છે. પીતા ઉદ્દાલકે તેના પુત્રને આ રીતે સમજાવ્યું. (૪) મહાવાકય : - અયં આત્મા બ્રહ્મા અથર્વવેદ, માંડૂક્ય ઉપનિષદ. પ્લેકાના પ્રવક્ષ્યામિ, યક્ત ગ્રંથ કેટભિ; બ્રહ્મ સત્ય જગત મિથ્યા, છ બહેવ ના પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૧૧ અર્થ:-હું તમને જે વાત ઘણી ચેપડીઓમાં છે તે જ વાત હું તમને અડધા કથી ફક્ત કહું છું કે, જીવ= આમા અને બ્રહ્મ જુદા નથી. કેવળ નાની મેટી ઉપાધી છોડે તે જ સમજાશે. માંડૂક્ય ઉપનિષદમાં આત્માને કેવળ સ્વરૂપ કેવું છે તે સમજાવ્યું છે. તેથી તે ઉપનિષદમાં જોઈ લેવું કે આત્મા બ્રહ્મરૂપ જ છે અને કેવળ આત્મા અવ્યવહાર્યા છે પણ ઉપાધી હોય તે જ કાર્ય કરી શકે છે, ઉપાધી વગરનું બ્રહા આત્મરૂપ જ છે. તે એકમાં કેવળ બ્રહ્મ કંઈ વ્યવહાર થતા નથી. વ્યષ્ટિ સમષ્ટિ એક છે. 1 and my father are one(હું ને મારા પિતા ઈશ્વર એક છીએ) આત્મા અને પરમાત્મા એક છે. શરીરમાં હું આત્મારૂપે છું ને બ્રહ્માંડમાં હું બ્રહારૂપે છું. અપ્પા સો પરમ અપ્પા–હું ને પરમાત્મા એક છીએ, બંને જુદા નથી. મુંડક ઉપનિષદ (લેક ૨-૧-૪). અગ્નિ મૂર્ધા, ચ શ્રુષી ચંદ્ર સૂયા, આ દિશઃ શ્રોત્રે, વાકુ વિવૃતાશ્ચવેદાર વાયુ પ્રાણે, હૃદય વિશ્વમસ્ય, પદભ્યાં પૃથ્વી શ્રેષ, સર્વ ભૂતાંતરાત્મા. અર્થ –અગ્નિ માથુ છે, આંખે સૂર્ય ચંદ્ર છે, કાન દિશાએ છે, વાણું વેદ છે, પગ પૃથિવી છે, કપાળ સત્યલેક છે, વાયુ પ્રાણવાયુ છે, હદય વિશ્વ છે ને સર્વને આત્મા તે જ પરમાત્મા છે. રામચરિત્રમાનસ (ગમાયણ):પગ પાતાળ, અજ શીશધામા, અપરલેક અંગ અંગ વિમા; ભ્રકુટ વિલાસ ભયંકર કાલા, નયન દીવાકર કચ ધન માલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સંક્ષિત નિર્વાણપદ જાણુ ધ્રાણુ અશ્વની કુમારા, નીશી અરુ દીવસ નિમેષ અપાર; શ્રવણુ-દીશા, દશ વેદ વખાણી, મારૂત શ્વાસ નિગમ નીજ વાણી. અક્ષર લાભ જમ દશન કરાલા, માયા હાસ્ય માહું દીક્પાલા; આનન અનલ, અભુપતિ છઠ્ઠા, ઉત્પત્તિ પાલન પ્રલય સમીરા. રામરાજી અષ્ટાદેશ ભારા, અસ્થિ શૈલ સરીતા નસ જાલ; ઉદર ઉદધિ, અઘ ગાજના, જગમય પ્રભુકા બહુ કલ્પના. દેહરા :–અહુંકાર શીવ બુદ્ધિ અજ મન થી ચિત્ત મહાન; મનુજવાસ સચરાચર, રૂપ રામ ભગવાન. સીયાવર્૦ Distroy I but preserve Eye-માંખને જાળવજો, શરીર અહંકાર કાઢો, હું આત્મારૂપે બ્રહ્મ જ છું. તેમ દ્રઢ માના. ઉદ્દાલક મુનીએ, તત્વમસિ વાકય સમજાવવા આપેલ દ્રષ્ટાંતા ને પુત્ર શ્વેતકેતુ સાંભળે છે. (૧) જેમ દેરીએ ખાધેલ પક્ષી આમ તેમ ઉડી આકાશમાં જ્યારે થાકી જાય છે ત્યારે તેજ ઝાડની ડાળી પર એસી આરામ લે છે તેને આજે વિસામા મળતા નથી. તેમજ આપણું મન પણુ, જાગતાં ચારે દીશાએ વિષયામાં ફરે છે. છેવટ થાકે ત્યારે સુતી વખતે પ્રાણરૂપ બ્રહ્મને જ આશ્રય લેવા પડે છે, તેને ત્યાંજ શાંતિ મળે છે. (૨) જેમ મધમાખીએ, દરેક જાતના કુલામાંથી રસ કાઢી મધપુડો બનાવ્યા પછી, કોઇને આ મધ આ ઝાડનું છે તેમ ખબર પડતી નથી, તેમજ જ્યારે મરનાર પુરૂષ વાણીથી એલી શકતા નથી, ત્યારે વાણી મનમાં સમાઈ જાઇ છે, પછી મન, પ્રાણુમાં, ને પ્રાણ પરમદેવ આત્મામાં સમાઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૧૩ માટે હું શ્વેતકેતુ, તુ'જ છેવટ સત્ રૂપે છે તેથી તેમાં સમાઇ જાય છે, તે તુ છે. ફરીથી ખેલવાનુ` કહે છે. (૩) જેમ કઈ પણુ નદીએ સર્વે એક સમુદ્રમાં જ સમાઈ જાય છે તેમજ બધાં જીવા એક બ્રહ્મમાં, મર્યાં પછી સમાઈ જાય છે. ફરીથી ખેલવાનુ` કહે છે. (૪) જેમ કેઇ ઝાડની ડાળી કાપી નાખે તે ત્યાં ફરીથી ઉગે છે. વચમાંથી કાપે તે ત્યાં રસ ઝરે છે. પણ ઝડ તા જીવતું રહે છે. તેમજ આ શરીરનું છે. જીવ મરતા નથી વ્યાધિ તા જુદા જુદા અવયવમાં આવે છે ને જાય છે. પણ જીવ મરતા નથી. તે તત્વ તુ છે. (૫) જેમ કોઈ એક આડની ડાળી કાપી નાખે છતાં ઝાડ મરતુ નથી. પણ જ્યારે મુળમાં ઘા પડે છે. તે મૂળ કાઢ છે, તેા ઝાડ પડી જાય છે તેમ જ મરણ પછી શરીર જાય છે પણ આત્મા કાંઈ જતા નથી, તે બધાના સાક્ષી છે. (૬) પીતાએ ઉદ્દાલક પાસે એક વડના ટેટા મગાવ્યું ને તેને કહ્યું ટેટાને તું ભાંગ, તેમાં શું દેખાય છે ઝીણા દાણા, તેને પણ ભાંગી જો તેમાં શુ છે ? ચીકણુ` પાણી, અતી સૂક્ષ્મ છે પણ તેમાંજ આખુ' વૃક્ષ ( વડલા ) સમાયેલા છે. (૭) પિતાએ નચિકેતાને એક મીઠાના ગાંગડા પાણીના પ્યાલામાં નાખી, સવારે લાવવાનું કહ્યું, તેથી પ્યાલે સવારે લાભ્યેા. પિતાએ પૂછ્યું : શ્વેતકેતુ! તું તેમાંથી મીઠાના ગાંગડા કાઢી દે. જવામ—તે તે ગળી ગયા હતા તેથી હાથમાં ન આબ્યા. પણ ચાખવાથી ખબર પડે છે કે પાણી ખારૂં' છે તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સંક્ષિપ્ત નિર્વાણપદ મીઠું ગળી ગયું છે. તેમજ આ જગતમાં છેવટ બ્રહ્મ જ રહે છે. જગત દેખાય છે પણ આખર બ્રામાં જ સમાઈ જાય છે, તે બ્રા તું છો. (૮) ગંધાર દેશમાં = કાબુલમાં. કેઈ માણસને આંખે પાટો બાંધી લઈ જઈ જંગલમાં મુકી આવે તે તે ત્યાંથી માણસ એક બીજાને પૂછી પૂછી ધીરે ધીરે વળી પાછા જંગલમાંથી પિતાના ઘરે પહોંચે છે. તેમ જ આ તારો આત્મા જ શરીરભાવ છેડી બ્રાભાવ સમજી જાય છે. (૯) પહેલાંના જમાનાની વાત છે. જે સિપાઈઓ એક ગુનેગાર માણસને પકડી લાવ્યા હોય તે તેને પૂછે છે, ભાઈ તે ચોરી કરી છે? જવાબ-જે ના પાડે તે તેના હાથ ગરમ તેલની કડાઈમાં બંને હાથ બળવે છે. જે દાઝી જાય તે ચારી કરી છે, ને ન દાઝે તે તેને છોડી મૂકે છે. આ પ્રમાણે ઉદ્દાલક મુનિએ પુત્ર શ્વેતકેતુને નવ દષ્ટાંત આપી સમજાવ્યું. છેવટ નારદજી સનકુમાર પાસે આવે છે ને ઉપદેશ આપવા કહે છે. સનસ્કુમાર પ્રથમ નારદજીને કહે છે કે તમે શું જાણે છે, તે મને પ્રથમ કહે. નારદજી-હે ભગવન ! મેં ઘણે અભ્યાસ કર્યો છે. ૪ વેદો, ઉપવેદે, ૬ શાસ, ૨૪ સ્મૃતિએ, ઈતિહાસ, પુરાણ, વ્યાકરણ શાસ્ત્ર, ગણિત, નિધીશાસ, તર્કશાસ, નિતીશાસ, વેદવિદ્યા, ભુતવિધા, વ્યુત્પત્તિશાસ્ત્ર, ધનુવિદ્યા, બોતિષ, સર્વવિધા દેવવિઘા, મનુષ્યવિદ્યા, પાંચ ભુત વિદ્યા-પશુ પક્ષીની ભાષા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણુપદ વનસ્પતિશાસ્ત્ર, હીંસક પ્રાણીએની ભાષા, કીડી પતંગીયાના, કીડીના જીવડાના ધર્મ અધમને ધણુ જ જાણું છું છતાં મને શાક રહે છે, માનદ કે સુખ નથી. સનતકુમાર તેને કહે છે:-- ૧૧૫ વાણી મધાને જાણે છે, માટે વાણીની પૂજા કરો, કેમ કે વાણી બ્રહ્મ છે, તેથી મેટુ' મન છે, કે વસ્તુની ઇચ્છાએ મનમાં થાય છે, તેનાથી મેટુ. વેદ મંત્ર છે. તેથી લેક, પરલેાક મેળવવાની ઇચ્છા થાય છે. માટે મન જ બ્રહ્મ છે, તેનાથી માટેા સંકલ્પ, તેનાથી ચિત્ત, પછી ધ્યાન, પછી વિજ્ઞાન, ખળ, અન્ન, પાણી, તેજ, વાયુ, આકાશ ને પછી છેવટ સૌથી મેટુ' બ્રહ્મ અથવા પેાતાના આત્મા જ શ્રેષ્ઠ છે. થૈ થૈ ભુમા તત્ સુખ' નાડપે સુખમસ્તિ. બ્રહ્મ જ સવ જગ્યાએ છે ને તેનાથી શ્રેષ્ઠ કાઈ જ નથી; માટે તે જાણી શાંત થાવ. હુરિઃ તત્ સત્ આત્મા સર્વત્ર છેઃ સ એવ અધ સ્તાન્ સ ઉપરી સ્તાન્ત્ સ પશ્ચાત્ સ પુરđાત્. સ્રદક્ષિત:-સ ઉત્તરતઃ-સ એવેદ' સમ્. અર્થ :-સવ દીશાઓમાં આત્મા જ છે, માટે તે સમજી આનદથી રહેા, આ આત્મા આપણા હૃદયમાં છે. બ્રહ્માજી પાસે ઇંદ્ર ને વિાચન ઉપદેશ લેવા ગયા. તે તેને કહ્યું કે પાણીમાં દેખાય તે બ્રહ્મ છે. વિરાચન પેાતાને પડછાયા સમજ્યા, જ્યારે ઇંદ્રે પાછા આવી કરી પુછ્યું ત્યારે તેને દેહ, પ્રાણ, અંતઃકરણ ને છેવટ આત્મા સમજાવ્યે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સંક્ષિપ્ત નિર્વાણપદ પ્રક્રિયા – આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ-સત્વ શુદ્રી યુવા સ્મૃતિ, મૃતિભે, સર્વ ગ્રંથાનાં વિપ્રક્ષતરમ. અન્ન, હૃદય, સ્મૃતિથી છેવટ અજ્ઞાન જાય છે. દ,દાદા-દયા-માણસ, જ્ઞાની દેહનું ઈદ્રિનું દમન કરે, મનુષ્ય પૈસાવાળા દાન કરે. બૃહદારણ્યક=આચાર્ય (ષિ યાજ્ઞવલ્કય). યજુર્વેદ, મહાવાકય-અહં બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું. પવમાન મંત્ર - અસતે મા સદ્ ગમય, તમસે મા તિર્ગમય, મૃત્યમાં અમૃત ગમય. અર્થ:-અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તે, તુજ દર્શનના દાન દઈ જા. ઋત્વિજ પ્રકાર : હેતા=વસ્તુ હેમીનાર, ઉદ્દગાતા=વેદ ગાનાર, અધ્વર્યું=જગવેદ ગાનાર, બ્રહ્મા યજ્ઞમાં શાંત બેસનાર. આપણને બધાએ ગળથુથીમાં પ્રથમ “હું” જ પાયું છે, તેથી સૌ હું હું કરે છે. આપણને જગત પાકું કેણ કરાવે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ જ.આપણા સ’બધીઓ-ઈખા, મા-બાપ, ભાઈ-બેન, માસ્તરો, પ્રેફેસરા, પે માસ્તર ને જગતના માણુસા આપણને તુ કહે છે ને દેહભાવ પાકો કરાવે છે. દ્વિતિયાત્ વૈભય ભવતિ=દ્વૈતભાવથી જ બીક રહે છે. (૧–૪-૨) આત્માનું પ્રિયપણું -: નવા અરે પુત્રસ્ય કામાનાં, પુત્રા: પ્રિયા ભવન્તિ, આત્મય કામાનાં, પુત્રા: પ્રિયા ભવન્તિ. ૧૧૭ આત્મ અથ દેવા વ્હાલા છે, દેવાથ પ્રિય દેવ નથી, આત્મ અથ દ્રષ્યાદિ વ્હાલુ, દ્રબ્યાથે પ્રિય દ્રવ્ય નથી; આત્મ અથ સર્વ વ્હાલુ છે, સર્વાર્થ પ્રિય સવ નથી. તે માટે પ્રતિદિન પ્રતિ પળમાં, દર્શન આત્માના જ કરો; નિક્રિય્યાસન તેનુ' જ કરી. યાજ્ઞવલ્ય કહે કે મૈત્રેયી, જે જાણ્યા પછી હું મૈત્રેયી, અપાર સુખના સાગર પ્રભુને, સવ કાંઇ જાણી શકીએ; મધુરપણે માણી શકીએ. પ્રજાપતિને ત્રણ ઢીકરા હતા. દેવા, અસુરા ને માણસા, તેને ઉપદેશ “ ≠” હતા. દેવ હનુજ માનવ સખી, લહે પરમ કલ્યાણુ; પાળે જો ૪ અકા, દયા ક્રમન અફ્ દાન. અથ :—માનવીએ હુ મેશા બીજા પ્રાણીએ પર દયા રાખવી, દાનવ=રાક્ષસેા તેમણે ઇન્દ્રિયાનું દમન કરવુ અને પૈસાદાર દાન કરવું. ૐ શાંતિઃ શાંતિા શાંતિ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રક્ષિપ્ત નિર્વાણપદ દૃપ્ત બાલાકી બ્રાહ્મણુ અને રાજા અજાતશત્રુને સ’વાદ :ખાલાકી–હે રાજા ! હું તને પ્રગટ બ્રહ્મ બતાવુ છું. રાજાએ તુરત જ તેને એક હજાર ગાય આપીને ધન આપ્યું. ખાલાકી :-આદિત્ય(સૂ*)માં જે પુરૂષ છે તે બ્રહ્મ છે તેની ઉપાસના કરી. રાજા–તે તે મને ખબર છે, ને મે' ઉપાસના કરી છે. બાલાકીએ તે જ પ્રમાણે ચંદ્ર, વીજળી, આકાશ, વાયુ, અગ્નિ, જળ વિગેરેની ઉપાસના કરવા ભલામણુ કરી. પશુ રાજાએ કહ્યું કે−હું તેના ફળ વિષે જાણ્યુ` છું; માટે મારે કાંઇ કરવુ નથી. ખાલાકી–હે રાજા ! હું તમારે શરણે છું, હવે તમે મને ઉપદેશ કરા. રાજા-તે ધર્મ વિરૂદ્ધ છે કે રાજા બ્રાહ્મણને ઉપદેશ કરે. છતાં જુઓ. આ ધેાળા કપડાંવાળા પુરૂષ સૂતા હતા, તેને જીમ પાડી ખેલાવ્યેા; પણ તે ઊઠ્યો નહિ. રાજા કહે છે તે પુરૂષ અત્યારે કાં છે? ખાલાકી કહે છે કે મને ખબર નથી. તેથી રાજાએ તેના હાથ દાબી જગાડ્યો ત્યારે તે જાગ્યા. સૂતી વખતે સ્વપ્નમાં હોય તેા અનેક સારાં-માઠાં સ્વપ્ના જુએ છે ને મરજી પ્રમાણે કરે છે; અને શરીરમાં ખેતેર હજાર નાડીઓ છે તેમાં તે કરે છે, પણ સુષુપ્તિમાં તેને કશી ખબર પડતી નથી. જેમ કરાળિયા લાળ કાઢી પાછા પાતે જ ગળી જાય છે તેમજ આ આત્મામાંથી જ કરેાળિયા જેમ લાળના તાંતણા નીકળે છે ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૧૯ પાછો ગળી જાય છે, તેમજ અગ્નિમાંથી જેમ તણખા નીકળે છે તેમજ આ આત્મામાંથી દેવ, પ્રાણીઓ વિ. જગત સર્વ ઉત્પન્ન થાય છે ને પાછું તેમાં જ વિલીન થાય છે. આ સત્યનું સત્ય છે ને તે આત્મા છે. આકાશ છે તે બ્રહ્મનું નિરાકારરૂપ છે, તે અવિનાશી વ્યાપક ને અમાપ છે તે સર્વ સારને સાર છે. યાજ્ઞવલ્કય અને તેની પત્ની મૈત્રેયીને સંવાદ – યાજ્ઞ૦ –હું ગૃહસ્થાશ્રમ છેડી ચાલ્યા જવાને છું માટે મારી મિલ્કત તે તારી અને કાત્યાયીની વચ્ચે વહેંચી આપું. મૈત્રેયી શું હું દ્રવ્યથી અમર બની શકીશ? જવાબ –ના. તે અમર બનવાનું સાધન જાણતા જે હોય તે કહે. યાજ્ઞ – સાંભળ. (રાગ-હરીગીત) પતિના કાજે નથી પતિ પ્રીય, આત્મ કાજે છે પ્રીય પતિ, સતીના કાજે નથી સતી પ્રીય, આમ કાજે છે પ્રીય પતિ; આત્મ અથે વહાલા પુત્રો છે, પુત્રાર્થે પ્રીય પુત્ર નથી, આત્મ અર્થે દ્રવ્યાદિ વ્હાલું, દ્રવ્યોથે પ્રીય દ્રવ્ય નથી. (આ પ્રમાણે વિપ્રો, લેકે, દે, વેદો, કેવળ આત્મા માટે જ વહાલા છે.) છેવટ કહે છે કે – સર્વે હાલું છે આત્મા માટે, સર્વાર્થ પ્રીય સર્વ નથી. એ માટે પ્રતિદીન પ્રતિપળમાં, દર્શન આત્માના જ કરે; યાજ્ઞવલકથ કહે સુણે મિચી, નિદીધ્યાયન તેનું જ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સક્ષિપ્ત નિર્વાણપદ જે જાણ્યા પછી હૈ મૈત્રેયી, સવ કઇ જાણી શકીએ; અપાર સુખના સાગર પ્રભુને, મધુપ્તપણે માણી શકીએ. છેવટ:–( જ્ઞાન થાય છે ત્યાર પછી કઇ બાકી રહેતું નથી. ) મૈત્રેયી :–મને મુ’ઝવે। નહિ. યાજ્ઞ॰ :−ો યત્ર હિ દ્વૈત' ઇવ ભવતિ, તદ્ન ઈતર' ધૃતર' પક્ષતિ, જીપ્રતિ, શ્રુષ્ણેાતિ, વતિ ઇતિ. યત્ર એક આત્મા અમૃત્ :-તદ્ કેનક. પશ્વેતા, જીવ્રતે, શ્રાતિ ૠતિ વિ. અરે વિજ્ઞાતર` કેન વિજાનીયાત્ ઇતિ ? સવ` જાણનારને કાણુ જાણી શકે? માટે કેવળ એક આત્મા જ છે. મહર્ષિ યાજ્ઞવલ્કયને પણ સંસારમાં રહેવા માટે પાછળથી પસ્તાવા થાય છેઃ— અહે। નિષ્પન્ન ચેગાપિ, સંગાત્ પતતિ નિશ્ર્વિતમ્, અહુ' એતાદશે। વિદ્વાન્, નરકેડત્રવત્ સ્થિતિ. ( આત્મપુરાણ ) અર્થ :—મારામાં આવું ઉત્તમ બ્રહ્મજ્ઞાન હેાવા છતાં હું કેમ આ સાંસારના ત્યાગ ન કરી શકયો, ને અહીં કેટલી ઘરની ખરાબ સ્થિતિમાં-મારા તારામાં રહ્યો છું, માટે જ કહે છે કે:સંન્યાસે સથા સુખમ્ . ( શ્રી રામચરિત માનસ ) ખાદી ખસન બિનુ ભુષણ ભારુ, ખાદી મિતિ ભીનુ બ્રહ્મ વિચારું. અર્થ :—જેમ સ્ત્રીને માટે કપડા વિના ઘરેણા પહેરવા નકામા છે તેમજ વૈરાગ્ય વગર બ્રહ્મજ્ઞાનની વાત નકાસી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૨૧ કેવળ એક આત્મા જ જાણવા લાયક છે–આત્મા વા અરે શ્રૌતવ્યઃ મંતવ્ય:- નિદિવાસિતવ્ય – આખું જગત આત્માના શ્વાસરૂપ છે. એટલે કે માયારૂપ છે. આત્મજ્ઞાન થયા પછી જીવભાવ નાશ પામે છે. મધુવિધાઃ-જેમ ઘણી મધમાખીઓ મળીને મધ બનાવે છે અને તે મધ પાછું તેને જ ખાવા કામ આવે છે તેમજ જગતમાં સંપ સહકારથી જ કામ ચાલે છે. ઈંદ્રો માયા મિ-પુરુષ તે એ ઈ-બ્રહ્મ માયાથી જ અનેક રૂપવાળે દેખાય છે. - જનક રાજાએ યજ્ઞ કર્યો દેશ પંચાલમાં. ત્યાં કુરૂ અને પંચાલ દેશના ઘણુ બ્રાહ્મણે ભેગા થયા હતા તેથી કાણ બ્રહ્મજ્ઞાની છે તે જાણવા જનક રાજાએ એક હજાર ગાને શીંગડા પર દસ દસ સેનામહેર બાંધીને જાહેર કર્યું કે જે બ્રાહ્મણને શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાન હોય તે ગાયે લઈ જાય. જ્યારે કોઈ ઉભું ન થયું ત્યારે યાજ્ઞવલ્કયે તેના શિષ્ય સમથવાને કહ્યું કે આપણા આશ્રમમાં ગાયે લઈ જા. અશ્વલ નામના જનક રાજાના ગેર બોલ્યા : શું તમે બ્રહ્મજ્ઞાની છે? યાજ્ઞવલ્કય જ્ઞાનીને તે હું પગે લાગું છું. મારે તે ફક્ત ગાયે જોઈતી હતી. હતા અશ્વલ, આર્તભાગ, લાશને શુ વિગેરેએ ઘણા પ્રશ્નો પુછ્યા ને યાજ્ઞવલ્કયે જવાબ આપ્યા. ઉષસ્ત ચાકામણ –તમે બ્રહ્મ વિષે સમજાવે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧રર સંક્ષિપ્ત નિર્વાણપદ યાજ્ઞ૦-આ જે તમારા આત્મા છે તે જ બ્રહ્યા. સહુના હૃદયમાં વસે છે. પ્રશ્ન-ક આત્મા સૌને હૃદયમાં વસે છે? જવાબ–પ્રાણવાયુ લેનારે તમારે આત્મા છે જે સૌના હદયમાં વસે છે. પ્રશ્ન–જેમ કેઈ કહે ગાય આવી છે, ઘેડો આવે છે તેવી રીતે આત્માની વાત તમે એ સમજાવી. પણ મને તે જે આત્મા સૌના હૃદયમાં છે તે સમજાવે. યાજ્ઞવ–આંખના જેનારને જોઈ ન શકાય, કાનના સાંભળનારને ન સાંભળી શકાય, જે મનને વિચારનારે છે તેને ન વિચારી શકાય. કેવળ એક આત્મા સિવાય બધું નાશવંત છે. કવિ કહાલે સવાલ પુછે કે, જે બ્રા આપણી પાસે છે તે બ્રહ્મ વિષે તમે કહો ને સમજાવે. યાજ્ઞ:-જે ભૂખ તૃષા વિ.થી પર છે, એક મેહથી દૂર છે, જે વર્ગમાં જવાની ઈચ્છા છેડી દે છે, ને જે ભિક્ષા માગી નિર્વાહ કરે છે ને કેવળ બાળક જેમ રહેતું હોય તે બ્રાહાણ છે. આત્મા જ સર્વશ્રેષ્ઠ છે તેના સિવાય બધી વાતે નકામી છે. વથકનુની પુત્રી ગાગર પુછે છે-આખું જગત તાણા વાણાની પેઠે શેમાં વણાઈ ગયેલું છે? જવાબ-વાયુમાં, ગંધર્વકમાં, ચંદ્રલોકમાં, સૂર્યલકમાં, દેવલોકમાં ને બ્રહ્મલકમાં. હવે પછી વધારે પ્રશ્ન કરીશ નહિ, નહીં તે તારી આબરૂ પો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સંક્ષિપ્ત નિવપદ ઉદ્દાલકમુનીયાજ્ઞવલ્કય અંતયમિશ્રુહિ. આત્મા સમજાવે. યાજ્ઞ-યા પૃથિવ્યાં નિકન પૃથગ્યા અંત, યં પૃથીવીન વેદ યસ્ય પૃથ્વી શરીર, ય–પૃથ્વી અંતરે યમયતિ, એવું તે આત્મા અંતયમિ અમૃત. જે પૃથ્વીમાં રહે છે પણ તેને પૃથ્વી જાણી શકતી નથી, છતાં તેનું નિયમન કરે છે તે બ્રહ્મ છે તે તારે અંતયમિ છે. ગાર્ગી –આત્મા કમિન એશ્ચપ્રેતથ્ય. તે શેમાં છે? જ –આકાશે એતદ્ વૈદુ અક્ષર ગાગી વિદિવા બ્રાહણાઃ અભિવદન્તિ, અસ્થલ અનમણું, અહā અદીર્ઘઅલાહિત, અનેહં, અચ્છાય, અતમ અવાયું અનકાશ અસંગ અરસ અગંધ અચક્ષુક અ શ્રોત્ર અવાફભૂત, અને જર્ક અપ્રાણું અસુખં, અમાત્ર અનંતર અબાહ્ય ન તદ્દ અશ્વાતિ કિંચન. (૩-૮-૮) અર્થ –જે પૃથ્વીની અંદર રહે છે છતાં તેનાથી અળગો છે, જેને પૃથ્વી જતી નથી, પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વી અંદર રહ્યો રહ્યો, તેને નીયમમાં રાખે છે તે જ તમારો આત્મા છે, તે અંતર્યામી છે, તે અમર છે. આ રીતે આત્મા શરીરના દરેક અવયમાં વ્યાપિને રહેલો છે. આત્મા જ (બ્રહ્મ જ) સર્વને આધાર છે ને દ્રશ્ય તમામ પદાર્થો નાશવંત છે. આવું જ્ઞાન સાંભળી જનકરાજા ગાદી પરથી નીચે ઉતરી ગયા અને વંદન કરી કહેવા લાગ્યા, મને જ્ઞાનને ઉપદેશ આપે. તેને યાજ્ઞવલકે ઉત્તમ જ્ઞાન આપ્યું, તેથી તેને વંદન કરી કહ્યું કે આ રહ્યો વિદેહ દેશ અને આ હ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સંક્ષિપ્ત નિર્વાણપદ આપણે પણ આત્માને પ્રથમ બરાબર જાણી લેવું જોઈએ, નહિ તે બુરી દશા થશે અને જે તેને જાણે છે તેઓ અમર થાય છે તે સિવાય બીજા માણસે દુઃખ પામે છે. ગાગ –આ બધું શેમાં ઓતપ્રેત છે? જ:–પાણીમાં, પછી અંતરીક્ષમાં, પછી ગાંધર્વ લેકમાં ને તે પછી અંતરીક્ષકમાં, પછી સૂર્યલેકમાં, પછી ચંદ્રક, દેવક, ઇંદ્રિક, પ્રજાપતિ ને છેલે બ્રહ્મલકમાં ઓતપ્રેત છે પછી આગળ પુછીશ નહિ કેમ કે પછી તારી આબરૂ જશે ને તારું માથું પડી જશે. દેવતાયામ અતિ પ્રશ્નાન મા પૃચ્છ ગાર્ગી-બ્રહ્મથી આગળ પ્રશ્ન ન કરાય-તેથી ગાર્ગી શાંત બેસી ગઈ દ્રષ્ટાંત –વર્ણય બ્રહ્મ તકિમ? (કુટ પ્રશ્ન). જવાબ –સત્ય જ્ઞાન મનન બ્રા ઇતિ શારતાણિ વદન્તિ. હરી બેલે હરી સાંભળે, હર ગાયે હરકી પાસ, હરી હરીકે ના મીલા, હરી ભયા ઉદાસ. [આ કુટ પ્રશ્ન છે.] જ –હરીન્નદેડકે ને હરી=સઈ સમજ. સર્પ દેડકા પાસે ગયા, ત્યાં દેડકો જળમાં ચાલ્યા ગયે તેથી સર્ષ ઉદાસ થયે. હનુમના હતા રામા, સીતા હર્ષ મુયાગતા, રદન્તિ રાક્ષસ, સર્વે હારામ હારામ, જ –હનુમાનજીએ આરામ=બગીચાને નાશ કર્યો સીતાજી રાજી થયા, રાક્ષસે રેવા મંડ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ વેદનુપશુ :- — ચવારી શૃંગા ત્રયે। યસ્ય પાદાઃ દ્વશીષે સપ્ત હમ્નાસેઽસ્ય, ત્રિધા મા વૃષણે રારવેતિ, અહા દેવ' મત્ય' વિવેશ. ૧૨૫ હીમાલય ૪ શીખરવાળા છે (આશ્રય), ૩ ગુણવાળા, જ્ઞાન અજ્ઞાન કે માથા ૭ હાથ=જીવની ૭ અવસ્થા, ત્રણ ગુણુથી બધાએલા એવા જીવ રાવા લાગ્યા. સુધિષ્ઠીર સ્ય યા કન્યા, નકુલેન વીવાહિતા, ભીમસેન સ્ય આ માતા, સાદેવી વરદા સ્તુતે. હીમાલયની પુત્રી પાČતીજીના શકર સાથે લગ્ન કર્યાં. કાતિ'કસ્વામીની મા પાવ`તીજીને હું નમું છું. જાતિ સ’બંધી વિચાર : સદાચરણુ તત્પુર: બ્રાહ્મણુઃ સદા ચ રણુ તત્પુરઃ ક્ષત્રિયઃ, સદાચરણ તત્પર વૈશ્યઃ સદાચરણુ તપુરઃ શૂક. અધિકાર પ્રદર્શનાત્ બ્રાહ્મણુઃ, જન્મના જાયતે શુદ્ધઃ સારાત્ દ્વિજ ઉચ્ચતે. સત્ત્વગુણવાળા બ્રાહ્મણ, રજો ને સત્યગુણવાળા ક્ષત્રિય રજોગુણ ને તમેગુણ મીકસ-વૈશ્ય, કેવળ તપાગુણી-શુદ્ર છે. બ્રાહ્મણ જન્મથી કર્મ ક્ષત્રિયના વૈશ્યના કે શુદ્ર-નેકરી કેવળ રખડવું' તે શુદ્ર. ગીતા :——૪–૧૩ ચાતુ ણ્યં મયા સૃષ્ટ', ગુણુકમ વિભાગશ: બ્રહ્મ શેષે તે બ્રાહ્મણુ, ખળ મેળવે તે ક્ષત્રિય, પૈસા દ્રવ્ય ભેગુ' કરે તે વૈશ્ય ને કેવળ તપાગુણી તે શુદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ - સંક્ષિપ્ત નિર્વાણપદ ય બ્રહ્મવિઘ યા, સર્વ ભવિષ્યતે. વિદ્યા માટે સર્વને અધિકાર છે. મનુષ્યાઃ મન્યતે. (શ્રુતિજુઓ (તત્વનુસંધાન). મનુષ્ય પુજા વખતે બ્રાહ્મણ, કજીયા વખતે ક્ષત્રિય, વેપારમાં વૈશ્ય ને નેકરી સેવા કરતે હેય તે શુદ્ર છે. વર્ણાશ્રમ માટે જુઓ ગીતા અ. ૧૮ લેક અધ્યાય ૧૮ના ૪૨, ૪૩ ને ૪૪. વધારે (પષ્ટતા) માટે જુઓ (વા સુચી ઉપનિષદ). બ્રહ્મજ્ઞાન (મહાત્મા મુળદાસ) રાગ-પ્રભાતીયું પાર બ્રહ્મ સે પ્રીત બંધાણ, જેમ પાણીમાં પાણી રે, લક્ષારથને લક્ષ થયે છે, જગત વાસના જાણી રે તત્વપદ તે નિશ્ચય થયું છે, મહાવાક્યની વાણી રે, બંધક્ષ બેઉ અણુછતાં છે, વાદક વાત બંધાણી રે. (પારબ્રહ્મ) નામ રૂપ તે નાશવંત છે, તે તે વાત જ જાણી રે , બ્રહ્માકાર ને બ્રા થયે છે, ઉર અંતરમાં આણી રે , મુળદાસ કહે મૂળ વિચારી, જીવનમુક્તિ જાણ રે, જેને છેલ્લે હાય દાવ, તેને મળે આ પ્રસ્તાવ. , જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીમદ્ ભાગવતમ્ - (ડામાં સાર રૂ૫) ભાષા, ૫રમત, રૂપક ભાષા (Symbolic Language) કંધ ૧૨, કલેકે ૧૮૦૦૦, કર્તા શ્રી વેદવ્યાસજી સંસ્કૃત ઘણું જ અઘરૂં છે. (અમરકેશ ભાલા બરાબર સમજી શકે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ સંક્ષિપ્ત નિર્વાણપદ ભાગવત રામાયણ - ઇતિહાસ નથી પણ આપણા સંસ્કાર ગ્રંથ છે. આ પ્રમાણે જ શિવ મહિમ્ન પણ અઘરા કલેકેમાં લખેલું છે માટે જ કહે છે - ભાગવતે વિદ્વવત પરિક્ષા. કલેકે ૧૮૦૦૦, સ્કંધ ૧૨, વક્તા-મુની શુકદેવજી શ્રોતા રાજા પરિક્ષીત. સ્કંધ ૧૨ :- તે ભગવાનના ૧૨ અંગે છે, ૨ હાથ, ૨ પગ, વિગેરે. ભાગવત - ભ=ભણવું, ગ ગ્રહણ કરવું, વ=પતન કરવું ને ત=ારી જવું. (સંસારમાંથી). ક ૧ - જન્માઘસ્ય યતેવયાદિતરત&ાથે સ્વમિણસ્વરા ! તેને બ્રાહદાય આદિકવિયે, મૂઢાયન્તિ યસૂરય છે તેજે વારિ મૃદાં યથા વિનિમયે, યત્રન્નિસર્ગો મૃષા | ધાને ન સદા નિરસ્ત કુહ સત્ય પરધી મહિ અર્થ :- જે ઈશ્વર આ જગતની ઉત્પત્તિ સ્થિતિલય કરે છે–ઘડામાં માટી, ને સેનામાં અલંકાર છે તેમજ જગતમાં પરમાત્મા રહેલા છે. તેમજ જગતથી પર અને સ્વયં પ્રકાશરૂપ છે. દ્રષ્ટાંત – જેમ મૃગજળ સૂર્યથી છેટું દેખાય છે. જેમ પાણીને બદલે કાચ દેખાય છે, તેમજ પરમાત્મામાં જગત દેખાય છે. સૃષ્ટિ કહિપત હોવા છતાં દેખાય છે. જે ઈશ્વરે, પિતાના જ્ઞાનથી, માયા રૂપી કપટને ટાળી નાખ્યું છે અને જે ઈશ્વરને ત્રણે કાળમાં, ને ૩ અવસ્થાઓમાં નાપ્ત થતું નથી, પણ તે જ સત્ય સ્વરૂપ, જ્ઞાનરૂપને શક્તિ તથા આનંદરૂપ ઈશ્વરે નાશ કર્યો છે તે ઈશ્વર જ્ઞાનસ્વરૂપ ને અવસ્થામાં હેનારનું અમે ધ્યાન ધરીએ છીએ. ઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણુપટ્ટ શ્રીમદ્ ભાગવતમ્ (ટુક સાર ) મહાત્મ્ય :વૈશ્નવ બ્રાહ્મણ મુખ્ય શ્રોતાર પરિકલ્પ સ; પ્રથમ સ્કંધતઃ સ્પષ્ટમાપ્લાન ધેનુન્સેકરાત્. (૫-૪૭) ૧૮ અર્થ :-કથા કરતાં પહેલાં શ્રોતા પ્રથમથી જ નક્કી કરી લેવા જોઈએ તે પણ જિજ્ઞાસુ શુદ્ધ બ્રાહ્મણ હાવા જોઇએ. સવાદ ૪ :—ભગવાન અને બ્રહ્માજી, શુકદેવજી અને પરિક્ષીત શજા, મૈત્રેયી અને વિદુરજી, સુતજી અને શૈાનકને, અનુબંધ ચતુષ્ટય : અધિકારી, સંબધ, વિષય અને પ્રત્યેાજન. બ્લેક-ધમક પ્રેાજીત કેતવાડત્રપરમા, નિત્સરાણાં સતામ, વેદ્ય' વાસ્તત્ર વસ્તુ શિવ, તાપ ત્રયાન્મૂલનમ્; શ્રીમદ્ ભાગવતે મહામુનીકૃત, કિવા પરૈરીશ્વર, સથો અવરુદ્ઘતેઽત્ર કૃત્રિશિ, સુક્ષુભિઃ તતક્ષણાત્. અધિકારી :–નિમલ્સરાણાં સતામ્ . સંબંધ :-ગુરુ શિષ્ય. વ્યાસજી ને નારદજી વિષય :–વાસ્તવસ્તુ શિવ' ( ભાગવતમ્ ). ( પ્રત્યેાજન :-તાપત્રયાન્મૂલનમ્ . ( ૬-૮૧) અર્થ :-વ્યાસજીએ રચેલા ભાગવતમાં ઈર્ષ્યા વિનાના સત્ પુરૂષાના શ્રેષ્ઠ ધમ કહ્યો છે, જે જાણવા ચેાગ્ય છે. જે ત્રિવિધ તાપને દુર કરી મેક્ષ આપે છે. કેમકે બીજા શાસ્રોથી ઇશ્વર જે હૃદયમાં સ્થાપી શકતા નથી માટે પુણ્યશાળી પુરૂષોએ ભાગવત ભણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સંક્ષિપ્ત નિર્વાણપદ શ્રીમદ્ ભાગવતના સાત દીવસે - આઘે કપીલ જન્મ, ભરતાખ્યાન દ્વિતીયે દિને, વ્યાખ્યાનં ગજમોક્ષણં ચ, તૃતીયે દિને તુયે હરેઃ ઉદ્ભવ મિયાં ચ હરણું પંચમે દિને, કઠે કથા યેગીનામ, રાસે મોક્ષ પરિક્ષત ભાગવત, એતતુ સપ્તાહ મા. અર્થ-પહેલે દીવસે કપીલ જન્મ, બીજે દીવસે જડભરત કથા, ત્રીજે દીવસે ગજ મોક્ષ. એથે દીવસે કૃષ્ણ જન્મ, પાંચમે દિવસે રકમણીહરણ, છઠે દીવસે નવ યેાગેશ્વર, સાતમે દિવસે પરિક્ષિતને મેક્ષ. આ ભાગવતને ટુંકે સાત દીવસને ક્રમ છે. ભાગવતને જાણવા જેવો ટુંક સાર ૧૨ સ્કંધે=ભગવાનના ૧૨ અંગે. હાથ ૨, પગ ૨, સાથળ ૨, ભુજા ૨, પેટ, છાતી, કપાળ અને મસ્તક. કલેકે ૧૬૧૫, પુષ્પીકાઓ ૧૨૭૦, અર્ધ લેક ૨૦૦, કંડીકાઓ ૩૩૫. =કુલ કલેકે ૧૮૦૦૦. ભાગવતના શબ્દો ૫ લાખ, ૩૬ હજાર છે. મુખ્ય કૃપા ચાર : (૧) આત્મકૃપા, ગુરુકૃપા, શાકૃપા. ઈશ્વરકૃપા. (૨) પીતૃકૃપા, સકૃતધન કૃપા, બ્રાહ્મણકૃપા, બુદ્ધિકૃપા વિ. વૈશ્નવના ગુણ-સેવા, દર્શન ને સત્સંગ રેજ ૨ ઈના દાણા જેટલે પણ સત્સંગ કરે. ભગવાન માટે શરીર, સંપત્તિ અને સમય વાપરે. શુકદેવજીના માતા–પીતા વ્યાસજી ને માતા અરૂણી હતા. પારાશર કુલપન્નઃ શુકનામ મહાયશ, વ્યાસાત્ અરુણયાં સંભૂતે, વિધુમેડિિર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સંક્ષિપ્ત નિર્વાણપદ કંધ ૧૨ તે બ્રહ્માને પહોંચવાના ૧૨ પગથિયા છે. ભાગવત=મધુર વેદાંત. તેના દષ્ટાંતે આત્મજ્ઞાનમાં ઘટા. ભાગવત મહિમા – નિગમ કલ્પતર–લિત ફલા, શુકમુખાતું અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવત રસમાલયં, મુહુરહે રસીકા ભુવિ ભાવુકા, (૬-૮૦) વેદરૂપી ઝાડનું ગળેલું પાકું ફળ આ ભાગવત છે, જે શુકદેવજીએ ચાખ્યું છે. ને તે જ જ્ઞાનભક્તિરસ તેમણે ગાયે છે તે જ આ ભાગવત છે. સાધૂનાં દર્શન લેકે, સર્વ સિદ્ધિકર પરમ ” સાધુના દર્શન જ સર્વ કલ્યાણ અને સિદ્ધિ ને સુખ આપનાર છે. દષ્ટાંત—એક ગાયને લીલું ખડ ખાવાની ટેવ પડી ગઈ હતી. પછી ઉનાળામાં સુકું ઘાસ ન ખાધું તેથી તે દુબળી પડી ગઈ. ઘરધણીએ તે ગાયની આંખે લીલા પ્લાસ્ટીકના ચશ્મા શીંગડા સાથે બાંધી દીધા તેથી સુકા ખડને લીલું સમજી ખાવા લાગી. તેમજ માણસોને વિષયે પાંચ ગમે છે તેથી વ્યાસજીએ મધુર દષ્ટાંતે સાથે ભક્તિ ને જ્ઞાન પીરસ્યું છે, તેથી ગમે છે. મંગલાચરણ પછી કથા મહાસ્ય આમદેવ બ્રાહ્મણની કથા આત્મદેવને ધુંધળી કરીને સ્ત્રી હતી પણ તેને કંઈ સંતાન ન હતું, તેથી કહે છે કે ધીફ કુલ સંતતિવિના જ પિતાને તથા કુળને ધિક્કાર આપે છે. પછી આત્મદેવ કઈ ઋષિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૩૧ પાસેથી એક ફળ લાવે છે, જે ખાવાથી સતાન થાય તે ફળ તેણે પેાતાની સ્રી ધુંધળીને ખાવા માટે આપ્યું પણ તેણીને પ્રસુતિનું દુ:ખ યાદ આવી જવાથી તે ફળ તેણીએ ગાયને ખવરાવી દીધુ' અને જૂઠું' એટલી કે મેં ખાધું છે. પછી તેની મ્હેનને પ્રસુતિ આવવાની હતી તેથી તેના પુત્રને લઇ આવી અને તેનું ધુધકાર નામ પાડ્યું. તે જેમ જેમ મેટો થયે ત્યારે મા બાપને દુઃખ દેવા લાગ્યા ને વેશ્યામાં જવા લાગ્યા, અને જે ફળ ગાયને આપ્યુ હતુ. તેને પુત્ર ગેક નામે થયે ને તે કાશીએ વિદ્યા ભણવા ચાલ્યેા ગયા. ધકારીએ માત પિતાને ખૂબ દુઃખ આપ્યું તે વેશ્યાએ દારૂ પાઇ લુંટી લીધે તે ઝેર આપી કુવામાં ફેંકી દીધા તેથી તે મરીને ભુત થયે.. ગેાકળું તેનું શ્રાદ્ધ સિદ્ધપુર, ગયાજી તથા બદ્રીનાથમાં કર્યું પણ તેની મુક્તિ ન થઇ. તેથી તેણે તેની મુક્તિ માટે ભાગવત બેસાડ્યું. ને તે ભુત વાંસડામાં એસી બરાબર સાંભળતા હતા ને પાછે રાત્રે ગાકણને પ્રશ્નો પુછી સમાધાન મેળવતા. ને સાતમે દીવસે કથાને અંતે તેને માટે વિમાન આવ્યું ને તેના મેક્ષ થયા. શ્રવણસ્ય ભેદૈન, લેાડત્ર સંસ્થિતિઃ; શ્રવણ' કૃત સર્વે': કિંતુ ન મનનં કૃતમ્ . સાર—બીજા કથા સાંભળે છે પણ કથાનુ મનન તથા નિીધ્યાસન થતું નથી, તેમજ શ્રવણુ પણ ખરાબર જિજ્ઞાસાથી થતુ નથી, તેથી માક્ષ મળતા નથી. વાંસની સાત ગાંઠો :-કામ, ક્રોધ, લાલ, માહ, મદ, અહંકાર ને અવિદ્યા. આત્મદેવ=જીવ, ગેાકણુ =જ્ઞાની 'ધકારી=પાપી, 'ધળી= અજ્ઞાનતા વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સંક્ષિપ્ત નિર્વાણપદ ઉલયાતું શુશુલુક્યાતું નહિ, થયયાનું ઉતકેયાતમ; સુપર્ણયાતું ઉત, ગૃધયાતું, દ્રષ્ટદેવ પ્રમુણરક્ષ ઈ. ઘુડ જે મેહ, વરૂ જે ક્રોધ, કુતરા જેવી ઈર્ષા, કેકપક્ષી જે કામ, ગરૂડ જે અહંકાર અને ગીધ જે લે છેડે. પિતાજીને કણ ઉપદેશ આપે છે કે વનમાં જઈ ભજન કરે. અસ્થિતંભ સ્નાયુબદ્ધ, માંસ શેણિતલેપિતમ; ચમવાદ્ધ દુધ, પાત્ર મૂત્ર પરીષમ. (પ-૫૮) જરા શેક વિપાકાત, સેગ મંદિરમાતુરમ; દુપુર દુધરં દુર્ણ, સ ષ ક્ષણભંગુલ્મ. (૫-૫૯) કુમિ વિહ ભમ સંજ્ઞાત, શરીર ઈતિ વણિતમ અસ્થિરેણ સ્થિરં કર્મ, કુતેડયું સાધયેત્ નહિ. (પ-૧૦) યત્ પ્રાતઃ સંસ્કૃતં ચાન, સાયં તદ્ ચ વિનશ્યતિ, તદિય રસ સંપૃષ્ટ, કાકા નામ નિત્યતા. (૫-૬૦) અર્થ:-આ શરીર હાડચામ રૂધીર માંસ દુગ"ધી ને મળમૂત્રવાળું છે, જે તેને ઘડપણ શોક દુઃખ આવે છે ને ક્ષણભંગુર છે. શરીરમાં હાડકાં કૃમિ વિ. છે. તે આવા શરીરથી વાસના છેડી ભગવાનની સાધના કેમ જીવ કરતા નથી. જે સારૂં અન્ન સવારે લીધું હોય તેને સાંજે તે નાશ થઈ જાય છે, તેવા અગવડે પોષાયેલું અસ્થિર શરીર, જે રૂધીર માંસથી બનેલું છે તેવા અસ્થિર શરીરવડે સ્થિર એવા પરમાત્માને કેમ મેળવતે નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ ૩ સંક્ષિપ્ત નિર્વાણપદ નારદજી ને ભક્તિમાતાને સંવાદ - ભક્તિમાતાના બે દીકરા : જ્ઞાન ને વૈરાગ્ય. જે જુવાન હતા તે હવે ઘરડા જેવા દેખાતા હતા તેથી નારદજીને પુછ્યું, કે કેવી રીતે તેઓ પુષ્ટ થાય તે કહો. નારદજી ભક્તિમાતાને કહેવા લાગ્યા, ત્યારે દેવો અમૃતને કુપે લઈ આવ્યા ને બેલ્યાઃ આ અમૃત લે અને અમને તેના બદલામાં જ્ઞાન આપે. પણ નારદજીએ ના પાડી. શુકનવા વદમ્ સર્વ, સ્વકાર્ય કુશલાઃ સુરાઃ કથા સુધાં પ્રયછવુ, ગૃહિવૈ સુધાં ઈમામ્ (૧-૧૪). અભક્તાન તાંશ્ચ વિજ્ઞાય, ન દાદી કથામૃતમ્ શ્રીમદ્ ભાગવતી વાર્તા, સુરાણાં અપિ દુલભા (૧-૧૭) દેવે છે, મોજશોખવાળા ભેગી ધારી તેને અમૃત આપ્યું નહિ, ભગવાનની કથા તે દેવેને પણ દુર્લભ છે. વસ્તુ નિર્દેશ =લેક ૬-૮૧ અર્થ :-મહા મુનિ વ્યાસે રચેલા. મત્સર રહિત એવા સત પુરૂષને શ્રેષ્ઠ ધર્મ વર્ણવ્યું છે. અને વાસ્તવિક વસ્તુ બ્રહ્મ છે, જે ત્રણે તાપને હરણ કરનાર છે, ને મોક્ષ આપનાર છે તે બ્રહ્મનું વર્ણન કર્યું છે. માટે જ મહાપુરૂષ આ ભાગવત વાંચે છે. ભાગવત મહિમા :ધર્મ પ્રોજીત કેતવત્ર પરમે, નિર્મન્સુરાણ સતાં; વેદ્ય વાસ્તવવત્ર વસ્તુ શિવદ, તાપત્રબ્યુલનમ શ્રીમત ભાગવતે મહામુની કૃત, કિંવા પરિશ્વર સવો હદિ અવરુઘડત્ર હતુભિઃ શ્રુભિઃ તતક્ષણાત્. (૬-૮૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ :-શ્રીમદ્ ભાગવત કે જે પુરાણોમાં શ્રેષ્ઠ છે. તીલક જેવું છે, વૈશ્નનું ધન છે, જે પરમહંસનું નિર્મળ જ્ઞાન વર્ણવ્યું છે. અને જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય અને નિષ્કર્મ પણ કહ્યું છે તેથી આ સાંભળનાર, પાઠ કરનાર કે વિચાર કરનાર પુરૂષ મુક્ત થાય છે. (૬-૮૨) (કથા મહાત્મ સમાપ્ત) શ્રીમદ્ ભાગવત (૧૨ સ્ક) (૧૨-પગથીયા છે જ્ઞાનના) અત્ર સગે વિસર્ગશ્ચ સ્થાને પિષણ ઉતય મન્વતરે શાનુ કથા, નિરોધ મુક્તિ રાશ્રય. (૨-૧૦-૧) અર્થ -(૧-ગુરૂ ને ૨-શિષ્ય) ૩-સર્ગ, ૪-વિસર્ગ, પ-સ્થાન, ૬-પષણ, ૭-ઉનય= (વાસનાઓ), ૮-મવંતર, ૯-ઈશાનું કથા, ૧૦નિરાધ, ૧૧-મુક્તિ ને ૧૨-અધિકાન= (આશ્રય). ગુરૂ, શિષ્ય, ગુણે, ઇદ્ધિ, અહંકાર વિને સગ કહે છે. વિસ=સ્થાવર જંગલ સૃષ્ટિ પાવન કરવા પ્રાણુઓને=ઉત્કર્ષ = સ્થાન ઉત્તમ પુરૂષોને ધર્મ=મવંતર, કમ વાસનાઓ=ઉતયા, ભક્તોની કથાઓને ઈશાનુ કથા, શ્રી હરીની પેગ નીદ્રાને લય તેને નિરોધ કહે છે, અને સર્વ સ્વરૂપે રહેવું તે મુક્તિ કહેવાય છે. અધિષ્ઠાન બ્રહ્મ= આશ્રય કહેવાય છે. શ્રોતા પ્રકાર ૩:-ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. ઉત્તમ-વક્તા શુકદેવજી ને શ્રોતા પરિક્ષિત. કૃષ્ણ ને અર્જુન યાજ્ઞવલ્કય ને મૈત્રેયી. મધ્ય-વક્તા સુતજી ને શૌનક, એ. શ્રોતા વક્તા કનિષ્ઠ કલીયુગના છે=આચરણ વિનાના છે, ભાગવત મધુર વેદાંત છે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ સંક્ષિપ્ત નિર્વાણપદ વદતિ તત્વવિદુર તત્વ, યજુ જ્ઞાન અદ્વયમ્; બ્રહ્મતિ પરમાત્મનિ, ભગવાન ઈતિ શબ્દતે. (૧-૨-૧૧) અર્થ તત્વજ્ઞાનીઓ અદ્વૈત એવા જ્ઞાનને જ તત્વ કહે છે, જેને ઉપનિષદમાં બ્રહ્મ કહે છે, ને તે જ ભગવાન એવા નામથી ઓળખાય છે. મિઘતે હદય ગ્રંથિતિ, છિદ્યતે સર્વ સંશયાઃ ક્ષયને ચાસ્ય કર્માણિ, દ્રષ્ટ એવાત્મનિ ઈશ્વરે. (૧-૨-૧૧) અર્થ-જ્ઞાનીથી અજ્ઞાનની ગાંઠો છુટી જાય છે, તેના બધા સંશયે નાશ પામે છે, તેને કશું કરવાનું કામ રહેતું નથી, કે જેની દષ્ટિ બ્રહ્મ સુધી પહોંચી ગઈ છે. = પિતાના આત્માને જે બ્રહ્મતત્વ જ માને છે. ચાર વેદનું જ્ઞાન છતાં વ્યાસજીને શેક થયે, તે શબ્દ રોચક છે, કેમકે ભક્તિ પણ કહેવી છે માટે. વેદને અધિકાર : સ્ત્રી, શુદ્ર, દ્વિજબંધુનાં ત્રયી ન શ્રુતિ ગોચરા: સ્ત્રી, ને કેવળ નામને જ બ્રાહ્મણ હોય તેને અધિકાર વેદ માટે નથી. કલીયુગના ચાર સ્થાન છે - જુગાર, સુરાપાન, સીએમાં ગમન ને અધર્માચરણ. (૧-૧૭-૧૮) સરિ–સમીકૂ ઋષિ સમતા, શૃંગી=અભિમાની, અશ્વત્થામાર કાલે ન રહે તે, પરિક્ષીત જ્ઞાનની પરીક્ષા કરનાર, દ્રૌપદી= શુદ્ધ બુદ્ધિ, વ્યાસજી વિસ્તારથી કહેનાર, પાંડ = પાંચ ભુતે, પાંચ પતિ પાંચ વિષયે, અને અંધ ધૃતરાષ્ટ્ર અજ્ઞાની જીવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સંક્ષિપ્ત નિર્વાણપદ સ્કંધ ૨-જીવન નકામું ચાલ્યું જાય છે, માટે તેને સદુઉપયોગ કરે. મંદસ્ય મંદ પ્રજ્ઞસ્ય વયે મંદ આયુવ, નિદ્રયાવિયતે નક્ત દિવાવ્યર્થ કર્મલિ. (૧-૧૨-૯) નિદ્રયાયિતે નક્ત, વ્યવાન ચ વા વયા દિવાચાર્યોહયારાજન, કુટુંબ ભરણેન વા. (૨-૧-૩) અર્થ -આળસુ અને મંદ બુદ્ધિવાળાનું આયુષ્ય રાત્રે નીંદ્રા ને દીવસે વ્યર્થ કામે કરવામાં ચાલ્યું જાય છે. અને વ્યવહારી મનુષ્યનું આયુષ્ય દીવસે ધન કમાવામાં અને વ્યવહાર કરવામાં જાય છે. મુ ડક :અગ્નિ મૂધ, ચક્ષુષિ ચંદ્ર સૂય, _દિશઃ શ્રોત્રે વાફ વિવૃતા. વેદા વાયુ પ્રાણે, હૃદય વિશ્વમસ્ય, પદત્યાં પૃથ્વી શ્રેષ સર્વ ભૂતરાત્મા. અર્થ -વાળ તે વાદળા છે, આંખે સૂર્ય ચંદ્ર છે, પાપણે રાત્રી દિવસ છે, કાન દીશાઓ છે, નાક અશ્વિનીકુમાર છે, મુખ અગ્નિ બ્રાહ્મણ છે, વાણી છે, બાહુ ક્ષત્રીય છે, છાતી વૈશ્ય છે, પગ મુદ્ર છે, હાડકા પર્વતે છે, નસે નદીઓ છે, રૂંવાડા વનસ્પતિઓ છે અને પેટ દરીયે છે. =વ્યષ્ટિ સમષ્ટિ એક છે. અપ્પા સે પરમ આપ્યા છે. આત્મા તેજ પરમાત્મા છે, અહં બ્રહ્મસિમ-સર્વ-ખવિંદ બ્રહ્મ. The things near & far by some hidden power linked are that you cannot touch a flower without troubling the stars=વ્યષ્ટિ-સમષ્ટિ એક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ પરિક્ષીતના પ્રશ્નને : જીવ તથા ઈશ્વરને શરીર થવાનું કારણ શું? આત્મા સર્વ ભૂતોથી રહીત છે તે દેહારંભ કેમ થાય? ભગવાન તેની માયાનો ત્યાગ કરી કેવી રીતે રહે છે? કર્મની ગતિ તથા તેના સ્થાન કેટલા? કયા કર્મથી જીવ, દેવ= બહ્ય બને છે? આ બ્રહ્માંડનું અંદર બહાર કેટલું માપ છે? અવતાર શું છે? પ્રકૃતિના તત્ત્વોની સંખ્યા કેટલી? આત્માનું સ્વરૂપ લક્ષણ કહો, જીવના બંધ મોક્ષનું કારણ શું? ઈશ્વર માયાને ત્યાગ કરી કેમ ક્રિીડા કરે છે? ને પાછે સાક્ષી રૂપે રહે છે તે કહો. મને ભૂખનું દુઃખ નથી, આપના કથામૃતથી મને તૃપ્તિ છે. તે કૃપા કરી મને તેના જવાબ આપો. શુકદેવજી જવાબ આપે છે -(અહિં ભગવાન-બ્રહ્માજીને કહે છે) આત્માને માયા સાથે લેશ પણ સંબંધ થતું નથી. જવાબ -(ચતુર લેકી ભાગવત) (૧) અહ મેવાસ મેવાગ્રે, નાન્યતુ યત્ સત્ અસત્ પરમ; પશ્ચાત્ અહં યદુ એતદ્મ, એડશિષ્યતે સેમ્યહમ. (૨-૯-૩ર) અર્થ -સૌથી સૃષ્ટિ પૂર્વે હું જ હતું, જ્યારે કંઈ ન હતુ. માયા ન હતી અને માયા નથી ત્યારે પણ હું જ છું ને સુ છે લય થાય છે ત્યારે પણ હું જ બાકી રહુ છું. સર્વેદ સૂક્ત ૧૦-૧૨૦ : તદાપ્તિમીત ગભીર, ન તેજે ન તમઃ પરમ અનાં અનભિવ્યક્ત, સત્ કિંચિત્ અવશિખ્યતે. (પંચદશી ૨-૪૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સંક્ષિપ્ત નિર્વાણપદ એક એવા દ્વિતીયં બ્રહ્મ, નેહના નાસ્તિ કિચનતે વખતે બીજું કંઈ ન હતું, સુષ્ટિ પૂર્વે હું જ હતું, માયા ન હતી ત્યારે પણ હું જ હતું, રુણિલય પછી પણ હું જ બાકી (૨) અર્થાત્ પ્રતીત, ન પ્રતિત ચાત્મનિ, તદ્ વિધાત્ આત્મને માયાં, યથા ભાસો યથા તમઃ અર્થ -માયાની તે આ પદાર્થ વિનાની પ્રતીતિ છે, માયા વાસ્તવિક નથી, છતાં અનિર્વચનીય છે. જેમ નેત્ર દોષથી એક ચંદ્ર એકને બદલે બે દેખાય છે તેમ. જેમ રાહનું માથું આકાશમાં નથી છતાં તેમાં લાગે છે તેમ આ અનિર્વચનીય છે. (૩) યથા મહાનિત ભૂતાનિ, ભૂતેષુ ચાવ ચેષ્યનુ; પ્રતિષ્ઠાનિ અપ્રતિકાનિ, તથા તેવું ન તેશ્વહમ્ (૨-૯-૩૪) અર્થ -માયાની સત્તા છે છતાં નથી, તે અનિર્વચનીય છે. જેમાં પંચ મહાભૂતે દરેક પદાર્થમાં કારણરૂપે છે છતાં કારણ જડતું નથી, આ બધા પદાર્થો શાંતિથી દેખાઈ રહ્યા છે. વાસ્તવિક તે કેવળ બ્રહ્મ જ છે. સર્વનું અધિષ્ઠાન બ્રહ્મ જ છે છતાં નથી. કારણ કે પદાથે જ શાંતિરૂપે દેખાય છે. જેમ કાગળ ઉપર ચિત્ર છે પણ કાગળમાં નથી. ચિત્ર કેવળ અધ્યાત છે. એતાવત્ એવ જિજ્ઞાસ્ય, તાવ જિજ્ઞાસુના આત્મના અન્વય વ્યતિરેકાભ્યાં, યત્ સ્યાત્ સર્વત્ર સર્વદા. (૨-૯-૩૫) અર્થ -જાણવાની ફક્ત એટલી જ જરૂર છે કે દરેક પદાર્થમાં અન્યયરૂપે બ્રહ્મ છે. કારણમાં કાર્ય ભાવ નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સંક્ષિપ્ત નિર્વાણપદ બન્નેથી પર છે, તે કાર્ય કારણ છેટા છે. કેવળ એક બ્રહ્મ સર્વત્ર વિલસી રહ્યું છે. ફળ –જે આ જ્ઞાન રાખશે તે કપમાં કે ગમે ત્યારે તમને જરા પણ મેહ થશે નહિ. માયા પ્રકાર બે -રાગદ્વેષવાળી ને બીજી દેશકાળવાળી. જુએ–“ science of relativity “ (સાપેક્ષવાદ જુઓ) વિદુરજીને મૈત્રેયી ઋષીને ઉપદેશ :- વિદુરજી પ્રશ્ન કરે છે કે જીવને માયા કેમ લાગી? મૈત્રેયી :સ વા એષ તદા દ્રષ્ટા, ના પશ્યદુ દ્રશ્ય એકરા; મે ને અસત ઇવ આત્માનં, સુપ્ત શક્તિ અસુપ્ત દ્રક. (૩-૫-૨૫) અર્થ : એક આત્મા જ હતે ને છે, દ્રશ્યના અભાવથી માયા ન હતી, ઈશ્વરની કાર્ય શક્તિ તે માયા છે, જેથી જગત બન્યું તેમ લાગે છે. દ્રષ્ટાંત -જેમ સવપ્નમાં પિતાનું માથુ કપાઈ ગયુ તેમ લાગે છે પણ તે સાચુ નથી. જેમ તળાવના જળમાં ચંદ્રમાં કંપન લાગે છે. પણ ખોટું છે તેમજ આ દ્રશ્ય જગત ખે છે જ્ઞાનમાં જાગૃત થાવ તે જ સમજાય. દ્વૈત ભાસ ભ્રાંત્તિ માત્ર, છે વિવર્તી રૂપે શુહ બુધ મુક્ત સદા, નિશ્ચલ સ્વરૂપે. હું અખંડ એક નિત્ય, ચીદુધન અવિનાશી. (કેશવકૃતિ). તત્વના ૩ રૂ૫ -જગત રૂપ, આત્મા રૂપ, ને બ્રહ્મા રૂપ છે. કપિલ ભગવાનને સાંખ્યવાદ છે. (પ્રકૃતિ ને પુરૂષ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સક્ષિપ્ત નિર્વાણપદ પ્રકૃતિ જડ છે. છતાં પુરૂષના ભાગ માટે પ્રવૃતિ નીવૃતિ કરે છે. આત્મા અનેક માને છે(સાંખ્શ શાસ્ત્ર ) પ્રકૃતિ પુરૂષનુ વિવેકજ્ઞાન તેજ મેક્ષ માને છે-પણ ઇશ્વર માનતા નથી. સ્કંધ ૪ :-અશ્રુવાય કૃત યત્ના, શ્રુવાય પરિ કલ્પિતઃ; ધ્રુવસ્ય યસ્ય પ્રસાદેન, વાસુદેવ નતાઽસ્મહમ ચે। કુવાજી પરિત્યજ્ય, અવ' પરિ સેવતે; ધ્રુવાણું તસ્ય નશ્યતિ, અધ્રુવ નષ્ટ મેવ ચ. A bird in the hand is good than two on that bush. અર્થ :-સત્ય વસ્તુ છેડી દઇને અસત્ય સ'સાર છે તેને ન પકડો કારણ કે અસત્ય વસ્તુ હંમેશા નાશવંત છે. પુર'જન આખ્યાન સ’સારી જીવ ઇશ્વરના ત્યાગ કરી અનીત્ય સ્વીકારે છે તેથી દુખી થાય છે, દુખને ઉપાય-સત્સંગ છે માટે સાધુ સ`ગ કરો. દ્રષ્ટાંત :–એક ત્રાજવામાં સ્વર્ગનું સુખ મુકે ને ખીજામાં સત્સંગનુ' ફળ મૂકે તે પણ સત્સંગનુ ફળ વધી જાય છે. દ્રષ્ટાંત :–વિશ્વામિત્ર ને વસિષ્ઠજી–( શેષનાગ પૃથ્વી ઉંચી કરવા કહે છે તપ કરતાં સત્સંગથી ઉંચી થાય છે. ) સ્કંધ ૫-પેાતાના પુત્રોને વૃષભદેવના ઉપદેશ .નાહુ દેહા દેહલાજા' નૃલેકે, - કષ્ટાત્ કામાન્ અતુ તાવિભુજા ચે; તપેા દિવ્ય પુત્રા, ચૈન સત્ય શુદ્ધયેત્ બ્રા સૌખ્ય વન'તમ્ . (૫-૧-૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણપ ૧૪૧ અય :-૩ પુત્રા ! વિષયા દુઃખદાયી છે, ને કુતરા ભુંડ વિગેરેને પણ મળી રહે છે. વિષા માટે આ મનુષ્ય દેહ નથી, પણ આ દેહથી તેા દિવ્ય તપ કરી, અંતઃકરણ શુદ્ધ કરી અનંત બ્રહ્મ સુખ મેળવવુ જોઇએ. મૃત્યુ વખતે કોઈ રક્ષણ કરી શકતુ' નથી : ગુરુ ન સસ્યાત્ સ્વજના ન સસ્યાત, પીતા ન સભ્યાત્ માતા ન સસ્યાત્; દેવ' ન તદ્ સ્યાત્ ન પતિશ્ર્વ સસ્યાત્, ન વિમેાચયેતઃ સમુપેત મૃત્યુમ. (૫-૫-૯) અર્થ :-જેનું મૃત્યુ પાસે આવ્યું છે તેને કેાઈ ગુરુ, માતા-પીતા, સગાવ્હાલા કે પતિ કોઇ બચાવી શકતું નથી. માટે વિચાર કરો. જડભરતના રાજાને ઉપદેશ : એવ' કુશ' સ્થુલ', અમૃતૅવ્ યત્, સત્ અસત્, જીવ અજીવ મન્યત્; દ્રવ્ય સ્વભાવ આશય, કાલક્રમ નાના જયાવેહિ કૃત દ્વિતીયમ્ . (૫-૧૨-૧૦) અથ :-સ્થૂળ, નબળું, નાનુ માટું, સત્ અસત્, જીવ, જડ, દ્રવ્યસ્વભાવ, આશય, કાળક્રમ વિ. બધુ દ્વૈત માયાએ જ કર્યું છે તેમ સમજો. માથા- -જે મુળમાં નથી બ્રાંતિ કાળે દેખાય, વ્યવહાર થાય સાચા જેવું લાગે પણ સિદ્ધાંત લગાડો તે પડે ખાટી તે મુળમાં જ ખાટી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સંક્ષિપ્ત નિર્વાણપદ રાજા રહૂગણને જડભરતે આપેલ ઉપદેશ - જ્ઞાન વિશુદ્ધ પરમાર્થ મેક, અનંતરત્વ બહિર્બા સત્યમ; પ્રત્યક પ્રશાંત ભગવત શબ્દ સયત વાસુદેવે કવયે વદન્તિ. (પ-૧૨-૧૧) અર્થ :-કેવળ એક બ્રહ્મ સત્ય છે, જે પરમાર્થ ને જ્ઞાન રૂપ છે, વ્યવહારથી ભિન્નને સત્યરૂપ છે, વિશુદ્ધ ને અવિવાથી રહિત તે એક જ છે, ભેદરહિત ને પરિપૂર્ણ છે, આત્મસ્વરૂપ છે, અત્યંત શાંત નિરાકાર તેને જ વિદ્વાને ભગવાન વાસુદેવ રસ્તે પડ્યા જે રણમહીં, પ્રથમ ભુલા પડી ગયા; બેસી રહ્યા જે મંઝીલે, ખરેખર ભુલા પડી ગયા. આળસ છેડે અને બ્રહ્મની જિજ્ઞાસા રાખી, તત્વસ્વરૂપ બ્રહને સમજે. કંધ ૬ મિન તે યેન, ચ યસ્ય ય; યદ્ર યથા, કુરુતે કાર્ય તે ચ. પરાવરે માં પરમે, પ્રાફ પ્રસિદ્ધ તદ્દબ્રહ્મ તદુહેતુ, અન્યદેકમ (૬-૪-૩૦) અર્થ:-જેને વિષે આ જગત છે તે બ્રહ્મ છે, જેનાથી ઉત્પન્ન થાય છે તે પણ બ્રહ્મ છે. સાધન, જેના સંબંધમાં જગત રહ્યું છે તે પણ બ્રહ્મ જ છે. ઉપદેશ, બલીદાન જે સ્વતંત્રકર્તા છે, પ્રાજક છે તે પણ બ્રહ્મ જ છે. જે ત્રણ ભેદ (અજાતીય, વિજાતીય ને સ્વગત) થી રહિત છે તે સઘળ બ્રહ્મ જ છે. (૬-૪-૩૦ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ અક્ષિપ્ત નિર્વાણષદ ૧૪૩ દક્ષ પ્રજાપતીના ૧૦૦ દીકરા પિતૃ ઋણમાંથી મુક્ત થવા સંસાર માંડવા, જંગલ થઈ ગામમાં જતા હતા, ત્યાં રસ્તામાં નારદજી મળ્યા. તેણે, મેાટા દીકરા હય શ્વને ૯ સવાલ પુછ્યા જો જાણતા હા તે ગૃહસ્થી થવામાં વાંધા નથી. પણ તે જવાબ આપી શક્યા નહિ તેથી નારદજીએ કહ્યું ને સાધુ મનાવ્યા. પ્રશ્ન ૧-પૃથ્વીને અંત કાં ? જવાબ-લીંગ દેઢુ છુટે ત્યારે ને ત્યાં પ્રશ્ન ૨-એક પુરૂષવાળા દેશને જાણા છે ? જવાબ-ના. સાક્ષી આત્મા બ્રહ્મ જ છે. પ્રશ્ન ૩-જે ગુફામાંથી નીકળાતુ નથી તે ગુફાને જાણા છે ? જવાબ-ના, સકામ ક્રમ છે. પ્રશ્ન ૪-એક બહુરૂપી સ્ત્રીને તમે જાણા છે ! જવામ-ના. તે તે બુદ્ધિ છે. પ્રશ્ન ૫-એક વ્યભિચારી સ્રીના પતિને જાણેા છે ? જવામ-ના. તે જીવ છે. પ્રશ્ન ૬-બંને બાજુ વહુતી નદીને જાણા ? જવાબ–ના. તે પાપ પુણ્ય, વાસના સારી ખરાબ છે. પ્રશ્ન ૭-૨૫ પદાર્થનુ' અનેવુ' વિચિત્ર ધરને તમે જાણે! છે? જવાબ-ના. તે શરીર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સંક્ષિપ્ત નિર્વાણપદ પ્રશ્ન ૮-ચિત્ર વિચિત્ર પાંખવાળા ઢુંસને જાણા છે ? જવાબ-ના. તે શાસ્ત્ર છે, બધ ને મેક્ષ બતાવે છે. પ્રશ્ન હ-છરાને વજ્રથી પણ કઠણ, પેાતાની મેળે ફરે તે કદી ટકે નહિ તે ચક્રને તમા જાણા છે ? જવાબ-ના. તે કાળ ચક્ર છે. સૌ દીકશ સાધુ બન્યા ને જંગલમાં ગયા. પ્રજાપતીએ નારદજીને શ્રાપ આપ્યા કે તમા કાઇ ઠેકાણે થાડા વખત સિવાય વધારે ઉભા રહી નહી શકે. સ'સારમાં પડી, પણ ચેતીને ચાઢે. દ્રષ્ટાંત :-Fire is a good servent but bad master. અગ્નિ સારી છે ઘણા કામ તેનાથી થાય છે, પણ જા ભુલા તા દજાડે છે. કઈ ખન્યુ નથી :~ થય' ચ વ ચ ઇમ, તુલ્ય કાલા: ચરાચયઃ; જન્મ મૃત્યુ: યથા પશ્ચાત્, પ્રાક્ નૈવ અધુનાપિના (૬-૧૫-૪) અર્થ :-ઢે રાજા પરિક્ષીત, અમે, તું અને સવ આ વત માન કાળમાં જોવામાં આવે છે. આ સ્થાવર જંગમ પ્રાણીઓ, જન્મની પહેલા જેમ ન હતા, અને મૃત્યુ પછી પણ નહિં ઢાય, તેમજ બધુ હમણાં પણ નથી. ( માત્મા, બ્રહ્મમાં કઈ બનતુ નથી ). દેહ દૈડી વિભાગેાડય અવિવેક કૃત પુરા; જાતિ વ્યક્તિ વિભાગોય, યથા વસ્તુનિ કલ્પિતઃ; (૬–૧૫–૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ :- દેહ, આત્મા વિ. વિભાગ અવિવેથી થાય છે. કેમકે જાતિ વ્યક્તિ વિ. બધુ કલ્પિત માયાથી જ છે, પણ સાચું નથી. સ્કંધ ૭:- નિપિ અજોડવ્યક્તો, ભગવાન પ્રકૃતેઃ પર સ્વ માયા ગુણ આવશ્ય, બાધ્ય બાધકતાં ગતઃ. (૭-૧-૬) અર્થ -ભગવાન નિર્ગુણ, અમર ને પ્રકૃતિથી પર હેવા છતાં માયાના ગુણો વડે ને સંહારે છે ને દેવેને રક્ષે છે. બધા ગુણે પ્રકૃતિના છે, આત્માના નથી. ભગવાનમાં વિષમતા નથી જ, પણ માયાથી લાગે છે. | હિરણ્યકશિપુનું મૃત્યુ બે ઓરડા વચ્ચે, ઉંબર પર, સાયંકાળે, નખથી નરકસીહ રૂપે થયું એટલે કે પ્રાણ અપાન વચ્ચે મન નિર્વિકાર બને છે ત્યાં જ બ્રહ્મ સ્થિતિ છે. નિર્વિચાર વિશારશે અધ્યાત્મ લાભ: (ગ-શાસ્ત્રસમાધી પાદ, ૪૭) તત્ર રાત ભરા પ્રજ્ઞા. (૪૮) આત્માના લક્ષણ ૧૨ :આત્મા નિત્યે અવ્યયઃ શુદ્ધ એકક્ષેત્રજ્ઞ આશ્રય શકીયઃ સર્વદ્રઃ હેતુ વ્યાપક, અસંગ અનાવૃતઃ (૭-૭-૧૯) અર્થ:-આત્મા નીત્ય છે ક્ષય રહિત, શુદ્ધ, એક, શરીરને જ્ઞાતા, સર્વને આશ્રય, વિકાર રહિત, સ્વયં પ્રકાશ છે. સર્વના કારણ રૂપ, વ્યાપક, સંગથી મુક્ત અને કેઈપણ આવરણ રહિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સંક્ષિપ્ત નિર્વાણપદ યસ્ય યત લક્ષણ પ્રેક્ત, પુસે વણભિક વ્યંજકમ્; યદું અન્યત્રપિ દ્રશ્યતે, તદુ તેનૈવ વિનિદ્રશ્યતે. (૭-૧૧-૩૫) અર્થ-જ્યાં જે જાતીના લક્ષણ દેખાય છે તેની જાતી માનવી. યસ્થય લક્ષણે પ્રોકત, પુસે વર્ણભિક વ્યંજકમ; યદુ અન્યત્રપ દ્રશ્ય, તતેનેવ વિનિશ્યિતે. (૭–૧૧-૩૫) અર્થ –જેમાં જેવા લક્ષણ દેખાય તેવી તે પુરુષની જાતી માનવી. યાવત્ બિયતે જઠરતાવત્ સત્વ દિ દેહીનામ; અધિક અભિમન્યત, સ તેને દંડ અહતિ. (-૧૪-૮) અર્થ:–જરૂરીયાત જેટલું જ દ્રવ્ય રાખવું પણ જે તે વધારે રાખે તે તે ચેર છે, ને તે દંડને લાયક છે. સર્વ ધર્મ સાર - પ્રવૃતં ચ નિવૃતચ, દ્રિવિધ કર્મ વૈદિકમ; આવર્તત પ્રવૃર્તન, નિવૃતેન અતુતે અમૃતમ (૭-૧૫-૪૭) અર્થ -પ્રવૃતિને નીવૃતિ બેજ વૈદીક માગે છે. પ્રવૃતિથી જન્મ મરણ થાય છે, ને નિવૃતિથી અમૃતતત્વ=મેક્ષ પમાય છે. રક ૮:– આત્માવાસ્ય ઈદ વિશ્વ, યત કિંચિત્ જગત્ય જગત; તેનત્યકેન મુંછથા, મા ગૃધઃ કસ્ય સ્વિત્ ધનમ્; ' (૮-૧-૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૪૭ અર્થ –પિતાના આત્માથી જ આ આખુ જગત વ્યાપી રહ્યું છે. દેહભાવ છેડી, ને ભેગ, કેઈનું ધન લઈ લેવાની ઈચ્છા ન કરે. આત્માનું સ્વરૂપ :સર્વ ન દેવાસુર મર્ચે તિર્યક, ન સ્ત્રી ન ષઢે ન પુમાન્ ન જતુ નાયં ગુણ કર્મ ન સન્ન ન ચાસન, નિષેધ શેષ જયનાદ શેષ . (૮-૩-૨૪) અર્થ -બ્રહ્મ છે તે દેવ, અસુર માણસ કે જંતુ નથી, તે સ્ત્રી, પુરૂષ કે નપુંસક નથી, તેનામાં ગુણકર્મ નથી, તે સત અસથી પર છે તેની હું (ગજરાજ) પ્રાર્થના કરું છું. સ્કંધ ૯:ખટવાંગ રાજાનું બેઘડી આયુષ્ય હતું. તેની છેલ્લી પ્રાર્થનાયદ્ બ્રહ્મ પરંસૂમ, અન્ય શૂન્ય કલ્પિત; ભગવાન્ વાસુદેવેતિ, યં ગૃતિ સાત્વિકાર. (૯-૯-૪૯) અર્થ – જે બ્રહ્મને વેદાંતીએ પરબ્રહ્મ કહે છે, સૂમ કહે છે, શૂન્ય નહિં હોવા છતાં શૂન્યની પેઠે કપે છે. (કેમ કે તે વાણીને વિષય નથી) અને ભક્તો જેને ભગવાન કહે છે તેને હું પ્રાર્થના કરું છું. દુઃખનું કારણ વાસનાઓ છે – યદુ પૃથવ્યાં બ્રહી યવ, હિરણ્ય પશવઃ શિયા, ન દુલ્હન્તિ મનઃ પ્રીતિં પંસદ કામ હતસ્ય તે. (૯-૧૯-૧૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ 1Y સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ:-આ પૃથ્વી પર જેટલા દાણા છે, જળ છે, તેનું છે, પશુએ છે તે સર્વ એકત્ર મળે તે પણ તૃષ્ણાથી ઘેરાએલા માણસને કદી સંતોષ મળતું નથી. ન જાતુ કામઃ કામઃ કામાનાં ઉપભેગેન શામતિ, હવિષા કૃષ્ણ વર્મેલ, ભૂપ એવાભિ વધતે. (૯-૧૯-૧૪) અર્થ -વિષયેની તૃષ્ણા વિષે ભેગવવાથી શાંત થતી નથી, પણ ઉલટી જેમ અગ્નિમાં ઘી નાખવાથી વધે છે તેમજ વાસના વધે છે, માટે તેને ત્યાગ કરવે. કેમકે તે કદી ધરાતી નથી. દ્રષ્ટાંતઃ–ફટલી ડેલ કદી ભરાતી નથી ને બકરી પણ કદી ધરાતી નથી, માટે વાસનાને ત્યાગ કરે, તે જ શ્રેષ્ઠ છે. સ્કંધ ૧૦ – કિસહંતુ સાધૂનાં, વિદુષી કિં અપેક્ષિતમ, કિ કાર્ય કદણ, દુર્યજં કિં વૃતાત્મનામ્. (૧૦-૧-૫૮) અર્થ -સાધુ પુરૂષે શું સહન કરી શકતા નથી? વિદ્વાન પુરૂષોને કઈ વસ્તુની પૃહા છે? લોભી પુરૂષને કયું કાર્ય નહિ કરવા યોગ્ય છે? અને જેના હૃદયમાં હરી છે તેવા માણસ બધુ છેડી શકે તેમ છે. સત્યવત સત્યપર ત્રિસત્ય, સત્યસ્ય નિ નિહિત ચ સત્યે, સત્યય સત્યમૃત, સત્યનેત્ર, સત્યાત્મક, વાંશરણે પ્રયાના (૧૦-૨-૨૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ - હે ભગવાન! આપ સત્ય સંકલપવાળા છે, આપને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન સત્ય છે, ત્રણે કાળમાં આપ સત્યરૂપે રહે છે, પંચ મહાભૂતેમાં તમે અંતર્યામી છે, ભુતે નાશ પામે છે છતાં તમે તે અજર અમર છે. તથા સત્યવાણી ને સમદર્શન સર્વત્રના આપ પ્રવર્તક છે. આત્માને સાક્ષાત્કાર થઈ શકતું નથી કેમકે તે મનવાણથી પર છે. મૃગ તૃષ્ણ યથા બાલા મન્યતે ઉદકાશયમ, એવં વિકારીકી માયાં, અયુક્તા વધુ ચક્ષતે. (૧૦-૭૩-૧૧) અર્થ: જેમ મૂખ ઝાંઝવાના જળને જળાશય માને છે, અજ્ઞાનીઓ તેમજ સૃષ્ટિ વિ. વિકારને પામેલી માયાને સત્ય માને છે. મલ્લાનાં અશનિ નૃણ નરવર, આણું સ્મરે મૂર્તિમાન; ગોપાનાં સ્વજને અસતાં, ક્ષિતિભૂજાં શાતા મિત્રે શીશુ. મૃત્યુ ભેજયતે, વિરાટુ વિદુષ, તત્વ પર ભેગીનામ; વૃષણનાં પરદેવતતિ વિદિત, ૨ગે ગતઃ સાગ્રજઃ (૧૦-૪૩-૧૭) અર્થ -આ લેક દ્રષ્ટિ સૃષ્ટિવાદને છે. જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ બને છે કણ જ્યારે મલ્લોની સભામાં આવ્યા ત્યારે મલેને કાળરૂપ દેખાયા, રાજામાં શ્રેષ્ટ રાજપુરૂષ જેમ, સ્ત્રીઓને કામદેવરૂપ, ગેવાળીઆના પિતાના સ્વજન જેવા લાગ્યા. રાજાઓને મોટા રાજા જેવા, પુત્રને પીતા જેવા, કંસને કાળ જેવા દેખાયા, વિદ્વાનને વિરાટ પુરૂષ તરીકે દેખાયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સંક્ષિપ્ત નિર્વાણપદ યેગીઓને તવરૂપ, યાદને સગા કુટુંબી તરીકે, જ્યારે કૃણ લડાઈ કરવા કંસ સભામાં ગયા ત્યારે જેને જેવી ભાવના હતી તે પ્રમાણે દેખાયા. અંધ ૧૧ :બ્રાહ્મણસ્ય દેડયું, શુદ્ર કામાય નેત; કૃચ્છાય તપસે ચેહ, પ્રેત્ય અનંત સુખાય ચ. (૧૧-૧૭–૪૨) અર્થ -બ્રાહ્મણને દેહ, જગતની ક્ષુદ્ર કામના માટે નથી પણ તે દ્વારા અનંત સુખ પ્રાપ્ત થાય, તે માટે તપ કરવું જોઈએ. ડાક લક્ષા - પૂતના વધ=પુત્ર વાસના છેડવી. શકટાસુ=જ્ઞાન વગર મન સંસારમાં ખુંચી જાય છે તે વૃતિ તેડવી. કૃષ્ણ માટી ખાધી કુવણે મુખ બતાવી કહ્યું કે, જે, માં મારામાં માટી=માયા બકુલ નથી, વસ્તા સુર-પશુવત્તિ, બકાસુર-દંભ, અઘાસુર-આસક્તિ. ધેનુકાસુર માર્યો ગમાણમાને કુતરે ખડ ખાય નહિં ને બીજાને ખાવા પણ ન દે. The dog in the manager-ગમાણમાને કુતરો ખડ ખાય નહિ ને બીજાને ખાવા પણ ન દે. કાળીનાગ=ક્રોધ, મોહ, કામ છત. પ્રલંબાસુર સારા કામમાં ઢીલ કરનાર અરિકાસુર બળક જેવી બુદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિવાણપદ ૧૫૧ વ્યોમાસુર=સંસાર ભાવ કાઢ. વિગેરે આદ્યાત્મિક અર્થ કરવા. રાસ મંડલી=બધુ જગત ગેળા ગેળ જ ફરે છે. સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, જન્મ, મરણ, આવવું, જવું વિગેરે. મૃગતૃષ્ણ વથા બાલા મન્યત્વે ઉદકાશે; એવ વિંકારિકી માયા, અયુક્ત વસ્તુ ચક્ષતે. (૧૦-૭૩-૧૧) અર્થ:-જેમ મૃગજળને બાળક જળ માને છે, તેમજ આ અદ્ભુત માયા છે નહિ છતાં દેખાય છે. (રાસરમવુ બધુ ગોળ ગોળ ફરવું.) જન્મવું મરવું. ગેપીઓની ફરીયાદ - (૧) દુધ દહી માખણ ચોરે છે ને બીજાને આપી દે છેઃ ધન ભેગું કરવા નથી પણ બીજાને આપવા માટે છે. (૨) દુધ દહી ન મળે તે છોકરાવને દુઃખ દે છેઃધન વધારે હેય તે પરોપકાર કરે, સંગ્રહથી આફત આવશે. (૩) વાછરડા છોડી મુકે છે ને ઘર કામમાં વિશ્વ નાખે છેજીવ વ્યવહાર સત્ય માને છે, ને તે ભગવાન મુકાવવા માગે છે. (૪) અંધારે મુકીએ છીએ તે તેના હારના કૌસ્તુભમણીના પ્રકાશથી લઈ લે છે=પ્રભુ વ્યાપક છે તેનાથી કંઈ છૂપું ન રહી શકે. (૫) સ્વચ્છ આંગણું ગાબડું કરે છેઃસ્વાર્થમાં જ કજીયા હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સંક્ષિપ્ત નિર્વાણપદ કંધ ૧૧ - (નવ યોગેશ્વર) ૧ કવિ, ૨ હરી, ૩ અંતરિક્ષ, ૪ પ્રબુદ્ધ, ૫ પીપલાયન, ૬ આવિહેત્રેડથ, ૭ કુમીલ, ૮ ચમસા, ૯ કરભાજન. તેઓ નીમી રાજાને ઉપદેશ આપે છે-ભક્તિ ને જ્ઞાનને બેધ આપે છે. ગુરૂ દતાત્રેયના ૩૪ ગુરૂઓ –જેની પાસેથી તેણે જ્ઞાન લીધું. બહો મુક્ત ઈતિ વ્યાખ્યા, ગુણ મે ન વસ્તુત ગુણસ્ય માયા મૂલવા, ન મે મોક્ષ ન બંધનમ. (૧૧-૧૧-૧) અર્થ -બંધ મુક્તિ ને માયાના ગુણ છે. માયા વાસતવિક નથી છતાં દેખાય છે, પણ મારા ચેતનમાં બીલકુલ નથી તેથી બંધ મુક્તિ નથી. સ્કંધ ૧૨ઃ- (અધિકાનનું જ્ઞાન). ન સ્વપ્ન ન જાગ્રત ન ચ તત્ સુષુપ્ત, ન ખંજલેબૂત અનિલેડમિઃ અર્ક આ સુપ્તવત્ શૂન્યવત્ અપ્રતયં, તભૂલભૂતપદ આમનન્તિ. (૧૨-૪-૨૩) અર્થ:-તે તત્વ, જાગ્રત સ્વપ્ન અવસ્થાથી યુક્ત નથી, પણ ઇન્દ્રિયેના અભાવને લીધે સુષુપ્તિ અવસ્થા તેવું અને શૂન્ય જેવું છે, કારણ કે તે તર્કમાં આવી શકે એવું નથી, વળી જેમાં પંચભુત નથી, તેથી આ તત્વને વિદ્વાને મૂળભુત સ્થાન કહે છે. ઘટે ભિને યથાકાશ, આકાશસ્યાત્ યથાપુરા એવં દેહે મૃત , બ્રહ્મ સંપદ્યતે પુનઃ (૧૨-૫-૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૫ અર્થ-જેમ માટીને ઘટ તુટી જવાથી આકાશ તેનું મોટા આકાશમાં મળે છે કે મળેલું જ) છે તેમ મળી જાય છે, તેમ જીવ પણ મૃત્યુ બાદ બ્રહ્મરૂપ જ છે. અહં બ્રહ્મ પર ધામ, બ્રહ્માહં પરમં પદમ એવં શમીક્ષન આત્મન, આત્મજ્યાધાય નિષ્કલમ. (૧૨-૫-૧૨) અર્થ:-હું જ બ્રહ્મ છું તે જ પરમધામ રૂપ બ્રા છે. તે જ હું છું. આમ વિચારતાં તમો, આત્માને બ્રામાં સ્થાપીને, જે તમને નાગ કરડશે તેમ નહિ માનતાં હું બ્રહ્મ છું, તેમ માનશે તે નાગ કરડશે નહિ. માટે તમારા શરીરને જગતથી જુદુજ માને-હું બ્રહ્મ છું તેમ નિશ્ચય કરે ને બ્રહ્મ માંજ બ્રહ્મ રૂપે સ્થિર થાવ. કંઈ જુદુ માનશે નહિ. કિશુયઃ શ્રોતું ઈચ્છસિ? બીજું શું વધારે સાંભળવું છે? પરિક્ષીતને જવાબ - સિદ્ધોરિયમ, અનુગ્રહિતસિમ, ભવતા કરુણાત્મનઃ શ્રાવિતે યદચ સાક્ષાત, અનાદિ નિઘને હરિ ૧૨-૬-૨) અર્થ - આપ દયાળુ એ મારા પર અનુગ્રહ કર્યો છે, તેથી હું કૃતાર્થ છું કારણ કે આપે અનાદિ સાક્ષાત્ હરિનું મરણ કરાવ્યું છે. Certificate: ભગવત્ તક્ષકદિયે, મૃત્યુ, ન બિભેમ્યહમ; પ્રતિષ્ઠા બ્રહ્મ નિવાણું, અભાયંદર્શિત ત્વયા. (૧૨-૬-૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સંક્ષિપ્ત નિર્વાણપત્ર અર્થ - ભગવન હવે હું મૃત્યુથી ડરતે નથી, કેમકે તમે મને નિર્ભય બ્રહ્મ નિવાં કેવલ્ય પદમાં સ્થતિ કરાવી છે. અજ્ઞાન ચ નિરાતે મે, જ્ઞાનવિજ્ઞાન નિર્ણય ભવતા દક્તિ ક્ષેમં, પરં ભાગવત પરમ. (૧૨-૬-૭) અર્થ – જ્ઞાન વડે કરીને મારું અજ્ઞાન ચાલ્યું ગયું છે, અને આપની કૃપાથી પરમ ભાગવતપદને હું પામ્યો છું. વેદાંત સાર - બ્રહ્મ છે તે જ આત્મા છે અને તે જ આત્મા બ્રહ્મ રૂપે હું છું. આ જ ભાગવતને પ્રતિપાદ્ય વિષય છે કે–તમે સાક્ષાત બ્રહ્મ છે તે જાણે ને શાંતિ પામે. તાવ ઉતરી ગયે સુખાકારી જ છે. સુખાકારી લાવવાની નથી. પડદો હટાવે, અંદર પ્રભુ ઉભા જ છે, જરૂર દર્શન થશે જ. લીલા હટાવે. નીચે ચેકનું પાણી છે જ. તેમજ દેહબુદ્ધિ કે છવભાવ હટાવે તે તમે સાક્ષાત બ્રહ્મ જ છે. બ્રહ્મ તે જ આત્મા છે ને આત્મા તે જ બ્રહ્ના છે. નિપુત્વાત તયે નેત્પત્તિઃ કુટસ્થત્યાત ન વિકીય સંસ્કારતુ ન શુદ્ધાત્, આત્મવાતું આપ્યતઃ કુતઃ. અર્થ - તમે નિત્ય કુટસ્થ, શુદ્ધ ને આત્મારૂપે છે જ. આ નિશ્ચય દ્રઢ કરે, શાંતિ મળશે જ. પાતાંજલી મુની કૃત વેગસૂઃ-ગા=ચિત્તવૃત્તિ નિરોધઃ વૃત્તિ -વિષય ચૈતન્ય અભિવ્યું કે, અંતઃકરણ અજ્ઞાન: પરિણામ વિશેષે વૃત્તિ અર્થ -જે વિષય છે, તેને અંતઃકરણ કે જે અજ્ઞાનનું પરિણામ છે. તે દ્વારા વિષય પર પ્રકાશ પાડનારને વૃત્તિ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૫૫ યેાગ=બે વસ્તુને જોવું' તે. પણ અહિં તે બ્રહ્મ એક જ છે માટે યાગ બની શકતા નથી. યેગી હુએ યેગમે* ભેગી ડુબે ભાગ, યાગ ભાગ જામે નહિ સા વિદ્વાન અરેગ; સે। વિદ્વાન મરેાગ, અચાહ અસંગી, ભેદ ભાવસે રહિત જીસ્કી બુદ્ધિ એક રંગી; કહે ગીરધર કવીરાય, જ્ઞાન ભીન સખ હૈ રાગી, ચેગી ડુએ યાગમે, ભાગમે' હુએ ભેગી. ક્રમ' ઉપાસના એર ચેાગ, સબ ગુડીયનકા ખેલ; સચ્ચા પતિ મીલ ગયા, ગઈ તીકમે મેલ. તાદ્રષ્ટુ; સ્વરૂપે અવસ્થાન=મા યાગનું ફળ છે, અથ :-જોનાર પેાતાના સ્વરૂપને પામે, તેજ યાગનું ફળ છે. (૩૩) નિર્વિચાર વિશારઘ અધ્યાત્મ લાભઃ, તત્ર ઋતુ ભશ પ્રજ્ઞા, (૧-૪૭-૮) અર્થ: વૃત્તિ વિના શાંત રહે તે અધ્યાત્મ લાભ મળે. ને તે વખતે સત્યથી ભરપુર બુદ્ધિ થવાથી, વૃત્તિ સ્વરૂપમાં શાંત થઇ જાય છે. વિશ્નો :——અવિદ્યાઽસ્મિતા શગદ્વેષ અભિનિવેશાઃ પચક્લેશાઃ (૨-૩) સ્વરૂપ અજ્ઞાન, અહંકાર, રાગ-દ્વેષ ને મૃત્યુભય તે વિન્નો છે. અવિદ્યા=અનિ ત્યાશુચિ દુઃખાનાત્મસુ, નિત્યશુચિ સુખામ ખ્યાતિ અવિદ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સંક્ષિપ્ત નિર્વાણપદ (૧) અનિત્ય વસ્તુઓમાં નિત્ય બુદ્ધિ કરવી. (૨) અપવિત્ર શરીર છે તેને પવિત્ર માનવું તે, કેમ કે શરીર તે પાંચ રીતે અપવિત્ર છે. જીઆ -- ૧ સ્થાનાત્, ૨ ખીજાત્, ૩ ઉપષ્ટ સ્ત ંભાત્, ૪ નિષ્પ ંદ નાત્ અને ૫ નિધનાત્ અપવિત્ર છે: પ્ માતાથી–યાની, પીતાથી-વિય, હાડકાથી હાડકા, કચરો નીકળવાથી-મળમૂત્ર પરસેવા, મૃત્યુથી-નાશ અપવિત્ર છે. અમિતા=અભીમાન, દેહભાવ, શગદ્વેષ અને અભિનીવેષ=જીવન પ્રત્યે મમતા=મૃત્યુ થય. સુખથી રાગ ને મૃત્યુથી દ્વેષ થાય છે. તે સઘળુ વરૂપ જ્ઞાનથી ઘટી જાય છે. વૃત્તિ નિરાધાત્ તસિદ્ધિ: માટે વૃત્તિના નિરોધ કરા છિન્નહસ્તવ ાથ છૂટો પડી જાય=કપાય જાય તે તરત છેડી દેવાય છે તેમજ વ્યવહુાર છેડી, સન્યાસ લ્યે. રાજપુત્રવત્ ઉપદેશાત્-અથ :-જેમ દીવાન સાહેબ લડાઈના વખતમાં રાજપુત્રને જ’ગલમાં વાઘરીને ત્યાં મુકી આવ્યા હતા, તેથી તે વાઘરીને તે પીતા સમજીને રહેતા હતા, પણ પાંચ વર્ષે જ્યારે દુશ્મને ચાલ્યા ગયા ને દીવાન સાહેબ કુવર ને તેડવા ગયા ત્યારે પોતે રાજપુત્ર પેાતાને વાધરી માની સાથે રહેતા હતા પણ જ્યારે દીવાને કહ્યું કે તું રાજપુત્ર છે, કે તુરત જ જ્ઞાન થયું કે હુ' રાજપુત્ર છું તેમજ ગુરૂ કહે કે તમેા બ્રહ્મ છે, શરીર નથી. તે તુરત જ સમજી જવુ' જોઇએ. કે હુ' છત્ર નથી પણુ બ્રહ્મ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ સંક્ષિપ્ત નિર્વાણપદ ગુરુ ઉપદેશાત્ પિચાશવતઃ-ગુરૂને ઉપદેશ, ભુતના વળગાડ જેમ તુરત જ લાગ જોઈએ. નિરાશા સુરવી પગલાવત-જેમ કેઈ બ્રાહક ન મળવાથી પીંગળા વેશ્યા શત્રે વહેલા સુખથી સુઈ ગઈ તેમજ સંસારમાં સુખ ન મળવાથી તદ્દન નીરાશ થઈ સાધુ થવું જોઈએ ને તેથી શાંતિ મળશે. આવૃત્તિઃ સકૃત ઉપદેશાતુ-ગુરૂ ઉપદેશની વારંવાર આવૃત્તિ કરે. કે હું બ્રહ્મ છું ને જગત મીથ્યા છે, ને તુરત જ સ્વરૂપ જાણી લેવું. પ્રધાનસ્થ કુલવધુવઃ-દીવાન સાહેબને ખબર પડી ગઈ કે પુત્રની સ્ત્રી ખરાબ છે. તે કંઈ કહે તે પહેલાં પુત્રવધુ પોતાને પીયર ચાલી ગઈ તેમજ ગુરૂના બ્રા ઉપદેશથી સમજી જવું કે જગત મિથ્યા છે તે તુરત જ તેને ત્યાગ કરવું જોઈએ. તદેવાર્થ માત્ર નિર્માસં સવરુપ શૂન્યમિવ સમાધિઃ (૩-૩) અર્થ: તે ધ્યાન જ જેમાં પદાર્થો શૂન્ય જેવા થઈ જાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે. આવૃત્તિઃ અસકૃત ઉપદેશા–ઉપદેશની વારંવાર આવૃતિ કરે. અનારબે પર ગૃહે સુખી સર્પવત-મકાન બાંધવા કરતા સર્ષની જેમ ઉંદરના દરમાં રહે છે, તેમ ફરતા રહેવાથી બીજા ના ઘરે ઉપાધી વગર સુખથી રહેવાય છે, માટે ત્યાગી બને શ્રી શંકરાચાર્યજી મહારાજના થોડાક તેત્ર – હિંદમાં ચાર દિશાઓમાં શ્રી શંકરાચાર્યજીના ચાર આશ્રમે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણપદ પૂર્વમાં જગન્નાથપુરી—ઋગ્વેદ, પશ્ચિમમાં દ્વારકા-સામવેદ, ઉત્તરમાં જ્યેાતિ-અથવવેદ, દક્ષિણમાં રામેશ્વર-યજુવે દ. ( હરિગીત ) આત્મ પંચક ૧૫૫ - નહિં દેહુ હુ' નહિં ઇન્દ્રિયા, અહંકાર મન બુદ્ધિ નહિં; નહિં ચ પ્રાણુ સમુહ દ્વારા, પથક્ષેત્ર વસુ નહિં. હું સવ વસ્તુથી અલગ. પ્રજ્ઞાનન' પરબ્રહ્મ છું; હું સાક્ષી છું. હું નિત્ય છું, હું પ્રત્યે ગાત્મા બ્રહ્મ છું. રસ્તુતણા અજ્ઞાનથી, રજ્જુ અહિ(સપ)રૂપે અહિંયા થતી; નીજ રૂપના અજ્ઞાનથી, શીવમાં થતી જીવની તિ. રન્જુરૂપે રજ્જુ જાણવા, આપ્ત ઉક્તિ હીત છે; તદ્ભવત્ ગુરૂ ઉક્તાથિી, સ્વયં મેવ તુરીયાતીત છે. આ સ`સ્કૃતિરૂપ દ્વૈત જેમાં, ભ્રાંતિથી દેખાય છે; નીદ્રાતણા બ્યામાહુથી, જેમ સ્વપ્ન અનુભવ થાય છે. તેમજ અવિદ્યારૂપ માડે, જગત આ ત્રાસ્યા કરે; હું શુદ્ધ છું. હું પણ છું, હું' બ્રહ્મ અદ્રય નિત્ય રે. મમ રૂપમાં આ દૃશ્ય હુ થી, છે નહિં જુદું જરી; આ ખાદી વસ્તુ કલ્પના, સાદિ ગુણુત્રયથી ઠરી. માય હું તેમાં ગૃહનગર, દ્રુપશુ મહિં જેમ ભાસતા; હું બ્રહ્મ છું હું. શીવ છું, જ્ઞાની આ નિશ્ચય રાખતા. નથી જન્મ મમ, અજન્મ મૃત્યુ શા વડે મારૂ' ઘટે; ક્ષુધા તૃષા નહિં પ્રાણ હુ, તેથી ન મારામા ઘટે. નહિં ચિત્ત તેથી શેક માઢિ ન મારામાં ઘટે; કર્તા નહી અક્રિય છું, નહી ખ'ધ મેાક્ષ મને નડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સંક્ષિપ્ત નિર્વાણપદ નિર્વાણ દશક – (સિદ્ધાંત રસ બિંદુ તેત) ન ભુમિ ન તેય ન તજે ન વાયુ, નરવ નેદ્રિય વા ન તેષાં સમૂહ અનેકાંતિ કવ્વાત સુષુપ્ત કાસિદ્ધ, તદેકેશવશિષ્ટ, શિવ કેવલેહમ. (૧) અર્થ:- હું ભુમી, પાણી તેજ, વાયુ, આકાશ કે કમેંદ્રિય, જ્ઞાનેન્દ્રિય પણ નથી પણ સુષુપ્તિમાં, અનેક ભેદોને અંતલાવનાર એક સિદ્ધ બાકી રહેતે કેવળ શીવ છું, હું કર્તા કતા નથી પણ સર્વત્ર વ્યાપકને અવીનાશી છું તેથી કોઈ ધર્મ મારામાં નથી. અસંગ, પરમાનંદ જ્ઞાનરૂપ, શુદ્ધ ચેતન રૂપે આત્મા છું. ૧. આમાં ચાવક મતનું ખંડન છે. કેમ કે તેઓ ઇંદ્રિયને જ આત્મા માને છે. કેઈ મનને, કોઈ પ્રાણને, બુદ્ધિને ને કોઈ શરીરને આત્મા માને છે વિગેરે બધા મતેનું ખંડન છે. આમાં ચાવકમત, પ્રાણ ઉપાસકે, ક્ષણક વિજ્ઞાન વાદી-બુદ્ધિવાદી, યુગાચાર ને માધ્યમીક બુદ્ધ મત, જૈન મત, (શરીર જેવડો આત્મા માને છે) સાંખ્યવાદીઓ વિગેરે મતનું ખંડત કરવા આ લેક છે. ન વર્ણ ન વર્ણાશ્રમાં ચાર ધર્મા, ન ધારણા ધ્યાન ગાદપિ ; અનાત્માશ્રયેહં મમાયા સહાનાત્; તદેડવશિષ્ટો-શિવ કેવલેહમ. (૨) અર્થ - મારામાં કોઈ વર્ણ કે જાતી નથી તેમજ કઈ યોગના લક્ષણ નથી તેમજ વર્ણ કે ૪ આશ્રમમાંથી કઈ નથી. તેમજ સમાધિ માટે ભેગના ધર્મો ધારણ ધ્યાન સમાધિ વિગેરે કંઈ પણ મારામાં નથી પણ એક વિશિષ્ટ બાકી રહેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સંક્ષિપ્ત નિર્વાણપદ આત્મા શિવ છું. આ આત્મામાં શ્રવણ, મનન નીદિધ્યાસન પણું નથી. નમાતા પીતા વાન દેવા ન લેકા, ન વેદા ન યજ્ઞા ન તિથ“ બ્રુવાંતિ; સુષુપ્ત નિરસ્તાતિશૂન્યાત્મ કવાતું;. તદે કડવશિષ્ટ-શિવ કેવલેહમ. (૩) અર્થ:- આત્મામાં સુષુપ્તિ અવસ્થામાં માતા કે પીતા રહેતા નથી તેમજ કોઈ દેવદેવી, લેકે, વેદો કે ય, કે તીર્થ પણ રહેતા નથી પણ સુષુપ્તિમાં જેમ કંઈ રહેતું નથી તેમજ આત્મામાં પણ કોઈ ધર્મ, કે કશુ કંઈ રહેતું નથી. સત્ એવ સેમ્ય, ઈદં અગ્રેસી -હું એકજ પ્રથમ સત બ્રહ્મરૂપે જ હતે. ન સારવ્યું ન શૈવ ન તત્ પાંચરાત્ર, ન જેને ન મીમાંસકાદ મતિ વા; વિશિષ્ટાનું ભુલ્યા, વિશુધ્યાત્મ કવાતું, તદેકેશવ શિષ્ટ શિવઃ કેવલેહમ. (૪) અર્થ:- અખંડ અનુભવ વડે નિર્વિકલ્પ ચૈતન્યરૂપપણાથી તે સાંખ્ય, શૈવ, પાંચરાત્ર. જેન અથવા મીમાંસકદિને મત નથી. તેથી હું એક વિશિષ્ટ કેવળ શિવ છું. ન ચ ન ચ ન ચાંતને બાહાં, ન મધ્ય ન વિર્ય ના પૂર્વ પાદિ; વિય વ્યાપકત્વા અખક રૂપ, તદેવશિષ્ટ શિવ કેવલેહમ. (૫) • અર્થ-હું આકાશની જેમ વ્યાપક હેવાથી, માત્ર ઉચે નથી, તેમજ નીચે નથી, તેમજ અંદર, બહાર પણ નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૬૧ મધ્ય કે નાનુંપણું નથી, તેમજ પૂર્વપરાદીક નથી, પણ અખંડ એકરૂપ અદ્વિતિય, અવશિષ્ટ કેવળ શિવ છું. (૫) તત્વમસ્યાદિ વાક્યમાં બરાબર જીવના સ્વરૂપને બ્રહ્મરૂપ જ કહ્યો છે (ઉપાધી બાધ કરત) અણુ પણ તે છે અને મહાન છે તે અંદર, બહાર કે મધ્યમાં નથી પણ સર્વત્ર તેજ છે, તે શિવ હું છું. (આકાશવત્ સર્વગતઃ) આકાશ જેમ આમાં વ્યાપક છે, ને અદ્વિતીય ને સર્વત્ર છે, અસંગ જે પરામાનંદ રૂ૫ બ્રહ્મ જ આત્મા છે. ન શુક્લ ન કૃષ્ણ ન રક્ત ન પીત, ન કુન્જ ન પીન ન હāન દીર્ઘમ્; અરુપ તથા જ્યોતિરાકારકત્વા , તદેકેશવશિષ્ટઃ શિવ કેવલેહમ (૬) અર્થ –વ પ્રકાશરૂપ પણાથી અપ્રમેય હવાથી ને આત્મા ધૂળે કે કાળે નથી, રાતે કે પીળે નથી, અણુ કે મહાન નથી, હવ કે દીઘ નથી, તે અરૂપ, એક ને અવશિષ્ટ કેવળ શિવ હું છું. ન શાસ્તા ન શાઅં ન શિવે ન શિક્ષા, ન ચત્વ ન ચાહે ન ચાય પ્રપંચ: સ્વરૂપાવ બેધે વિકલ્યાસહિષ્ણુમ્, તદેકેશવશિષ્ટઃ શિવ કેવલેહમ. (૭) અર્થ -હું બોધ કરનાર કે શાસ્ત્રી નથી, શિષ્ય નથી કે શિક્ષા નથી, તું પણ નથી ને હું પણ નથી, આ પ્રપંચ નથી. જે સ્વરૂપનું જ્ઞાન વિકલ્પને નહિ સહન કરનારું છે, તે અદ્વિતિય અબાધિત, કેવળ શીવ હું છું. આત્મા કેવળ દ્રષ્ટા છે પણું દ્રશ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અપિ વ્યાપકત્વા હિ તત્વગાત, સ્વતઃ સિદ્ધ ભાવાદનન્યાશ્રયતાત્; જગત્ તુચ્છતત્ સમસ્ત તદન્યત્, તડવશિષ્ટઃ શિવ કેવલેહમ (૨) અર્થ -તે વ્યાપકપણાથી હીનતા પ્રયોગથી, સ્વતઃ સિદ્ધાભાવથી, તેનાથી ભીન્ન આ સમસ્ત જગત પ્રપંચ છે, તુચ્છ છે, પણ હું એક જ બાકી રહેતે કેવળ શીવ છું. ન જાગ મે સ્વપ્નકેવા સુષુપ્તિ, વ વિશ્વો ન વા તૈજસઃ પ્રાજ્ઞકવા; અવિદ્યાત્મ કત્વાત્ ત્રયાણ તુરીયા, તદેવશિષ્ટઃ શિવ કેવલેહમ. (૯) અર્થ:-ત્રણે અવસ્થા દેહની અવિદ્યાપણુથી મારી નથી, વિશ્વતૈજસ પ્રાણ દેવ પણ નથી તે એક અબાધિત સંગરહિત અને પરમ આનંદરૂપ છે, પ્રકાશરૂપ છે. ન ચ એક દ્વિતિયં કુતઃ સ્થાત્ નવા, કેવલત્વ ન ચા કેવલતું; ન શૂન્ય ન ચા શૂન્ય અદ્વૈત કત્વાન્ કર્થ, સર્વ વેદાંત સિદ્ધ બ્રવીમિ. (૧૦) અર્થ -તે એક નથી તે બે કેમ હોય, તે કેવળ કે અકેવળ નથી, તે શૂન્ય કે અશૂન્ય ચેતન પણ નથી. અદ્વૈતના પૂર્વપણુથી તેને હું જે વેદાંતથી કેવળ કે અકેવળ નથી–તેને માટે હું શું કહી શકું? ૩% શાંતિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ પ્રસાદ –ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ, મનોનિવૃતિ પરમેષશાંતિઃ મનની નિવૃતિ તેજ પરમ શાંતિ છે. અસ્તિ ભાતિ પ્રિય રૂ૫, નામ ચેત્યર્થ પંચમમ; આદ્ય ત્રય બ્રહ્મ રૂપ, જગત રૂપ તનેયમ્ (વાક્યસુધા) અર્થ -આ જગતમાં પાંચ વાના છે. વસ્તુઓ છે, દેખાય છે, તે પ્રિય લાગે છે અને નામવાળા અને રૂપવાળા અનેક પદાર્થો છે. તેમાંથી બે વાના જેના નામ ને રૂપ છે તે નાશવંત છે, અને બ્રહ્મ તે હંમેશા છે, સત્ ચિત અને આનંદ રૂપ છે. પરં બ્રહ્મ નિત્યં તદેવાહ મસ્મિ. નિત્ય જે પર બ્રહ્મ છે તેજ હું છું. (વિજ્ઞાન નૌક) જ્ઞાનનું લક્ષણ:દેહાન્યાસાહિ સંન્યાસે, નહિ કાષાય વાસના નાહં દેહે મહાત્મતિ, નિશ્ચયે જ્ઞાન લક્ષણમ. (સદાચાર સ્તોત્ર) અર્થ:-દેહ ભાવને નાશ કરે તે સંન્યાસ છે. પણ કેવળ ભગવા વસ્ત્રો પહેરવા તે નહિ. હું દેહ નથી પણ બ્રહ્મ છું આ દ્રઢ નિશ્ચય તે સંન્યાસ છે. યન લાભાન ન પર લાભ, યત સુખાય ન પરં સુખમ્; યજ્ઞાનાતુ ન પર જ્ઞાનં, તદ્ બ્રા ઈત્ય વધારતુ. (આત્મબોધ પ૫) અર્થ જેનાથી મોટો કેઈ લાભ નથી, જેનાથી ઉંચુ બીજુ જ્ઞાન નથી અને જેનાથી મિટુ કેઈ સુખ નથી તે જ બ્રહ્મ છે તેમ મનમાં ધારણ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સંક્ષિપ્ત નિર્વાણપદ શાશ્વતમ્, સુવર્ણાત્ જાયમાનસ્ય, સુવર્ણ બ્રહ્મણા જાય માનસ્ય, શ્રાવ ચ તથા ભવેત્ (અપરક્ષાનુભુતિ ૫૧) અર્થ :-જેમ સેનામાંથી સોનુ જ નીકળે છે તેમજ બ્રહ્મમાંથી જે દેખાય તે સઘળું બ્રહ્મ જ છે. (અધિષ્ઠાન—દ્રષ્ટિથી) નિમિયાધ” ન તિષ્ઠતિ વૃત્તિ બ્રહ્મમયી વિના; યથા નિષ્ઠન્તિ પ્રશ્નીવાર, સનકાઘાઃ શુકાદયઃ. ( ૧૩૪) અર્થ :-નિમેષ માત્ર પણ પ્રશ્ન વૃતિ કર્યાં વિના જવા ન દયા. જેમ બ્રહ્માજી સનકાદીક ઋષિએ અને શુકદેવજી વિગેરેએ રાખી હતી તેમ રહે. આત્મકખાધન વિનાપિ, મુક્તિ ન ભવતિ બ્રહ્મશતાં તરેડિપ. ( વિ. ચ્ ૬ ) અર્થ :-આત્માના આધ વિના, ભલે સે બ્રહ્માજી આવે તા પણ મુક્તિ થતી નથી. સ્વયં બ્રહ્મા સ્વય' વિન્તુ, સ્વય' ઈન્દ્રઃ સ્વયં શિવઃ; સ્વયં' વિશ્વ મિદ સુવ’, સ્વસ્માત્ અન્યત્ ન કંચન. ( વિ. યૂ. ૩૮૮ ) આખુ વિશ્વ, પેાતાના અથ :-બ્રહ્મા, વિષ્ણુ, શિવ ને આમા રૂપ છે, બીજું કંઇ નથી. માયા :-નિત્ય નવીન લાગે તેવી, અઘટીત ઘટના કરવાવાળી, પ્રથમ સુંદર મીઠી પછી વિષપ્રદ જેવી કડવી, અને જ્ઞાનને ઢાંકનાર છે. ,, (શતàાકી) સાધન ચક્ર :-૯ નિજ ગૃહાત તુણું" વિનિગમ્યતામ્ ” પેાતાનું સ્થાન તૃણ જેમ છેડા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ . સંક્ષિપ્ત નિર્વાણપદ મહાત્માના લક્ષણે : અધમે દેહભાવતુ, જીવભાવસ્તુ મધ્યમા; ઉત્તમ સાક્ષીભાવતુ, સેહંભાવે સ મહાત્મા. અર્થ :-દેહભાવ રાખવો તે કનિષ્ટ છે, જીવભાવ રાખે તે મધ્ય છે, અને હું આત્મા છું તે ભાવ શ્રેષ્ટ છે, તે જ સાક્ષીભાવ છે, તેને જ મહાત્મા કહે છે, નષ્ટ પૂર્વે સંકલપેતુ, યાવત્ અન્યસ્ય દય નિર્વિકલ્પ ચૈતન્ય, સ્પષ્ટ તાવત વિભાસતે. (લઘુવાક્યવૃતિ-૧૧) અર્થ:-પહેલે વિચાર નાશ પામે અને બીજો ઉભે ન થયે હેય ત્યારે વચ્ચે નિવિકલ્પ ચૈતન્ય સ્પણ ભાસે છે. જ્ઞાન ભૂમિકા : ભગવતી ગતિ રતિ ન આનમતિ, પ્રેમયુક્ત નીતચિત, ગુણ ગાવત પુલકીત હૃદય, દીન દીન સરસ સહીત; વિષય વિષે થઈ શ્રેષતા, ગુરૂ તીરથ અનુરાગ, યાતે શુભેચ્છા કહી, કથા શ્રવણ મન લાગ. દુજી કહી વિચારણા, ઉપન્ય તત્વ વિચાર, એકાંત હે શેધન લગ્યે, કેહે કે સંસાર. તમાનસા તીસરી, મનકે પ્રત્યાહાર; સ્થિર હે શુભ સ્વરૂપકી, રખે નિત્ય સંભાળ. ચતુર્થી સત્વાપત્તિ યહ, અનુભવ ઉદય અલંગ; આત્મા જગ દર ભલે, ક્યું મધ્ય સિંધુ તરંગ. છુટયે તન અભિમાન જબ, નિશ્ચય કી સ્વરૂપ; અસંસત્તિ યહ ભૂમિકા, પંચમ મહા અનુપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ * ૧૬૬ કહે પદારથ બુદ્ધિ લા, યહુ પદાર્થાં ભાવિની, ભાવાભાવ ન તહાં કક્કુ', મૈં તુ તહાં ન સંભવે, સક્ષિપ્ત નિર્વાણપદ સખા હાય અભાવ; ષષ્ઠી ભુમિ લખાવ. સપ્તમ તુ માંહિ; કહાં અરે કઠુ નાંહિ. ( શ્રી નૃસિંહસ્વામી ) વેદાંત ડિંડિમ:=( વેદાંતના ઢંઢેરાએ ) વૃથા ક્રીયાં વૃથા લાપાન્, વૃથા વાદાત્ મનારથાન ત્યક્તવા સર્વ બ્રા વિજ્ઞેય, ઇતિ વેદાંત ડિંડિમઃ. અર્થ :-ખોટી ક્રીયા કામકાજ, ખાટી વાત છેાડી અને ખાટા મનેારથી છેડીને, બધુ બ્રહ્મ જ છે તેમ જાણા, તેજ વેદાંતના ઢઢરા છે. અવિદ્યાપાષિક જીવ, માયા પાષિકો ઈશ્વર માયા વિદ્યા રહિત' બ્રહ્મ, ઇતિ વેદાંત હિંડિમ, અર્થ :-જીવમાં અવિદ્યા છે ને ઈશ્વરમાં માયા છે બંનેથી રહિત બ્રહ્મ છે. આ વેદાંતને ઢઢરા છે. આકાર' ચ નિરાકાર, નિર્ગુÖણુ' ચ ગુણાત્મક, તત્વં તદ્ પર બ્રહ્મ, ઇતિ વેદાંત ડિંડિમઃ, અર્થ :-આકાર, નીરાકાર, ગુણુ, નિર્ગુણુ, બધુ તેજ બ્રહ્મ તત્વ છે, તેવા વેદાંતને ઢંઢરે છે. સર્વામ સ્થિત' બ્રહ્મ, સવ" બ્રહ્મ, બ્રહ્માત્મના સ્થિતમ; ન કાર્ય-કારણાત્ ભિન્ન', ઇતિ વેદ્યાંત ડિડિમ. અર્થ :-બધુ બ્રહ્મ જ છે. ને બધુ બ્રહ્મમાં રહેલુ છે. કાર્ય કારણુ ખુદા હોતા નથી. તેવા વેદાંતને ઢંઢેરા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ન જીવઃ બ્રાણ ભેદ, પીંડ બ્રહ્માંડ અભેદત વ્યષ્ટિ સમષ્ટિ એકવા, ઇતિ વેદાંત ડિડિમઃ અર્થ:-જીવ બ્રહ્મને કે, પીંડ બ્રહ્માંડને કે વ્યષ્ટિ સમષ્ટિને ભેદ છે જ નહિ. એ વેદાંતને ઢંઢરે છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જે બ્રશૈવ નાપર અને વેદ્ય સત્ શાસ્ત્ર, ઇતિ વેદાંત કિંડિમ:. અર્થ -બ્રહ્મ સત્ય છે ને જગત મીથ્યા છે, ને જીવ બ્રહ્મ એક જ છે. તેજ સત્ શાસ્ત્ર દ્વારા જાણે. તે વેદાંતને ઢંઢરે છે, અભેદ દર્શન મોક્ષ, સંસારે ભેદ દશનામ; સર્વ વેદાંત સિદ્ધાંત, ઈતિ વેદાંત વિડિમઃ. અર્થઅભેદ દર્શનથી જ મોક્ષ છે, ને ભેદ તેજ સંસાર છે, આજ સર્વ વેદાંતને સિદ્ધાંત છે તે વેદાંતને ઢંઢરે છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અષ્ટાવક્ર ગીતા: મુક્તિ ઈચછસિ તાત, વિષયાન વિષવત્ યજ; સમાજવં દયા તેષ સયં, પિયુષવત્ ભજ. અર્થ:- મુક્તિ જોઈતી હોય તે વિષયને વિષ જેમ માની છે. અને સદ્ગુણ, ક્ષમા, નરમાશ, દયા, સંતોષ, સત્ય બેલવું તે અમૃત જેમ જીવનમાં ઉતારે. આકાર અનંત વિદ્ધિ, નિરાકારં તુ નિશ્ચલમ; એતદ્ તત્વ ઉપદેશેન, ન પુનર્ભવ સંભવઃ, અર્થ -આકારવાળું બધુ નાશવંત છે, ને નિરાકાર બ્રહ્મ જ એક જ સાચે છે. બસ આ જ તને ઉપદેશથી પુનર્જન્મ નહિં થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સંક્ષિપ્ત નિર્વાણપદ આયાસાત્ સકલે દુઃખી, નેન જાનાતિ કન; અનેનૈવ ઉપદેશન, ધન્યઃ પ્રાતિ નિવૃતિમ, (૧૬-૩) અર્થ:-કર્મથી જ સઘળા દુખી છે, પણ કઈ જાણતુ નથી કે નિવૃતિમાં જ સુખ છે. બસ આટલા જ ઉપદેશની જરૂર છે. જેણે નિવૃતિ મેળવી લીધી છે તેવા પુરૂષોને ધન્ય છે બ્રહ્માસ્મિમાળા (પ્રેમપુરીજી મહારાજ, હરદ્વાર) દેહે દેહાલ દિવ્ય, છહિ સુંદરઃ શિવ; કૈલાસોહિ ગુર્વ સાક્ષાત, ઇતિ બ્રહ્માસ્મિ ભાવયેત. અર્થ:-દેહ દેવાલય છે, તેમાં જીવ સુંદર શિવરૂપ છે, ને કૈલાસ તેં ઘર છે. આથી સારી ભાવના કરે. સ્મશાન નંદનવન જાત, લેઈ કાંચનાયતે. વિશ્વ બ્રામય ભાતિ, બ્રુવે બ્રહ્માસ્મિ સર્વથા. અર્થ: તમે રમશાનને નંદનવન માને, લેઢાને એનું માને અને આ બધું વિશ્વ બ્રહ્મમય છે ને હું બ્રહ્મ છું તેમ હંમેશા બેલે. અવધૂત ગીતા - (શ્રી દત્તાત્રયજી) પંચ ભૂતાત્મક વિશ્વ, મરીચિજલ સંનિભમ; કસ્યાપ્ય નમસ્કુય, અહમેકે નિરંજન. (૩) અર્થ -પંચભૂતનું બનેલું આ જગત, મૃગતૃષ્ણાના જળ જેવું છે.-મીથ્યા છે, તે પછી અહિં હું તેને નમસ્કાર કરું? કેમ કે હું તે નીરંજન છું અને માયાના મળથી રહિત છું. ઈશ્વરાનુગહાદેવ, પુંસાં અદ્વૈત વાસના મહદ્ મય પરિત્રાણા, વિપ્રાણામુપજાયતે. (૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણપદ ૧૧૩ અથ :-ઈશ્વરની કૃપાથી જ મનુષ્યને મદ્વૈત જ્ઞાનની ઈચ્છા થાય છે. કે જે મરણના મોટા ભયને ટાળે છે. સ બાહ્યાજ્ય તઽસિત્ય, શિવઃ સર્વત્ર સા; ઇતઃ તતઃ કથં બ્રાંતઃ, પ્રધાવસિ પિચાશવત. (૧૪) અર્થ :-તે બ્રહ્મ ચેતન અંદર ને બહાર શીવ રૂપે વિલસી રહ્યું છે. તે પછી તુ' ગાંડાની પેઠે અહિં તહીં ભુત જેમ શું ભટકી રહ્યો છે? સમૈગશ્ચ વિયેાગ, વતતે ન ચ તેન મે; નવનાહ' જગન્નેહ, સવ” આમૈવ કેવલમ્ (૧૫) અર્થ :-તારામાં કે મારામાં સચૈાગ કે વિચાગ થતા નથી. તુ' પણુ નથી ને હું પણ નથી, ને જગત પશુ નથી પર ંતુ આત્મા જ સવ રૂપ છે. જન્મ મૃત્યુ ન* તે ચિત્ત, બધ મેક્ષૌ શુભાશુભૌ; કથ' રાદિસિ હૈ વત્સ, નામ રૂપ... ન ચ તે નમે. (૧૭) અર્થ :-જન્મ, મરણુ તે દેહના ધર્યાં છે તથા બંધ, માક્ષ, પાપ, પુણ્ય જે મનના ધર્યાં છે, તે તું શા માટે રૂદન કરે છે? નામ રૂપ તારા કે મારા પણ નથી. કાર અમૃત' વિદ્ધિ, નિશકાર' ચ નિતરમ્; એતદ્ તત્વા પર્દેશન, ન પુનઃવ લવ સ’ભવ:. (૨૧) અથ` :-સાકારને તું મીથ્યા જાણ, ને નિરાકાર ને તું સત્ રૂપે જાણુ, આવા તત્વના ઉપદેશથી, તારે ફ્રીથી જન્મવુ નહિ પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ અંક્ષિપ્ત નિર્વાણપદ આદિ મધ્યાંત મુક્તોહં, ન બોડહં કદાચન; સવભાવઃ નિમલ શુદ્ધ, ઈતિ મે નિશ્ચલ મતિ. (૪૩) અર્થ -હું આદિ, અંત ને મધ્યથી રહીત છું, હું કદાપિ બંધનમાં કે મુક્ત નથી, હું તે સ્વભાવથી જ નિર્મળ શુદ્ધ સ્વરૂપ છું, આવી મારી નિશ્ચલ બુદ્ધિ છે. ન વંઠો ન યુમાન્ ન સ્ત્રી, ન બેધે ન કલ્પના સાનંદ વા નિરાનંદ, આત્માન મળ્યસે કથમ. અર્થ -આભા, પુરૂષ સ્ત્રી કે નપુંસક નથી, તેમજ બોધ રૂપ કે કલપના નથી, આત્મામાં આનંદ કે દુઃખના ધર્મો જરા પણ નથી. ઘટે જિનને ઘટાકાશ આકાશે લીયતે યથા; દેહાભાવે તથા ચગી સ્વરૂપે પરમાત્મનિ. અર્થ -જે ઘટના તુટવાથી આકાશ, આકાશમાં જ મળી જાય છે તેમ દેહને નાશ થવાથી આત્મા પરમાત્મા રૂપ જ છે ને તેમાં જ મળી જાય છે. અક્ષરાત વરેયવાત, ધૂત સંસાર બંધનમ્; તત્વ મસ્યાદિ લક્ષણતાત્, અવધૂત ઈતિખ્યતે. અર્થ -અવધુતમાં અન્નવર્ણ માં પ્રથમ શ્રેષ્ઠ છે. સંસારનું બંધન છે તેને જેણે તરછોડી નાખ્યું છે, જે તત્વમસ્યાદિ વાક્યોનું લક્ષણ જેને સમજાઈ ગયું છે તે જ અવધુત-ખરે યેગી તે જ છે કે જેને મેહ નથી, આશા નથી ને આનંદથી રહે છે. જગતને ઇંદ્રજાળ જેવું માને છે અને તત્વજ્ઞાનથી જ પિતાને આત્મા બ્રહ્મ જ છે એવું જણાતાં જ તે જ્ઞાનથી તેને મોક્ષ છે જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૭૧ અવધૂત કા ફીર પંથ કયા? (ભેલા બાલા) (રાગ હરીગીત) દ્વીજ પંથ મેરા કુછ નહિ, કયો પંથ મુઝસે પુછતા; મેં આપ હી જબ મર મીટા, તબ પંથસે ક્યા વાસતા. જે લવણ પાની મેં મીલા, સે લવણ પાની હે ગયા; અવધૂત નહિં જબ આપ હી, અવધૂત કા ફીર પંથ ક્યા. સબ પંથ કલ્પિત એક મેં, ઉસ એક કે હી જાનીએ; જુઠા ન જગડા કીજીએ, અદ્વૈતતા પહેચાનીયે. તકે કુતર્કો ત્યાગ , અવધૂત કા માને કહા અવધૂત કા ફોર પંથ કયા. ઈસ લેક મેં નહિં કામ કુક, પરલેક કી ચિંતા નહિ; સબ ઠેર મેં હી વ્યાપ્ત હું, આના ન જાના હે કહીં. સને અપનપા દીયા, ઉસને સભી કુછ પા લીયા, અવધૂત સંશય સભી જાતે રહે, જાતા રહા જબ મેપના જે અણુ થા સો વિભુ હુઆ, જે બીંદુ થા સીંધુ બના. નહિં તું રહા નહિં મે રહા, જે સત્ય થા સે હી હા. અવધૂત મેં ઔર હું તુ ઔર હે, પરદા ઉઠે ઈસ ભેદકા, આંખે ખુલી વિજ્ઞાન કી, તબ અર્થ જાને વેદ કા. હે બ્રહ્મવેત્તા બ્રહ્મ હી, સબ પંથ એ છુટા થયા. અવધૂત જે વિનુ ભક્તિ કીજી એ, વિષ્ણુ સ્વયં બન જાઈએ; દુર્ગા તુમારી ઈષ્ટ હે, દુર્ગા હી હો સુખ પાઈએ. શિવકો ભજે શિવ રૂપ છે, યહ આદિ મત હે નહિં નયા. અવધૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ७२ સંક્ષિપ્ત નિર્વાણપદ અવધૂત કીસ કા નામ હે:લે દેહ સે મન બુદ્ધિ તક, સંસાર જે હે ભાસતા સે સર્વ માયા માત્ર છે, કિંચિત નહિં પરમાર્થતા. મમતા અહંતાએ રહિત, જે પ્રાણ નર નિષ્કામ હે માયા અવિદ્યા સે પરે, અવધૂત ઉસ કા નામ હે. મતી મંદ અતિ આયાસ સે, મન કે કરે એકાગ્રતા, એકાગ્રતા છુટી જતાં, તેને લગી જબ વ્યગ્રતા. જો ક્રેત હી નહિ દેખતા, નિશ્ચિત આત્મારામ હે નિર્પેક્ષ હે નિદ્ધ , અવધૂત ઉસકા નામ હે. જીસમે નહિં કર્તાપણ, ભક્તાપણુ ગંભીરતા; નિર્ભયપના જ્ઞાનીપના, દાનીપણા અરૂં ધીરતા. મન ધર્મ સારે છેડકર, નીજ આત્મ મેં વિશ્રામ હે; નહિ ભેદ છસ કે ભાસતા, અવધૂત ઉસકા નામ હે. નહિં સ્વર્ગ જ નહિ હેનરક, નહિં લેક નહિ પરલોક હે; નહિં વેદ જહાં નહિ વેદ્ય હે, નહિં બંધ હે નહિં મિક્ષ હે. નહિં વિનુ જહાં નહીં રહે, નહિ બ્રહ્મ હે નહિ આત્મ હે; ભેલા શ્રુતિ નહિં કહી શકે, અવધૂત ઉસકા નામ હે. અવધૂત કી પહેચાન કથા – નહિ લાભ કી ઈચ્છા કરે, નહીં હાની કી ચીંતા કરે; જીવન નહિં હે ચાહના, નહિ મૃત્યુ સે કિંચિત્ ડરે. સંતુષ્ટ અપને આપ મેં, સમ માન અરૂ અપમાન છે, સમ મિત્ર હેસમ શત્રુ હૈ, યહ અવધૂત કી પહેચાન હે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ સંક્ષિપ્ત નિર્વાણપદ નિંદા કરે નહિ દુષ્ટ કી, સ્તુતિ ન કરતા શિષ્ટ ક; ચિંતા કરે નહિ અનિટ કી, સુખ દુખ દેને એક સમ, વર્ણ રેત સમાન છે જમ ભેદ સે અતિ દુ૨, યહ અવધૂત કી પહેચાન હે. નિજ આત્મ મેં કરતા રમણ, સંશય કભી કરતા નહિ, દેખે તમાશા વિશ્વ કા, શીર બેજ કે ધરતા નહિ. કલ્યાણ સબ કા ચાહતા, અપના કીયા કલ્યાણ હે; નિદ્ધ હે સ્વતંત્ર હૈ, યહ અવધૂત કી પહેચાન છે. મમતા અહંતા સે રહિત, કર્તાપના તાપના સર્વજ્ઞતા અલ્પજ્ઞતા, સબ જાનતા હે કલ્પના. ભેલા નહિ જ્ઞાની નહિ, નહિ જ્ઞાન અરૂ અજ્ઞાન હે; ચિન્માત્ર સંવિત શુદ્ધ, યહ અવધૂત કી પહેચાન હે અક્ષરાત વરેણ્યત્વાત, ધૂત સંસાર બંધનમ; તવ મસ્યાદ લક્ષણવાદ્, અવધૂત ઇતિષ્ય તે. જગતની સત્યતા, પિતાની પરિછીન્નતા ને ઈશ્વરની અન્યતા ન માને. જ્ઞાનામૃતન તૃપ્તસ્ય, કૃત કૃત્યય ગિન નૈવાસ્તિ કિંચિત્ કર્તવ્યું, અતિ ચેત્ ન સ તત્વવિદ્ . (તસ્ત્રાનુસંધાન) અર્થ -જ્ઞાનરૂપી અમૃત જેને મળ્યું છે અને કૃતકૃત્ય જે બને છે તેને કંઈ પણ કર્તવ્ય પછી બાકી રહેતું નથી, જે કંઈ કરે તે તે તત્વવિદ્ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ જ તત્વાસધાન – સક્ષિપ્ત નિર્વાણપદ દેહાત્મ જ્ઞાનવત્ જ્ઞાન, દેહાત્મ જ્ઞાન ખાધકમ્ ; આત્મચૈવ ભવેત્ યસ્ય, સ નૈઋષિ મુચ્યતે. અર્થ :-જેમ દેઢુનું જ્ઞાન દ્રઢ છે, તેમજ જો માણસને આત્મતત્વનું જ્ઞાન દ્રઢ હાય તા દેહભાવ તુરત જ છુટી જાય છે અને ઈચ્છા વિના બ્રહ્મજ્ઞાન તુરત જ થાય છે. સમાસક્ત યથા ચિત્ત જતા વિષય ગોચરે; યદેવ બ્રહ્મણિ સ્યાત્, કાન મુચ્યતે મધનાત્. અ` :-માણસનું મન જેવું સ’સારીક વિષયામાં છે તેવુ જો બ્રહ્મજ્ઞાનમાં હોય તેા કાણુ ભવખ ધનથી મુક્ત ન થાય ? મિ’ભત્વ' પ્રતિબિ ંબત્વં, યથા પુષણિ પ્રકલ્પિતમ્; જીવત્વ ઈશ્વરત્વ તથા બ્રહ્મણિ પ્રકલ્પિતમ્ . અથ :-જેમ સૂર્યનુ કાચમાં પ્રતિષિ`ખ પડે છે તે કલ્પના છે તેમજ બ્રહ્મની પણ ઈશ્વરભાવ તથા જીવભાવ બને કલ્પના છે. આરાગ્ય ભાસ્કારાત્ ઇચ્છેત્, શ્રિયં ઇચ્છેત્ હુતાશનાત્; જ્ઞાન મહેશ્વરાત્ ઇચ્છતા, માક્ષ ઇછેત્ જનાર્દનાત્ અથ' :-ખારાગ્ય શરીરનુ' સૂર્ય પાસેથી માગે, દ્રવ્ય અગ્નિ પાસેથી=(મશીનથી), જ્ઞાન શ્રી શ'કર ભગવાન પાસેથી માગે, ને મેક્ષ ઇશ્વર પાસેથી માગેા. યદું બ્રહ્મ વિદ્યા સવ" ભવિષ્ય મનુષ્યાઃ મન્યન્તુ, (શ્રુતિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિત નિર્વાણપદ ૧૭૫ અર્થ -બ્રહ્મ વિદ્યા ભણવાને બધાને અધિકાર છે. જુઓ વિદુરજી, ગાર્ગી, મૈત્રેયી, જાબાલ ચષિ, મહીદાસ (એતરીય), સુતજી પરાશર વિગેરે ભણ્યા હતા. અધિત્ય ચતુરદાન ધર્મશાસ્ત્રાણિ અનેકશન, બ્રહ્મતત્વ ન જાનાનિ, દર્વિપાક રસેયથા. અર્થ:-ચતુર માણસો વેદોને જાણે છે ને શાસ્ત્રો વાંચે છે પણ બ્રહ્મને જાણતા નથી. જેમ કડછી દુધપાકમાં ફરે છે પણ તેને સ્વાદ નથી. પંચદશી:-(શ્રી વિદ્યારણ્ય સ્વામિ) નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદાં બુજન્મને, સ વિલાસ મહામહ ગ્રાહ શાસે ક કમe. (૧-૧) અર્થ:-હું પ્રથમ ગુરૂના ચરણ કમળને વંદુ છું, જે કમળની સેવાથી, ગુરૂજી સકળ પ્રપંચ મુળ અજ્ઞાનરૂપી મધરને ગ્રાસ કરી જ તે જ તેમનું ગુરૂજીનું મુખ્ય કર્તવ્ય છે, એટલે મૂળ-અજ્ઞાનને ટાળનાર છે, માટે પ્રથમ ગુરૂજીના પાદ કમળને નમું છું. જ્ઞાનને પ્રતિબંધ-અનાદિ અવિદ્યા છે. જ્ઞાન તે ત્રણે કાળમાં એક જ છે, તે સંવિત્ નામથી ઓળખાય છે તેને જન્મ કે નાશ નથી, તે તે નિત્ય છે. સ્વયંપ્રકાશ છે, તેને પ્રકાશ કરનાર બીજું કોઈ નથી. તે જ્ઞાનનું ભાન તે થાય છે, પણ સ્પષ્ટ થતું નથી તેથી સમજાતું નથી. જેમ પિતાના દીકરાને અવાજ, બીજા ભણનારા છેકરા સાથે સંભળાય તે છે, પણ સ્પષ્ટ નથી. તેવી જ રીતે બ્રહ્મનું જ્ઞાન થાય છે પણ સ્પષ્ટ થઈ આચરણ થતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સંક્ષિપ્ત નિર્વાણદ કારણ – અનાદિ અવિધા છે માટે પંચકેશને વિવેક કરવું જોઈએ. પંચકોશ:-અન્નમય, પ્રાણમય, મને મય, વિજ્ઞાનમય ને આનંદમય-કેશથી અતીત આત્મા છે તે સમજે. દ્રષ્ટાંત –પાણી નાળીએરનું જોઈએ તે પ્રથમ લીલા છાલા, પછી લાલ કાશે, પછી કાચલી, પછી ધેલું નાળીએર ને પછી જ પાણી મળે છે. જેમ મુંજ ઘાસમાંથી સળી કાઢી લઈએ છીએ તેમજ શરીર ઈદ્રિયમાંથી આત્માને સૌથી ન્યારે સમજી લેવું જોઈએ, આત્મા સ્વગત વિગેરે ભેદથી રહિત છે. વૃક્ષમ્ય અવગત ભેદ, પત્ર પુગ્ય ફલાદિત , વૃક્ષાંતર: સજાતિયઃ વિજાતિય શીલાદિત, અર્થ:-વૃક્ષના મૂળ, પત્ર, પુષ્પ, ફળ વિ. સ્વગત ભેદ છે. એક ઝાડથી બીજા ઝાડે છે તે સજાતીય ભેદ કહેવાય છે અને ઝાડ ને પત્થર તે વિજાતીય ભેદ કહેવાય છે. આત્મામાં દેશ, કાળ ને વસ્તુ નથી, કારણ કે આત્મા વ્યાપક છે ને એક જ છે માટે આત્મા ૩ પરિચછેદથી ત્યારે છે -દેશ, કાળ ને વસ્તુ ન વ્યાપિત્થાત્ દેશ તે અંતે, નિત્યસ્વાત નાપિકાલતા, ન વસ્તુતેડષિ સભ્યાતું, આતંત્ય બ્રહ્મણિ ત્રિધા. (૩-૩૫) અર્થ -બ્રા વ્યાપક હોવાથી દેશે કરીને બ્રહ્મને અંત નથી, બ્રહ્મ નિત્ય હેવાથીકાળે કરીને તેને અંત નથી, અને તે સર્વ રૂપ હેવાથી, તે બ્રહ્મ કઈ વસ્તુ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ સંક્ષિપ્ત નિર્વાણપદ સત્ય જ્ઞાનમનતં યદુબ્રહ્મ, ત૬ વસ્તુ તરસ્યતત્, ઈશ્વરવં ચ જીવવું, ઉપાધિદ્વય કપિત.... (૩-૩૭) અર્થ-આ સત્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ અને અનંતરૂપ જે બ્રહ્મ છે, તે જ એક વાસ્તવિક પદાર્થ છે, વસ્તુ છે તે બ્રહ્મનું લેકપ્રિય ઇશ્વરત્વ અને જીવવ છે, કલ્પિત છે તે બ્રહ્મને કંઈ કરી શકતા નથી. ત્યાગ છવકી જીવતા એર ઈશ્વર ઈશ્વરત્વ, દેતુક અધિષ્ઠાન જે, સે નિશ્ચય કર તત્વ સે નિશ્ચય કર તત્વ, વસ્તુગત ભેદ ન જામે, અલપઝતા સર્વજ્ઞતા આરેપિત તામે; કહે ગીરધર કવીરાય, મેહનીદ્રાસે જાગ, ઈશ્વરકી ઈશ્વરતા ઔર જીવકી જીવતા ત્યાગ. શાસ્ત્રાણિ અધિત્ય મેઘાવી, અભ્યસ્થ ચ પુનઃ પુનઃ, પરબ્રહ્મ વિજ્ઞાય, ઉલ્કાવત્ અન્યથા ઉત્ સૂજે. (૪-૪૫) અર્થ:-ગ્રંથને અભ્યાસ કરીને જ્ઞાની માણસે પરમબ્રહ્મને બરાબર સમજીને અર્ધા બળેલા લાકડા રસેઈ થઈ રહ્યા પછી જેમ છોડી દેવામાં આવે છે તેમજ પુસ્તક પણ છેડી દેવા, કેમકે પછી વધારે વાંચ્યા કરવું તે વાણી વિલાસ બની જાય છે. બુદ્ધાદ્વૈત વ તત્વસ્થ, યથેષ્ટાચરણ યતિ, શુનાં તત્વદશાં ચૈવ, કે ભેદvશુચિ ભક્ષણે (૪ ૫૫) અર્થ:-અદ્વૈત જાણનાર પુરૂષ જે યથેષ્ટાચરણ કરે ને ખરાબ વસ્તુ ખાય, તે તત્વજ્ઞાની ને કુતરામાં પછી શો ભેદ રહેશે. માટે વિવેક રાખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સંક્ષિપ્ત નિર્વાણપદ જીતે તમિત વૃતિશૂન્ય, મન તિતિ મૂશ્વત, એતદ્ પદ વસિડેન, રામાય બહુ ઘેરિતુમ (૪-૬૩) અર્થ -મને રાજ્ય જીતતાં વૃતિ રહિત થએલું મન, મુંગા જેવું થઈ રહે છે, આ પદનું વર્ણન શ્રી વસિષ્ઠ જીએ શ્રી રામને બહુ પ્રકારે કર્યું છે. ચતુ મુખેંદ્ર દેવેષ, મનુષ્યાશ્વ ગવાદિષ, ચૈતન્ય એક બ્રહ્માંતઃ પ્રજ્ઞા બ્રહ્મ પિ. (પ-૨) અર્થ -બ્રહ્મા, ઇંદ્ર, દેવ, માણસ, ઘોડા ને ગાયમાં એક જ ચૈતન્ય છે. તે જ બ્રહ્મ અને મારામાં પણ છે–તે જ પ્રજ્ઞાન બ્રહ્મ” મહાવાક્ય છે. અસ્તિ બ્રતિ ચેટ, પક્ષજ્ઞાન મુચ્યતે, અહં બ્રહ્મતિ ચેદ, સાક્ષાત્કારઃ સ ઉચ્યતે. (-૧૫) અર્થ:-“અસ્તિ બ્રા પરોક્ષ છે, અહં બ્રહ્મ અપક્ષ” બ્રહ્મ છે તે પરેશાન છે, પણ બ્રહ્મ હું છું તેને અપક્ષ જ્ઞાન કહે છે. કુટસ્થ બ્રહ્મ જીવેશે, ઈત્યેવં ચતુવિધા ઘટાકાશ મહાકાશી, જલાકાશ અરેવ યથા. (૬-૧૮) અર્થ -ચેતન જ કુટસ્થ, બ્રહ્મ, જીવ ને ઈશ્વર છે. ને તેને ચાર આકાશ સાથે સરખાવ્યા છે. ઘટાકાશ, મહાકાશ, જલાકાશ ને મેઘાકારરૂપ છે. કેન રામ ઘટઘટ મેં બેલે, કેન રામ દશરથ ઘર ડોલે. કેન રામકા સકલ પસારા, કેન રામ તે સબસે ન્યારા. આત્મારામ ઘટઘટ મેં બેલે, જીવ રામ દશરથ ઘર ડેલે, ઈશ રામકા સકલ ૫સારા, બ્રા રામ તો સબસે ન્યારા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૭૯ માયા ત્રણ પ્રકારની છે.-તુચ્છા, અનિર્વચનીય અને વાસ્તવિક તુચ્છા અનિર્વચનીયા ચ વાસ્તવી ચેત્યસૌ ત્રીધા સેવામાયા ત્રિભિર્બોધઃ શ્રોત, યૌક્તિક લૌકિકે. (૬-૧૩૦) અર્થ -માયા જ્ઞાનીની દષ્ટિએ તુચ્છ છે, જિજ્ઞાસુની દષ્ટિએ અનિર્વચનીય અને લૌકિક દષ્ટિએ તદ્દન સાચી લાગે છે. તે મોહ અને જડરૂપ છે. અઘટીત ઘટના પટીયસી માયા છે માયાને જાણવા ઘણા પંડિતએ મહેનત કરી પણ તેની સામે અજ્ઞાન આવી ઉભું રહ્યું. માયા-હા કહું તે હે નહિં, ના કહું તે હે હા કે ના કે બીચમેં, જે હે સે હે. મુક્તિસ્ત બ્રહ્મ તત્વસ્ય, જ્ઞાનદેવ ન ચાન્યથા; સ્વપ્ન બોધ વિના નૈવ, વ સ્વપ્ન હીયતે યથા (૬-૨૧૦) અર્થ - મુક્તિ તે બ્રહ્મજ્ઞાનથી મળે છે પણ બીજા કેઈ ઉપાયથી નહિ. જેમ પોતે જાગૃત થયા વિના પિતાનું સ્વપ્ન દુર થતું નથી તેમ. ન નિરોધે ન ચેત્પત્તિ, ન બદ્ધો ન ચ સાધક ન મુમુક્ષુન વૈ મુક્તક, ઇત્યેવા પરમાર્થતા. (૬-૨૩૫) અર્થ:-શ્રતિ કહે છે કે આત્માને નાશ કે ઉત્પત્તિ નથી, આત્મા બહ નથી કે સાધક નથી, આત્મા મુમુક્ષુ નથી કે મુક્ત નથી, આ સર્વ વાસ્તવિક રીતે છે જ નહિ, કેવળ એક પરમાર્થતા બ્રહ્મ જ છે. માયાખ્યાયાઃ કામધેને, વત્સૌ જીવેશ્વરવુભ, યથેષ્ઠ પિબતાં કૅત, તત્વ નું અદ્વૈત વહિ. (૬-૨૩૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સંક્ષિપ્ત નિવાણપદ અર્થ:પયાના જીવ ઈશ્વર બે વાછડા છે તે ભલે દ્વૈતરૂપી દુધને પીવે, તત્વ તે અતિ જ છે-એક જ છે. આત્માનચત્ વિજાતીયાત, અહં અમિ ઈતિ પુરુષ કિમિચછન કસ્ય કામાય, શરીર અનુ સંવરેત. (૭-૧) અર્થ એ બ્રહ્મ હું જ છું એમ બરાબર પુરુષ પિતે જાણે, તે તે કયા ભેગ પદાર્થની ઈચ્છા કરે? અને કયા બીજા હેતુથી શરીરને કષ્ટ આપે? ન જ આપે. જેમ હું શરીર છું તેમજ તેવી રીતે હું બ્રહ્મ છું તેવું દ્રઢ જ્ઞાન હોય તે પછી શા માટે શરીરને કષ્ટ આપે. તત ચિંતન, તત્ કથન, અને અન્ય ત૬ પ્રબંધનમ; એતક પરમ તત્વ ચ, બ્રહ્માભ્યાસ વિબુધઃ. (૭-૧૦૬) અર્થ:-જીવ બ્રહ્મ એક છે તેનું જ ચિંતન, કથન, અને એક બીજા સાથે ઉપદેશપણ તેજ ને તેનું જ નદીધ્યાસ તેને જ્ઞાનીએ બ્રહ્મભ્યાસ કહે છે. તમેવ ધીરે વિજ્ઞાય પ્રજ્ઞાન, કુવત બ્રાહ્મણ નાનુ ધ્યાયાનું બહૂન શબ્દાન, વાચે વિપ્લાપન હિતત. (૭–૧૦૭) અર્થ -કૃતિ કહે છે કે મુમુક્ષુ પુરુષે, એક આત્માને જાણીને બુદ્ધિમાં ફક્ત એકાગ્રતા કરવી, બહુ શબ્દોનું ધ્યાન ધરવું નહિ, કારણ કે જાજુ વાંચન તે કેવળ વાણીને થાક આપવા જેવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ સંક્ષિપ્ત નિર્વાણપદ અપિ અબ્ધિ પાનાન મહત, સુમેરૂભુલના દપિ; અપિ વહિ અશાત્ સાધે, વિષમઃ ચિત્ત નિગ્રહ. (૭-૧૨૧) અર્થ -વસિષણ રામને કહે છે કે કદાચ સમુદ્રનુ પાન કરી શકાય, સુમેરૂ પર્વત પણ કદાચ ઓળંગી શકાય, અને અગ્નિનુ પણ પાન કદાચ કરી શકાય પણ ચિત્તને નિગ્રહ કરે અતી કઠીન છે. તમેકં જાનીથ આત્માનંહિ, અન્યા વાચઃ વિમુચથ; ઇતિ શ્રુતં તથા અન્યત્ર વા, વિશ્વાનંત્વિતિ. અર્થ:-ક્ષતિ આજ્ઞા કરે છે કે તું એક આત્માને જ જાણ, બીજો અભ્યાસ છોડી દે, કેમ કે બીજે અભ્યાસ વાણીને થાક લગાડે છે. જાગ્રત સ્વપ્ન સુષુમ્યાદિ, પ્રપંચ યત પ્રકાશ, તદ્ બ્રહ્માહં ઇતિ જ્ઞાવા, સર્વ અંધેઃ પ્રમુચ્યતે. (૭-૨૧૩) અર્થ -જે આત્મા સાક્ષી રૂપે શરીરની ત્રણે અવસ્થામાં છે, મૂછી ને સમાધીમાં પણ પ્રકાશે છે ને બ્રહ્મ હું છુ, કર્તા ભક્તા હું છું એમ કરવાથી સર્વ પ્રકારના બંધનમાંથી મુક્ત થવાય છે. બ્રહ્મ અવહિંપમ છે બ્રહ્મમાં વિવાદ ચાલતું નથી. સમાસકત યથા ચિત્ત, અંતે વિષયગોચરે, એવં બ્રહ્મણિ ચા , કેન મુચ્યતે બંધનાત્ . (૭-૨૦૩) અર્થ:-પ્રાણીઓનું જેવું ચિત્ત વિષયમાં ધન, પુત્ર પરિવારમાં છે તેવું જ જે બ્રહમ હું છું તેમ દ્રઢ હોય તે કણ બંધનમાંથી જલદી મુક્ત ન થાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સંક્ષિપ્ત નિર્વાણપદ ન નિરોધે ન ચેત્પત્તિઃ ન હો ન ચ સાધક, ન મુમુક્ષુનેવે મુક્તક, ઈયેષ પરમાર્થના (૮-૭૧) અર્થ:-આત્માને નાશ કે ઉત્પત્તિ નથી, આત્મા બંધા. એલે નથી, કે સાધક નથી, તે મુમુક્ષુ નથી કે મુક્ત પણ નથી, આ સમજવું તે જ પરમાર્થતા છે. અવિચાર કૃતે બંધ, વિચારેણ નિવતતે, તસ્માત્ જીવ પરમાત્મની, સદૈવ વિચારયેત્ . (૧૦-૫) અર્થ-અજ્ઞાનથી ઉત્પન્ન થએલે બંધ, આત્મ વિચારથી નિવૃત થાય છે, તેથી જીવ અને પરમાત્માના સ્વરૂપ સંબંધી હંમેશા વિચાર કરવું જોઈએ. બંધની નિવૃતિને તે વિના બીજે માર્ગ નથી. સમાસકત યથા ચિત્ત જેતે વિષય ગોચરે, એવં બ્રહ્મણિ સ્થાત્, કેન મુએતે બંધનાતુ, (૧૧-૧૫૫) અર્થ -પ્રાણીઓનું મન જેટલી આસક્તિવાળું વિષયમાં છે, તેટલું જ આસક્ત-તેનું મન જે બ્રામાં હોય તે કોણ મુક્ત ન થાય ? વિત્તાત્ પુત્રપ્રિયા, પુત્રાત્ પિંડ, પિંડાત્ તથંદ્રિયમ, ઇંદ્રિયાત્ પ્રિય પ્રાણ, પ્રાણાત્ આત્મા પ્રિયઃ પર (૧૨-૬૦ ) અર્થ:-ધનથી પુત્ર હાલે છે, પુત્ર કરતાં પિતાને દેહ વધારે પ્રિય છે. તેનાથી ઇન્દ્રિયે, તેનાથી પ્રાણ, ને પ્રાણ કરતાં સૌથી વધારે પ્રિય પિતાને આત્મા છે કેમ કે તે જ પરમાત્મા છે. તત્ ચિતન તત્ કથન અન્ય કન્ય ત૬ પ્રબંધનમ, એતદ્ મેવ પરમ તત્વ ચ, બ્રહ્માભ્યાસંવિહુધા (૧૩-૮૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૮૩ અર્થ :-આત્માનું' ચીંતન, કથન, પરસ્પર વાતચીત તે જ બ્રહ્મના અભ્યાસ કહે છે માટે હ ંમેશા આત્મગાષ્ટિ કરે. બ્રહ્મ સત્ ચિત્ આનંદ રૂપ છે, તે નામ રૂપાત્મક જગત મિથ્યા છે તે જાણે!. આત્માન' ચૈત વિજાનીયાત્, અય અસ્મિ ઇતિ પુરૂષઃ; કિમિચ્છનું કસ્ય કામાય, શરીર' અનુસ’વરત્. (૧૪-૫) અર્થ :-જો પુરૂષ, હું આ બ્રહ્મ છું એમ પેાતાને આ પ્રત્યક્ષ રીતે જાણે, તે કયા માયિક પદાર્થ ની ઇચ્છાથી કયા માયિક સુખ માટે પેાતાના શરીરને દુઃખ આપે? ધન્યાહુ ધન્યાહુ દુઃખ સસારિક' ન વિક્ષેડઘ; ધન્યાહ' ધન્યાહ' સ્વસ્યા જ્ઞાન' પલાયિતં કવાષિ. (૧૪-૬૦) અથ' :હું... ધન્ય છું હું ધન્ય છું હવે મને સ’સારીક દુ:ખ દેખાતું નથી. તેમજ પેાતાનું મારૂ અજ્ઞાન કયાં ચાલી ગયું તે પશુ ખબર નથી. ધન્યાહુ ધન્યાહુ કર્તવ્ય મે ન વિદ્યતે કિંચિત્; ધન્યાહ' ધન્યાહ પ્રાપ્ય સમઘ સપન્નમ્. (૧૪-૬૧) અથ ઃ-હું ધન્ય છું હું' ધન્ય છુ' હવે મારે કઈ ક ન્ય કરવાનુ' નથી. કેમ કે મેં મેળવવાનુ મેળવી લીધું છે. ધન્યા' ધન્યાહ તૃપ્તિ મે કયયાં ભવેત્ લેકે; ધન્યા' ધન્યાહુ ધન્યધન્યઃ પુનઃ પુનધ ન્યઃ. (૧૪-૬૨) • અથ' :હું' મારી જાતને ધન્ય ધન્ય માનું છું ને ફરીથી ધન્ય કહું છું, કારણ કે હું' પૂણુ તૃપ્ત થઈ ગયા છું અને મને હું' કની ઉપમા આપુ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સંક્ષિપ્ત નિર્વાણપદ સંગીહિ બાધ્યતે લેકે, નિઃસંગઃ સુખ મનુતે, તેને સંગઃ પરિત્યાજ્ય, સર્વદા સુખ મિચ્છિતા. (૨-૭૪) અર્થ -લેકેને સંગ જ બંધન કરે છે અને અસંગથી સુખ મળે છે. તેથી કોઈને સંગ ન કર, જે સુખની ઇચ્છા હેય તે નિસંગ રહેવું. વૈરાગ બે પરમાર સહાયાતે પરસ્પરમ્; પ્રાણ સહવર્તતે વિયુજયતે કવચિત્ કવચિત્ . (૬-૨૭૬) અર્થ -વૈરાગ્ય બેધ (જ્ઞાન) ને શાંતિ હંમેશા સાથે જ રહે છે, ક્યારેક જ જુદા પડી જાય છે. માટે વૈરાગ્ય, તત્વજ્ઞાન ને શાંતિ રાખે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ પુરુષ સૂક્ત : » સહય શીષ, પુરુષઃ સહસાક્ષા. સહસપાત્ સભૂમી સર્વત, વૃતાત્યતિષ્ઠત્ દશાંગુલમ અર્થ:-તે બ્રહ્મા પુરૂષને ૧૦૦૦ માથા છે, હજારે આંખ છે બધી જ્ઞાનેંદ્રિયવાળે છે, સહસ્ત્ર=હજાર પગ છે.=પ કમેંદ્રિય વાળો છે. તે સર્વ ભુમીને ઓળંગી જઈને દશ આગળ વધારે છેટે ઉભે છે. વેદાહમે તે પુરુષ મહાતં, આદિત્યવર્ણ” તમસ પરસ્તાત; તમેવ વિદિત્યાતિ મૃત્યુમેતિ, નાન્યપંથા વિદ્યતે અનાય. (૧૮) અર્થ -તે મહાપુરુષ બ્રહ્મને અમેએ જાણી લીધું છે. તે તે સૂર્ય જેવા રૂપવાળે છે. તેનામાં અંધકાર=અજ્ઞાન બીલકુલ છે જ નહિ, તેને જાણી લીધાથી મૃત્યુને તરી શકાય છે. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. મનુષ્ય જીવનમાં બ્રહ્મને જાણવાથી જ આનંદ થાય છે. અને દુઃખ નાશ પામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૫ સંક્ષિપ્ત નિવાણપદ વેદાંત સિદ્ધાંત -વિચાર સાગર ( સ્વામિ નિશ્ચલદાસજી) ૧. ભ્રમની નિવૃત્તિ જ બ્રહ્મ રૂપ છે. તે બ્રહ્મથી ભીન્ન નથી. (૨૨) પાનુ ૨. સુખ દુઃખ સાક્ષી ભાસ્ય છે, પણ અંતઃકરણના ધર્મો નથી. (૨૬) પાનુ ૩. પ્રમાતા વિ. સઘળે પ્રપંચ પ્રતીભાસ રૂપ છે, તે જ બંધ છે. (૩૨) ૪. બ્રહ્મ સામાન્ય અને વિશેષ ભાવ વિનાનું છે. અવ્યવહાર્યા છે. ૫. કઈ પણ કર્મભેગવ્યા વિના નાશ પામતુ નથી. જ્ઞાનીને માટે તે દગ્ધ બીજ જેવું છે. (૩૭) ૬. સાક્ષી સર્વ કલેશેથી રહિત છે. (૪૮) ૭. જીવ, ઈશ્વર બ્રહ્મ, અવિદ્યા, ચેતન, તેને સંબંધ ને તેને ભેદ અનાદિ છે. (૪૫) ૮. ચેતન અજ્ઞાનનું વિધી નથી પણ વિશેષ ચેતન વિરોધી છે. (૬૦) ૯. અધિકાનના જ્ઞાનથી મીઠા વતુ નાશ પામે છે. (૫-૨૨૧) ૧૦. અજ્ઞાન ચેતનનું આશ્રિત છે ને તેને જ ઢાંકે છે. જેમ કે લીલ-પાણને ઢાંકે છે. ૧૧. પદાર્થ જણાય ત્યારે જ છે નહિ તે નથી જ. ૧૨. સ્વપનને જાગ્રતના પદાર્થો સરખા જ છે. આત્માથી ભીન્ન કંઇ જ નથી. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૩. જ્ઞાનીના શરીર વ્યવહારને કઈ નીયમ નથી. (૩૨૨ ) આવા ૨૭ સિદ્ધાંત છે. વિચાર-સાગરઃ મહાત્મા નિશ્ચલદાસજીએ ગ્રંથ બનાવ્યો છે તેમાં લગભગ ૨૭ લાખ લેકનું Extract નિચેડ છે માટે માનપૂર્વક વાંચવા જેવું છે. જેને સંસ્કૃતનું જ્ઞાન નથી તેને અદ્વૈત બ્રહાજ્ઞાન સહેલાઈથી સમજાઈ જાય છે, માટે ખાસ ભણવા લાયક ગ્રંથ છે, તેમાં છ પ્રકરણે છે, તે સહેલી હીંદી ભાષા. ગુજરાતી તરજુમા સાથે છે. ૧લે દેહરો – જે સુખ નિત્ય પ્રકાશ વિભુનામરૂપ આધાર, મતી ન લખે છહી મતી લખે, સે મેં શુદ્ધ અપાર. (૧) - જે વસ્તુ સુખરૂપ હોય તે પણ નિત્ય રહેવું જોઈએ, વળી પ્રકાશવાળું (સૂર્ય નહિ) ને વ્યાપક (આકાશ નહિ) તે નામરૂપવાળી સઘળી વસ્તુને આધાર હેય, તે બ્રહ્મ છે, તે હું છું. પણ તે માટે તેમાં બુદ્ધિ ચાલતી નથી, પણ બુદ્ધિને પણ ને સમજવાની શક્તિ આપે છે તે બ્રહ્મ હું છું, શુદ્ધ છું ને અપાર છું. બ્રહ્મલોક લે લેગ જે, ચહે સબ ન કે ત્યાગ, વેદ અર્થ જ્ઞાના મુની કહત તાકો વૈરાગ્ય. બ્રહ્મ પ્રાપ્તિ અરૂ બંધી હાની મિક્ષકો રૂપ, તાકી ચાહ મુમુક્ષતા, ભારત મુનીવર ભુપ. જીવ બાકી એક્તા, હત વિષય જ બુદ્ધિ, તમે જે અંતર વહે સે મતી મદ અબુદ્ધિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ પરમાનંદ સ્વરૂપકી પ્રાપ્તિ પ્રયજન જાની, તીનેમેં જે અંતર લહે સે મતી મંદ અજ્ઞાની. વેદ ઉદધી બીન ગુરૂ લખે લાગે લેન સમાન, બાદલ ગુરૂ મુખ દ્વાર હી, અમૃતસે અધીકાન. વિષયમાં સુખ કેમ લાગે છે? જવાબ – આતમ વિમુખ બુદ્ધિ જન જોઈ ઈચ્છા તાકી વિષયકી હેઈ, તા સુચંચળ બુદ્ધિ બખાની, સુખ આભાસ હોઈ ત્યાં હાની. જબ અભી લખત પદારથ પાવે, તબ મતી ક્ષણ વિક્ષેપ નસાવે, તાતે હૈ આનંદ પ્રતીબીંબા, પુની ક્ષણમેં બહુ ચાહ વિડંબા. તાતે હે ધીરતાકી હાની, સે આનંદ પ્રતીબીંબ નીશાની, વિષય સંગ યુ આનંદ હેઈ, બીન સતગુરૂ યહ લખે ન કેઈ. આત્મરૂપ અજ્ઞાન હે, હે મિથ્યા પરતીતી; જગત સ્વપ્ન નભ નીલતા, રજજુ ભુજંગાકી રીતી. (૧) શૂન્યવાદી બૌદ્ધમત અસત્ ખ્યાતિ માને છે. (૨) બુદ્ધિ વિજ્ઞાનવાદી બૌદ્ધમત આત્મ ખ્યાતિ માને છે. (૩) ગૌતમ ને કણાદ વશેષિક અન્યથા ખ્યાતિ માને છે. (૪) કપીલ સાંખ્ય શાસ્ત્ર અપાતિ માને છે. (૫) અનિર્વચનીય ખ્યાતિ વેદાંત-વ્યાસજી માને છે. કારણ કે ખ્યાતિ અનિર્વચનીય લખી, પંચમ તીનમેં ઓર, યુક્તિ હીન મત ચારીએ, માને ઘમકી ઠેર. ૧. અસત ખ્યાતિ પેટા છે, કારણ કે વાંઝણીને દીકરો ન દેખાય. ૨, આત્મ ખ્યાતિ ખોટી છે, કારણ કે સર્પ તે લાંબે ટાઈમ દેખાયા કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સંક્ષિપ્ત નિર્વાણપદ ૩. અન્યથા ખ્યાતિ ખાટી છે, કારણ કે વસ્તુ કઇક ને દેખાય કંઇક તે બને નહિ. હાય પ્રમાણે જ જ્ઞાન થાય છે માટે ખેાટી છે. ૪. અઘ્યાતિ મત ખોટા છે, કારણ આનુ' સામાન્ય પ્રત્યક્ષ જ્ઞાન તેથી સની બીક લાગે છે તે પણ ખાટુ' છે કારણ કે અહિં સપની સ્મૃતિ નથી પણ પ્રત્યક્ષ છે. માટે અભ્યાતિ મત ખાટા છે. ૫. ભ્રમ થયા તે વિષય ને જ્ઞાન અવિદ્યાનું પરિણામ છે. એક જ વખતે ઉત્પત્તિ ને એક જ વખતે નાશ પામે છે. માટે બધું સાક્ષી ભાષ્ય છે. આને વિવત પરિણામ કહેવાય છે. કેમ કે એક જ વખતે ઉત્પત્તિ ને જ્ઞાન થતાં નાશ પામે છે. આ જ વેદાંતના સિદ્ધાંત છે કે અધિસ્થાનના જ્ઞાનથી ભ્રમની નિવૃતી થાય છે. 'તર માહીર એક રસ, જે ચેતન ભરપુર; વિભુ નજસમ સે બ્રહ્મ હૈ, નહિ નેડે નહિ દુર. અર્થ :-જે આકાશ સત્ર વ્યાપક છે તેમજ પ્રશ્ન પણ સર્વ વ્યાપક છે, અને તે અંદર ને બહાર ભરપુર છે, પણ પાસે કે દૂર નથી. અજ્ઞાન જીવની ૭ અવસ્થા : એક અજ્ઞાન આવરણ જાના, ભ્રાંતિ દ્વીવીધ પુની જ્ઞાન પીછાને; શાક, નાશ અરૂ હષ અપારા, સપ્ત અવસ્થા ઈમ નીરધારા, અર્થ :-અજ્ઞાન, આવરણુ, ભ્રાંતિ, પરાક્ષ અપરાક્ષ જ્ઞાન, શાક નાશને હષ –આ જીવની છ અવસ્થા છે. ૩ યપિ આવાસ મે, અહે. બ્રહ્મ ઈક જ્ઞાન; તથાપિ સેા કુટસ્થ ક, લહે આપ અભીમાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ સક્ષિત નિર્વાણપદ ૧૮૯ અર્થ :-અંતઃકરણમાં હું બ્રહ્મ છું' તેવું જ્ઞાન થાય છે પણ–તેનુ અભીમાન કુટસ્થ લે છે. કે હું જ બ્રહ્મ છું. પેાતાનુ અજ્ઞાન=અંતઃકરણનુ અજ્ઞાનજ આત્માના (થ્રાના) જ્ઞાનને ઢાંકે છે. દ્રષ્ટાંત :-ત્રીત જ પાણીને ઢાંકે છે. એરડાનુ અધારૂ-એરડાથી જ થાય છે. તેમજ અજ્ઞાન, ચેતનનુ આશ્રિત છે. તે ચેતનને જ ઢાંકે છે. જૈસે સ્વપ્ન દ્વાત ખીન ક્રમ સે, ચુમીથ્યા જગ ભાસત ભ્રમતે, જો તેના ક્રમ જાણ્યા ચાહે, સે મરૂ સ્થલ જલ ખસન નીચારે. જગત તે સ્વપ્નનાના ક્રમ જાણવા તે ઝાંઝવાના પાણીમાં લુગડા નીચેાવવા જેવુ છે.=સમજાશે નહિ. નહિં ખ પુષ્પ સમાન પ્રપંચ, ઇંશ કહાં કર્યાં જી કહાવે; સાક્ષ્ય નહિ ઇમ સાક્ષી સ્વરૂપન, દ્રશ્ય નહિ દ્રક્ કાહી જણાવે. બંધ હ હાય તા માક્ષ અને અરૂ, ડેાય અજ્ઞાન ત જ્ઞાન નસાવે; જાની યહી કર્તવ્ય તજે સબ, નિશ્ચલ હાત હી નિશ્ચલ પાવે. સત્ ચિત્ આનં એક તુ, બ્રહ્મા અજન્ય અસગ; વિભુ ચૈતન માયા કરે, જગા ઉત્પતિ ભગ મય :-તુજ સત્ ચિત્ આનંદ રૂપ બ્રહ્મ જ છે, અને જગતની ઉત્પતિ નાશ કરવા તે માયાનું કામ છે પણ આત્માનું કામ નથી તેમ જાણુવું, હેતુ મેાક્ષ કા જ્ઞાન એક, નહિ કમ નહિ ધ્યાન; રજી સપ તમહી નસે, હાવે રજુ કે જ્ઞાન. ૐ શાંતિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સંક્ષિપ્ત નિર્વાણપદ Good Quatations: Scilence is an eternal aloguance-Hila તે મહાન વકૃત્વ છે. By reading books knowledge comes but wisdom lingers-પુસ્તકો વાંચવાથી જ્ઞાન આવે છે પણ ડહાપણું આવતું નથી. Vigilence is the price of liberty-Hall જાગૃતિ તે જ સ્વતંત્રતા છે. Reading, writing & methmetting (debating) make the man perfect-વાંચવું, લખવું ને ચર્ચા કરવાથી માણસને પૂર્ણ બનાવે છે. Leaving thoughts, empting mind & waiting, will bring perfectness-A2121 1591, મન ખાલી કરવું, અને રાહ જોવી તેથી પૂર્ણતા પ્રાપ્ત થશે The joy of search knowledge, does not lie in its monopolist possessions, but sharing its secrets to others-આ બ્રહ્મજ્ઞાનને આનંદ, પોતાના મનમાં ખાનગી રાખવામાં નથી પણ તે જ્ઞાનને ખરે આનંદ બીજાને વહેચી દેવામાં છે. Knowledge thrives in deffusion-sta au વહેંચી દેવાથી જ વધે છે. If you will not absorb the mind, mind will absorb you–જે તમે મને નહિ જીતે, તે મન તમને જીતી લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ સંક્ષિપ્ત નિર્વાણપદ Serival of the fittesh, might is right, marry and multiply, let the strongest live & weakest die my will to power & they will to knowledge, etc. These are the laws of brutes and to secrifice for others is the law of mankind-સબળા જી ને નબળાએ મરવું. ખાવ, પી ને મજા કરે તે મૂખની વાત છે, પણ બીજા માટે દુઃખ સહન કરી, ભેગ આપી, ગરીબને આપવું તે જ માણસાઈ છે. Try to see unity in diversity-ભેદમાં અભેદ જેનાં શીખે. Try to know Atmik power rather than Atomic power-આત્મા જોતાં શીખે પણ એટમ બોમ્બ જોતાં ન શીખો. Love thy neighbour as thyself as he is yourself-તમારા પાડોશીને ચાહે કારણ કે તે તમારૂં જ રૂપ છે. When ago knows that its knowledge is ignorance that is its salvation-orila oy967 24042 પડે છે કે હું પામર જીવ છું. ત્યારે જ તેમાંથી આગળ વધી મુક્તિ મેળવે છે. Maya stands for want ot engairy-H141 A પ્રશ્ન પુછે કે તું કેણું છે, કેવી છે? તે તુરત જ આપણને સમજાઈ જશે કે તે કેવળ જાદુગરી છે, સાચી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સંક્ષિપ્ત નિર્વાણપદ The relaxation of mind is much more important than the consantration of mindમનને તાબે કરવા કરતા તે હું મન નથી તેમ સમજવું તે જ તેમાંથી મુક્તિ છે. Do not try to understand the world but try to overstand it-જગત શું છે તે સમજવા મહેનત ન કરે પણ તેને છોડી દયે તે વધારે સારું છે, કારણ કે તે સમજાશે નહિ If you will add or deduct in a settlad problem, the whole eguation will be disturbed-નક્કી કરેલા સિદ્ધાંતમાં તમે કંઈ બાંધ છોડ ન કરે, નહિં તે સિદ્ધાંત તુટી જશે. There is a great difference between the worldy experience and true experience-ryoldat અનુભવ અને સાચે અનુભવ બંનેમાં ઘણે ફેર છે. ફારસી ઉર્દુ (સુફીમત) પવિત્ર મત (સુફ-ઉન) નમાજ-પર-ફગર-સવાર, ઝેહર-મધ્યાહ, અસર-૪ વાગે, મગરેબ-સાંજે, ઈસા-શત્રે. શાક-ગુરૂ, (મુદ) અવસ્થાપ–મુરીદ-મુમુક્ષુ દર્વેશફકીર, એલીયા-મસ્ત, કામીલ-મહાત્મા, કુતુબ-પરમ હંસ, વલી-સંત. મોલવી-ઉપદેશક. કલંદર – શ્રેષ્ઠ પુરૂષ -૩ - દાદાંહયાત, બુઅલીશાહ, લાલશાબાજ ને રાબીયા મસરી ના કલંદર છે. ફિરસ્તા બે-કેરેબાન અને કેબીન, જે હંમેશા માણસની કાંધ પર હોય છે ને પુણ્ય પાપના સાક્ષીઓ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ સંક્ષિપ્ત નિર્વાણપદ, બકા બીલ્લાહ-(બાકી રહેતુ તત્વ), ફના ફીલ્લાહ-સર્વ નાશ. હાંસીલ હોતી હે બકા જબ ઉલ્ફતમે, ફના હે જાય – જ્યારે બધુ નાશ પામે ત્યારે જ શ્રેષ્ઠતત્વ પ્રાપ્ત થાય છે. માયા-કુદરતે કામલા ઔર હકમતે બાગલા કહે છે સફારસ-ભલામણ, નબીરે-દીકર, પાક-પવિત્ર, ખેફનાક-ભય કર, નાપાક-પાપી, અરવાહ-દેવતા, ફસલ–પ્રસાદ, મુરાકબા-સમાધિ, મફત મુક્તિ-વિદેહી, નગદ મુક્તિ-જીવન મુક્ત, ઉદ્ભુત-પ્રેમ, બે, ચૂં વ ચરા-દેશ, કાળ ને વસ્તુ, ઈયાત-સુગંધ, સડાયાત-દુર્ગધ, મયખાના-મસ્તને અખાડે, આમીન--અલીફમીમ્ નુન, રહીમ-રહેમાન,-વિશટ પુરૂષ, કરીમ-કૃષ્ણ, ઝમઝમ-ગંગા જમુના, કાબા-કાશી જેવું ધામ, મજનુ-ગાંડ, તેનું નામ કેસ હતુ, બદલત-કારણ કે, બરના-અથવા, ઈ-મેમુઆમલા-કર્મ કાંડ ઈમેમુકાસફા-જ્ઞાન કાંડ, ઈમેઈલાહી-બ્રહ્મ વિદ્યા, અનાનીયત અહંકાર, જન્નત, બેહીસ્ત-સ્વર્ગ, દેઝખ, જહન્નમ-નર્ક, અનાનીયત–અહંકાર, વાહદહુલાશરીક-એકલે જ અદ્વિતીયંબ્રહ્મ,શહાદત-ગવાહી, સાક્ષી, આલમે મલ્કત-દેવક, ચમડગીધડ-ઘુવડ, નીકાબ-બુરખે. ધુપ હ તુંફા હે છેડછાડ, જંગલ કે પેડ કબ લતે હે ધ્યાનમેં, ગીરદીસે, રેજગારસે, હીલ જાય જીસકા દીલ; ઈન્સાન છે કે કમ હે, એ દરમ્નકે સામને. અર્થ :-તડકે, તેફાન, વાવાઝોડું થાય તે જંગલના ઝાડવા કયારે મૂંઝાય છે? માટે ભાઈ, ધંધાથી, બાલબચ્ચાથી, મનથી મૂંઝા નહિ, કારણ તું તે મરદ છો. અને જે આ તે ઝાડવા પણ મૂંઝાતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સંક્ષિપ્ત નિર્વાણપદ ન બાપ બેટા, ન દેસ્ત દુશ્મન, આશક ને માશુક સનમ કીસીકા; અજબ તરહકી હુઈ ફરાગત, ન કોઈ હમારા ન હમ કિસીકા. અર્થ-આ દુનીયા અજબ રીતની છે, તેમાં કઈ કોઈનું નથી. એ સીકંદર ન રહી તેરી ભી આલમગીરી, કિતને દીન આપ જીએ જીસકે લીયે દારા મારા. ઘડી હુઈ ઘડીયાલકી, હુઆ પરાયા માલ, નંગા આયા નંગા જાયગા, યહી રખના ખ્યાલ. પ્રશ્નઃ એ સીકંદર કહાં જાતે હો? “દેશ છતને કે લીયે.” પીછે કયા કરેગા? જરા : “શાંતિ મીલેગી.” જવાબઃ તે અબ મુઝે શાંતિ હે ઐસી શાંતિ આજ હી લેલે. મરતી વખતે સીકંદરના શબ્દોઃ-મારી પાલખીમાંથી મારા બંને હાથ બહાર દેખાય તેમ ખુલ્લા રાખજે, ને કહેજે કે હું કંઈ લઈ જતે નથી ખાલી જ હાથે જાઉં છું. મારી પાલખી વૈદ્યો, હકીમની પાસે ઉપડાવજે કે અમે તેમને સાજા કરી શક્યા નથી. તેમજ બધી મારી રીયાસત પાલખી સાથે કાઢજો કે આમાંથી હું કંઈ પણ સાથે લઈ જતે નથી. બંદા બહેત ન કુલીયે, ખુદા ખમેગા નહિ, જોર જુલમ નાહિ કીજીએ મૃત્યુલેકકે માંહી; મૃ યુકકે માંહી તુજ રબ તુરત દીખવે, જે નર કરે ગુમાન, સે નર ખત્તા ખાવે; કહે રામ દરવેશ, ભુલ મત ગાફીલ બંદા, ખુદા ખમેગા નાહિ, ફુલ મત ગાફલ બંદા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ સંક્ષિપ્ત નિર્વાણપદ દેલસે કમીનેંકી કહીં શરાફત નહિં હોતી, કારૂનકે ખજાનકી, કહીં કીંમત નહિં હતી. અર્થ-પૈસાદારની કયાંય કીંમત થતી નથી. પરવાને કભી શાકે સીકવા નહિં કરતે, ઉરસાક કભી મરનેકી પરવા નહિં કરતે. અર્થ -પતંગીયા, પ્રેમથી દીવા પર મરી જાય છે, પછી ફરીયાદ નથી કરતા, પ્રેમી-પ્રેમ પાછળ મરે છે છતાં ફરીયાદ નથી કરતા. મરના ભલા હે ઉસકા, જે અપને લીએ જીએ; જંદા હે વેહી, જે મરચુકા, ઈન્સાન કે લીએ જીએ. ખુદા પર વિશ્વાસ રાખે - જીસનેહી ઝર દીયા હે, હી ધન ભી દેગા માલે મકાં હવેલી, બાગે ચમન ભી દૈગા. છતે રહેંગે જબતક, ખાનેક અન્ન ભી દેગા મર જાય ગા તે તુઝે, કફન ભી દેગા. દિકી ખુશી કી ખાતર, ચખ માલ દાલ ધનકે; ગર મર્દ હે તે આશક, કેડી ન રખ કફનકે. સાંઈ લેક પુકાર તે, કર કર લંબે હાથ; તું પરમાતમ દેવ છે, તું ત્રીલેકી નાથ. હકીકત : ખુદાને દીયા હે ખુબ, ખુશકર સ્વાલ કવી; ખાના પીના લેના દેના, યહાં રહ જાતા હે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ કેતેક અમીર ઉમરાવ, બાદશાહ ભયે; કર ગએ કુછ, ફીર લગા ન ઠકાના હે. હીલે મીલે પ્યારે જાન, નરંદકી હી રાહ ચલે; જરાસી જીંદગી તામે, દિલ બહલાના હે. આવે પરવાના, અને એક ન બહાના; યાતે નેકી કર જાના, ફીર આના હે ન જાના હે. યહી હે ઈબાદત, યહી હે દીને ઈમા ઈન્સાકે કામ આયે, ઈન્સા કે ઈગ્યા. જીસને શરાબ પી કર, મીંયા કે સાથ મહેનત કી હે ઉસકે કીલત, જીલ્લત, એર ઈલ્લત પ્રાપ્ત હેતી હે. દુનીયા ઈમાનવાલે કે લીયે, કૈદ ખાના હે એર કાફી કે લીએ, જન્નત છે. દુનીયા મુડદાલ હે દુનીયા કે તાલીબ કુત્તે હે; ઈસલીયે આશિક અલ્લાહ કે, દુનીયા કે તાલીબ નહીં છે. આહે શર્દી, ગે જરદે, ચમે તરફ ઈને જા રી બેકરારી, બે શ વ ૨. કમ ખુદને કમ ગુફતને, ખ્યાબે હરામ; આશકારા નવ નીશા, બાદ પીસર. અર્થ શરીરમાં શરદી લાગે, રંગે પીળું પડી જાય, ને આંખમાં આંસુની ધાર થાય કે કબ ખુદા મીલેગા, તેને માટે ખુબ આતુરતા રાખે, ખાય એg, વાતચીત પણ બહુ ઓછી કરે, ને ઉંઘ ચીંતાથી ન આવે કે ખુદા કેમ ન મળે? આ બધી ખુદાના આશકની નીશાની છે. આ જ્ઞાન ભક્ત જેવું હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ હકીકતનું જ્ઞાન : ઈનાયત જો મુશી કી હૈ દિલમે... મેરે, વા દૌલત નહિ' હે ગુમાને કે કાખીલ, ન લાવેા પેચમે હુમે' યે અતુલે દુનિયા, યે દિલ વે નહિ' હે સાને કે કાબીલ; નહિ દિલ રહા જમાને કે કાખીલ, રહાહુ મેં આંસુ બહાને કે કાબીલ અથ :-મારા ગુરૂતું જે જ્ઞાન મારા દિલમાં છે તે ગુમાવી દેવાનુ' નથી. હું માણસે. મને તમે આંટીમાં ન નાખા, હવે હું કદી ફસાઈ નહિં જાઉં. મારૂં દિલ આ દુનિયા માટે નથી, હું... ફક્ત ખુદાની ખાતર આંસુ પાડવા માટે જ જીવુ છું કે કયારે મને ખુદા મળે માટે મને મુઅવા નહિં. મુઆરફતનુ (મસ્તીનું) જ્ઞાન ; ૧૯૭ હમહી હું ખુદ ખુદા યારા, નહિં પેદા હમારી કે; હુમી જીંદા હંમેશા હૈ, ન મરના મન કરારી હે. પકડ સમશેર બહેતકી, કલ દુર્યકી કરડાલી હૈ; ખુદી તજ ખુદ ખુદા હાયે, ન કિસીકી ઇન્તજારી હે. ન દેવી દેવ માને હું, ન ખુદસે ઔર જાને કે; ખુદા ખુર્દ પહેચાને હું, નહિં ગેરાંસે યારી કે ન અથ :-ટુ' જાતે જ ખુદ ખુદા છું. કેમ કે આત્મારૂપે જન્મ્યા જ નથી. હું અજર અમર છું ને કદી મરીશ નહિં તે મે' નક્કી કર્યુ છે કેમ કે હું શરીર નથી પણ આત્મા છું. મારા હાથમાં અદ્વૈતની તલવાર છે તેથી ભેદભાવ નીકળી ગયા છે. શરીરનું અભિમાન પણ કાઢી નાખ્યુ છે. હું આત્મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સંક્ષિપ્ત નિર્વાણપદ સિવાય કઈ દેવદેવી માનતું નથી. હું જાતે આત્મારૂપે બ્રહ્મ જ છું, બીજુ કંઈ મને જ્ઞાન નથી. મેં ખુદ હું ખુદા ઈશ્વક મયખાનેમેં દેખા, ન જંગલમેં ન કામે ન બતખાનેમેં દેખા; મનસુર ચડા શૂલી પર પુકારા અનલહક, આ શક કે મજા યું મરજાને મેં દેખા. અર્થ -હું જાતે જ આત્મારૂપે બ્રહ્મ છું આ વાત બીજે કયાંય નથી. મજુર જ્યારે શૂળી પર ચડ્યો ત્યારે જ બે કે હું જ ખુદા છું, અમારી મજા દેહભાવ છોડવામાં જ છે. ઈશ્ક કરન તવારકી ધાર કપન, એ કમ્મ નહિં હે નંગીયા ભુખીયા દા; એ થે થાહ નહિં અડભંગીયા દે, એ તે કમ્મ હે શીરાંચી સંઘીયા દા. અર્થ :-ખુદા સાથે પ્રેમ કરે તે તલવારની ધાર પર ચાલવા જેવું છે. અહીં જેવા તેવાનું કામ નથી. અહીં તે માથા સાટે માલ ખાવાનું છે. બેઠે હે તેરે દરશે તે કુછ કરકે ઉઠે ગે; યા વલ્લ ભી હે જાયગા, યા મરકે ઉઠે . અર્થ :-તારે દરવાજે બેઠો છું. તે તારા મેળાપ જરૂર કરીશ નહિં તે શરીર પડી જાય તે પરવા નથી એ મારે નિશ્ચય છે. કડા જરા સા ઔર વે પત્થરે મેં ઘર કરે; ઈન્સાન વે જે ના દીલે, દિલબર મેં ઘર કરે. " અર્થ-જ્યારે નાને કીડો પણ પત્થરમા ઘર કરે છે તે માણસ કેમ ખુદાના દીલમાં, વાસ ન કરી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સંક્ષિપ્ત નિર્વાણપદ નિશ્ચય – અગર યે કુબ જગહસે ટલે તે ટલ જાયે, હીમાલા બાદ કી ઠોકર સે ફિીસલ હે જાયે. અગર એ બહર ભી જુગનુ કી દુમસે જલે તે જલ જાયે; એર આફતાબ ભી કમલે જ અરૂ ઢલ જાયે. કબી ન સાહબે હીંમત કા સલા તુટે; કબી ન અપની જબ સે બલઆયે. અર્થ -ભલે ઘવને તારે ઉત્તર દિશાથી ખસી જાય, ભલે હીમાલય પતંગીયા જીવડાથી ઉડી જાય, ભલે સૂર્ય પણ પૂર્વને બદલે પશ્ચિમમાં ઉગે, પણ મારે નિશ્ચય કદી ફરશે નહિ. અને જમાનથી બીજુ બેલીશ નહિ. કફન બાંધે હવે શીર પર, તેરે કુચે મે આ બેઠે, હજારે તાના અબ હમસે લગાવ, જીસકા જી ચાહે. અર્થ :–માથે મત લઈને હું તારે માટે બેઠે છું. હવે લેકે ગમે તેમ બેલે તેની મને પરવાહ નથી. - સાંઈ લેક પુકાર દે, કર કર લંબે હાથ; તું પરમાતમ દેવ છે, તું તીરકી નાથ. મીટાદે અપની હસ્તીકે, ગરજે મર્તબા ચાહે દાના પાકમેં મીકર, ગુલે ગુલજાર હેતા હે. અર્થ:-દેહ ભાવ છેડી દે, જુઓ જાણે ફાટી કુટી જાય છે ત્યારે જ ડુંડુ થાય છે. મેરા છેટાસા મન લેલે પ્યારે મહિના યહી નજરાના પેશ કરતા હે તેરા દીવાના. હે પ્રભુ! મારૂં મન લઈ લે, હું તમને ભેટ આપું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સંક્ષિપ્ત નિર્વાણપદ ફિરા તેરી તલાશમેં જંગલ પહાડમેં, મીલા નહિં મુઝકે તેરા અસલી મકાન છે, પુછા આલીમસે તેરા ખાસ કર પતા, રહેતા હે તેરે પાસ યહ ઉસકા બયાન હે. આપહી આપકું ગેરકા કુછ કામ નહિ, જાને મુતલકમેં મેરી શકલ નહિ નામ નહિ. સર્વ વ્યાપી હું જ એક છું બીજો છે જ નહિ. Every day is a new years day & every night is X'mas night. અર્થ: દરરોજ નવું વર્ષ જ છે ને દરેક રાત્રી મારા માટે દીવાળી છે. ન મર ભુખા ન રખ ઝી, ન જા મજીદમેં સીઝદા કરે; હુકમ હે શાહ કલંદરકા, અનલ હક તું કહાતે જા. ન કુછ હમ હસકે શીખે છે, ન કુછ હમ રેકે શીખે હે જે થડાસા શીખે હે, કિસીકા હેકે શીખે હે. સબ ઠાઠ પડા રહ જાયેગા, જબ લાદ ચલેગા બજાર; કઝઝાક અજબકા લુટે છે, દીન રાત બજાકર નકારા. તન સુખા કુબડી પીઠ હુઈ, ઘેડે પર જીન ધરે બાબા અબ મોત નગારા બાજ ચૂકે, ચલનેકી ફીક કરો બાબા. અર્થ -કાળ પાસે આવે છે, હવે જવાની તૈયારી કરે. તન સુકાઈ ગયું છે, શરીરે ખાડા દેખાય છે, મોત પાસે છે તે જરા ઈશ્વરને યાદ કરે. ઓર જ્ઞાન સબ જ્ઞાન છે, બ્રહ્મજ્ઞાન ઈક જ્ઞાન, જેસે ગેલા તે પકા, માર કરે મેદાન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સંક્ષિન નિર્વાણપદ જબ પાયા ભેદ કલંદરકા, રાહ જા અને અંદરકા, જબ ભેદ પાવે બ્રહ્મરંદરકા, તહાં જ્ઞાન સુરજ ચંદરકા. ગવાસિષ્ઠ મહા રામાયણ -( કે ૩૨૦૦૦) તરપિ જીવન્તિ, જીવતિ મૃગ પક્ષિણ સ જીવતિ મનેયસ્ય, મનનેન સજીવતિ. (૧-૧૪-૧૧) અર્થ -ઝાડવા પણ જીવે છે તેમજ પશુ પક્ષીઓ પણ જીવે છે. પણ ખરૂ છ તે જ ગણાય કે જે મનનપૂર્વક વિચારી જીવતે હેય. સ્વ કંઠે સ્થિત વસ્તુ, યથા ન પ્રાપ્યતે માત, શ્વમાંતે પ્રાપ્યતે તત્ત્, આત્માડપિ ગુરુ વાક્યતા અર્થ :-પિતાના કંઠમાં રહેલી વસ્તુ પણ પછવાડે સરી જવાથી જડતી નથી તેમજ આત્મા પિતાનું જ સ્વરૂપ છે છતાં ગુરુના સમજાવ્યા વિના સમજાતુ જ નથી. ફ્લેવર ઈદં સ્થાન, વિગ્રહ મૂર્તિમાન સે, પંચ ભૂતાનિ વાસડયં, કર્થ તત્ર સુખી ભવતું. અર્થ -આ શરીર જ કજીયાનું સ્થાન છે તેમાં પાંચ ભુતે રહેલા છે તે જીવને સુખ કયાંથી મળે? આત્મ અજ્ઞાનાત્ જગત્ ભાતિ હિ, આત્મ જ્ઞાનાત નિવતતે, રજજુ અજ્ઞાનાત્, અહિ ભાતિ, તદ્ જ્ઞાનાત્ ચ નિવતતે. અર્થ -આત્માના અજ્ઞાનથી જ જગત દેખાય છે. અને આત્મજ્ઞાન થતાની સાથે જ તેને બાધ થાય છે. જેમ દેરડીના અજ્ઞાનથી સર્પ દેખાય છે પણ દેરડીના જ્ઞાનથી સર્ષ ઉડી જાય છે તેમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ર સંક્ષિપ્ત નિર્વાણપદ મનેહિ જગતાં કતાં, મનેહિ પુરુષઃ પરઃ મનઃ કુતં કુતરામ, ન શરીરઃ કૃતકૃતમ્ અર્થ -મન જ જગતને કર્તા છે, મન પુરૂષથી પર છે. માટે જ મનનું કરેલું કાય, કાર્ય કહેવાય છે. પણ શરીરનું કરેલ કમ ગણાતુ નથી. સસંગે વાસના ત્યાગ, અધ્યાત્મ વિદ્યા વિચારણમ; પ્રાણ સ્પંદન નિધિ, ચેતિ ઉપાય: ચેત સે જયે. અર્થ -સત્સંગ, વાસના છેડવી, અને આત્મ જ્ઞાનને વિચાર કર પ્રાણાયામ કરવા, વિગેરે ઉપાયે મનને જીતવાના છે. ન દેવઃ પુંડરિકાક્ષ, ન ચ દેવ ત્રિલેશન, ' ન દેહે દેવ પડસૌ, ન દેવ ચિત્ર રુપકા, ન તે રુપાં ન ચાકરે, ના યુવાનિ ન ચા પદમ; તથાપિ પુરુષાકાર, ભાતાનાં વં પ્રકાશતે. અર્થ -વિનું કે ત્રિલોચન શંકર વિ. કેઈ દેવ નથી, તેનું કોઈ રૂપ કે આકાર નથી તથાપિ ભક્તોને માટે તેની ભાવના પ્રમાણે દેવ પુરૂષાકારે પ્રકાશે છે. વિદ્યમાન માયાવત, તાવત્ દુઃખ ક્ષય કુત-જ્યાં સુધી મન છે ત્યાં સુધી જીવને સુખ મળતું નથી જ, ઉપાય બતાવે છે - સત્સંગ વ્યવહારિવાત્ ભવભાવન વર્જનાત; શરીર નાશ ઇશિતાત્ વાસના ન પ્રવર્તતે. અર્થ:-સત્સંગ કરે, સંસાર ભાવ છેડો અને શરીરને નાશવંત માને તે સંસાર ભાવના રહેશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ચિત્તમેવ હિ સ’સારા, રાગાદ્વિ ફ્લેશ દુખિતમ્; તદૈવ તે વ મુ ક્ત', ભવાંત' ઇતિ ય્યતે. આત્મના બંધને હેતુઃ ચિત્ત ક્ષીણુ હિયત્નત, ચિત્તસ્ય તસ્ય ક્ષયતઃ કેવલાતા ચિત્ પ્રકાશ્યતે અથ' :-ચિત્ત તે જ રાગ-દ્વેષવાળે સંસાર છે, તેમાંથી મુક્ત થવું તે જ સ`સાર નાશ કહેવાય છે. આત્માને 'ધન ફક્ત ચિત્ત-મનનું જ છે. ચિત્ત ડબ્બલ ત માંથી એક ત બાદ કરતાં કેવળ ચિત્ ચૈતન્ય આત્મા રહે છે. ઉપાય :-જ્ઞાનવાન એવ સુખવાન્, જ્ઞાનવાનેવ છાતિ; જ્ઞાનવાન એવ બલવાન, તસ્માત્ જ્ઞાનમયે ભવ. ૦૩ અર્થ :-જ્ઞાની જ સુખથી જીવે છે, તે બળવાન પણ છે માટે પેાતાના આત્માનું જ્ઞાન મેળવા તે જ ઉપાય છે. મેક્ષઃ ન તિષ્ઠતિ આકાશે, ન પાતાલે ન ભૂતલે; અજ્ઞાન હૃદય ગ્ર ંથિ નાથેા, માક્ષઃ ઇતિ સ્મૃતઃ. અર્થ :-માક્ષ આકાશ, પાતાળ કે જમીન પર કયાંય નથી. કેવળ હું આત્મા બ્રહ્મ છું' તેમ માનવું તે અજ્ઞાનની ગાંઠ કાઢયા બરાબર છે, ને તે જ માક્ષ કહેવાય છે. બ્રહ્માદિ સ્ત ંબ પર્યંત, મનસા કલ્પિત' જગત્; સ્વપ્નવત્ મનેાદ્રશ્ય, મમ નાસ્તિ ઇતિ નિશ્ચય. અર્થ :-બ્રહ્માથી તણખલા પત, મનથી કલ્પેલુ જગત છે. તે સ્વપ્ન જેમ દેખાય છે, તેથી તે હૂં નથી તે મારા નિશ્ચય છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ યેન કેનચિત્ આચ્છજો, યેન કેનચિત આશીત: યત્ર કવચન શાયી, સમ્રાટ ઈવ રાજતે. અર્થ :-ગમે તેવા કપડાં પહેરે, ગમે તે મળે તે જમી લે અને જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ રહે તે સમ્રાટ રાજા જેને શોભે છે. તનુ' ત્યજત વા કાશ્યાં. પચસ્વગૃહેથવા; જ્ઞાન સંપ્રાપ્તિ સમયે, મુક્ત અસૌ વિગતાશયઃ અર્થ -જ્ઞાનીનું શરીર કાશીમાં કે તેના ઘરે પડે તે પણ વાંધો નથી. કારણ કે જ્યારે તેને તત્વજ્ઞાન થાય છે તે દિવસથી જ તે મુક્ત છે, કારણ કે તેને જગતની કોઈ ઈચ્છાઓ રહેલી નથી. નિદ્રાદો જાગરયાત, ભાવ ઉપજાયતે, તે ભાવ ભાવયનું સાક્ષાત્, અક્ષયાનંદ અનુતે. અર્થ:-નિદ્રાની જરાક પહેલાં ને ઉક્યા પહેલાં જરાક, કે જ્યારે મન તદન શાંત હોય છે. તે જ ભાવ રાખવે. દીવસે રાખવાથી અક્ષયાનંદને ભગવે છે. પ્રશાંત સર્વ સંકલ્પ યા શીલાવત્ અવસ્થિતિ જાગ્ર ત્રિદ્રા વિનિમુક્તા, સા સ્વરૂપ સ્થિતિ પરા. અર્થ -જેના બધા સંકપે નાશ પામ્યા છે, ને જે શીલાની જેમ શાંત સ્થિતિમાં રહે છે અને જે જાગ્રત કે નિદ્રામાં સંકલ્પ વગરને છે તેને જ જ્ઞાનીએ સ્વરૂપાઅવસ્થા કહે છે. ન સુખાય સુખ ચલ્ય, દુઃખ દુખાયને અંતર્મુખ મને નિત્ય, સમુક્ત ઇતિ કતે. (ઉ. ૧૬૯-૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ :-જે સુખ દુઃખને સમાન ગણે છે અને અંતર્મુખ આત્મા હું છું તેમ માને છે તે જ મુક્ત પુરૂષ કહેવાય છે. શ્રી ગીરધર કવિરાયના કુંડલીયા :— ગીરીધર જો સેા ગીરીધરે, યત્ન શૂન્ય બીન ખે૬; ગીરીકારન સ્કુલ સૂક્ષ્મતન, ગીરધર પ્રત્યેક વેદ, ગીરીધર....વેદ, જો હું નીતર્યું પ્રાપત; બીના શ્રોત ધ્વની સુને, વાક્ બીન શબ્દ અલ પત. કહે ગીમ્બર કવીરાય, ન જામે મીત્ર અર; સબકે આપન આપ, આતમા સા તુ ગીરપર. ના નારાયણુ નીશમય, કારન કારજ રહિત; સબંધ સંજ્ઞા જાતી પુની, ગુણુ ક્રીયા અસહિત. ગુણુ....અસહિત, કલ્પના સવ અતીતા; નેતિ નેતિ કરકે, ચકીત લઈ શ્રુતિ ગીતા. કહે ગીરધર કવિરાય, ન જામે સત્ય રજ તમા; નિરાવ ઈક થાટ, આપકું આપે નમા. આત્મભીન્ન જો હું ક્રીયા, સે। સખ ભ્રમકી મૂલ; કાયીક વાચીક માનસી, મી આપકી જીલ. સુખી.... ભુલ, મેાક્ષ હીત કરે જો કરની; જ્યુ રવી ચાહે તેજ, જાય ખદ્યોત કી શરણી. કહે ગીરધર કવીરાય, સાધ્ય સા સભી અનામત; સ્વતઃ સિદ્ધ અપવર્ગ, ચિધન તુ માતમ, ચિહ્ન વિલાસ પ્રપ`ચ યહ, ચિત્ વિત ચિદ્રૂપ; એસી. જાકી દ્રષ્ટિ હૈ, સા વિદ્વાન અનુપ. ૨૦૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ સ, અનુપ, મહા જ્ઞાની તત્વ દર્શક નિજ આત્મા વ્યતિરેક, વાત સુને ન કરશી. કહે ગીરધર કવીરાય, વીવેકી લાગે છે કીન સંગ કરે વિવાદ, દેખે ત્યાં ચિત્ ભુ જબ તું આપકે, તબાહી ભયે ખરાબ શરીર કા આસ્પદ હુઆ, ઉતર ગયી સબ આપ. ઉતર આપ, દરોદર ખાતે ધકકે કબી જાવે કેદાર ખંડ, કબી ભાવે મકકે કહે ગીરધર કવીરાય, કુફરકે પલને ગુ બકને લગે તેફાન, જમા સબ અપની ભુલ્ય. ભાસે Àત પ્રપંચ યહ હૈ અદ્વૈત અખંડ Àત મીલે અદ્વૈત મે, યહી પ્રનામ પ્રચંડ. યહી પ્રચંડ, પીંડ બ્રહ્માંડ મીટાવે, જગ દુખકા વૃદ, ઠંદ્ર અજ્ઞાન નસાવે. ખંડ ખંડ કરી દ્રશ્ય, અખંડ સ્વરૂપ પ્રકાશે; પઢ વેદાંત કેસરી, ભ્રમ દ્વત લેશ ન ભાસે. માયા કી સત્તા નહિ, તે ભી હે સંસાર મીટે નહિં અજ્ઞાનસે, કરી કરી કર્મ હજાર કરી. હજાર, ઇષ્ટ ઉપાસન દ્વારા દ્રવ્ય દાન અરૂ પુણ્ય, ગત જપ કીએ અપારા. કીએ શાંતિ નહિ હય, કલેશ હર જ્ઞાન બતાયા પઢ વેદાંત કેસરી, છુટે સબ તેરી માયા. વેદાંત ચર્ચા કર, નિત્ય લાક એકત્ર કરકે, દ્રઢ ઠેસ ગેલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ સંક્ષિપ્ત નિર્વાણપદ દે તેડ માયા, ગઢ માત્ર પિલા; સાર્થક્ય હોવે, નર દીવ્ય ચેલા. અમર નાથ એક આતમા, સબ દેવન કે દેખ; - કેટીન મળે સંત જન, જાનત હે કઈ લેવ. જાનત... ભેદ, વિવેકી પુરૂષ અકામી, અનુગત અંતર બીજ, મવત્ અંતયમિ. કહે ગીરધર કવીરાય, બીન અવયવ જુ ભ્રમર ઇંદ્રિય ગણકે નાથ, આતમા સો તુ અમર. સ્વત પરમેશ્વર આપ હે, બચે ચહે કુછ ઓર, અવૈદીક સાધનમેં લગ્યો, મૂઠ ન કે શીર મેર. મૂઢ ન કે શીર મેર, આપકુ આપ ન જાને; શ્રુતિ સમૃતિ પુરાન, શાસ્ત્ર કા કહ્યા ન માને. કહે ગીરધર કવીરાય, ભમે છત કે ક્ષણ ઉતૈ; બજે ચહે કુછ ઔર, પરમેશ્વર આપ હે સ્વત. દણા દશ્ય ન હેત હે, દશ્ય ન દષ્ટા હોય, દષ્ટાને જબ આપકો દશ્યરૂપ કર જોઇ; દશ્યરૂપ કર જોઈ, તીસીને ભયે કુચેની, માન્ય નીજકે સેવી, શાક્ત વૈશ્નવ જેની, કહે ગીરધર કવીરાય, સહે નાના વિધિ કષ્ટા, ભાંતિ કુપકે માંહી, પડ્યો છસ દીસે દષ્ટા. દે ચિત્ દશ્ય વર્ગ કે પુની દશ્યમેં અનુયુત, જન અધ્યસ્ત તામ સભી થાવત્ ભૌતિકભુત; થાવત્..........ભુત આપીત રજુ સપવત્, આ ભ્રમર સિહ પ્રસિદ્ધ, સનાતન રૂપ અસત્ સત; કહે ગીરધર કવીરાય, આતમા તુંહી સમણા, કપના ૨હિત અશુન્ય, ચેતન દશ્યક દહા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સંક્ષિપ્ત નિર્વાણપદ અત્તા જે સબ જગતકે, સેઈ ભુમા સેઈ ધિષ્ઠાન, સેઈ પ્રત્યેક આત્મા, સેઈ બ્રહ્મ ભગવાન, ઈ....ભગવાન, સચિદાનંદ સર્વેશ્વર, ત્રીધા ભેદ પરીચછેદ, રહિત અમીત પરમેશ્વર, કહે ગીરધર કવીરાય, જીસકી એકરસ સત્તા, સે તુહી સાક્ષાત્, પ્રત્યેક બ્રહ્માંડકો અત્તા. ત્યાગ છવકી જીવતા, ઔર ઇશ્વરકો ઈશ્વરત્વ, દેનેકો અધિષ્ઠાન, સે નિશ્ચય કર તત્વ; તત્વ, વસ્તુગત ભેદ ન જાયે, વ્યષ્ટિ સમષ્ટિ, અલ્પજ્ઞતા સર્વજ્ઞતા આપત તામે, કહે ગીરધર કવીરાય, મેહ દ્રિાસે જાગ, જીવકી જીવતા ઔર ઈશ્વરકી ઈશ્વરતા ત્યાગ. મેરી તેરી છાંડકે, પક્ષાપક્ષી નારખ, રાગ દ્વેષ દુર કર, નીજાનંદ રસ ચાખ; નીજાનંદ રસ ચાખ, ઔર રસ લાગે , એક જ્ઞાનકે ભયે, દુઃખ મીટ જાવે કે કહે ગીરધર કવીરાય, રંગ જબ પહેરે ગેરી, તબ હેવે સફલ, જબ તજે મેરી તેરી. બ્રહ્મા સનાતન વાચ્ય હે, વાચ કહે વેદાંત, પઢત સુનત વેદાંતક, હેતા હે મન શાંત, હેતા હે મન શાંત, અંત દુકા હેતા, જીવ હેઈ કે બ્રહ્મ સુખ નીંદકી હે સેતા બેલા નાહિ વિશ્વ, માયા ન તન-મન, તષ કર સારે કર્મ, ભજ સનાતન બ્રા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૦૯ હમ જીજ્ઞાસુ જનનપે, સબ વિધિ વિધિ અનુકુળ, સ્વામી નિશ્ચલદાસજી, ગુરૂ મીલે સુખ મુળ ગુરૂ મુલ, કૃપા કીની અતિ ભારી, દીયે આતમ ઉપદેશ, અવિદ્યા સઘળી ટાળી; કહે શુભ ચિંતક મિત્ર, મીટાયા હે સબકા ભ્રમ, સ્વરૂપ સ્થિતિ, અહં કૃત્ય કૃત્ય ભયે હમ. જબાંકે ન તાકાત, ન મનક રસાઈ | મીલી મુઝક અબ અપની અસલી બાદશાહી; ઔર જ્ઞાન સબ જ્ઞાન હે, બ્રહ્મજ્ઞાન ઇક જ્ઞાન, જૈસા ગેલા તે પકા, માર કરે મેદાન. મહાત્મા સુંદરદાસજી:મનહી કે ભ્રમ, જેવી મેં ઉપજન સાપ; મનકે સાપ જેવરી, સમાત હે. મનહી કે જમતે, મરીચી કાકુ જલ કહે મનહી કે ભમ સીપ, રૂપ સે દીખાત છે. સુંદર કહત યહ દીસે, મનહી કે ભ્રમ; મનહી કે બ્રમ ગયે, બ્રહ્મ હોઈ જાત છે. તે તે સ્વરૂપ છે, અનુપ ચિદાનંદ ઘન, દેહ તે મલીન જડ, યું વિવેક કીજીએ. તું તે નીસંગ નીરાકાર, અવિનાશી આજ; દેહ તે વિનાશવંત, તાહી નહિં ધીજીએ. તું તે ષડૂ ઉમી રહિત, સદા એક રસ દેહકે વિકાર સબ દેહ શીર દીજીએ. સુંદર કહત યું વિચારી, આયુ ભીન્ન જાણું; પારકી ઉપાધી કહાં, આપ ખેંચી લીજીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સંક્ષિપ્ત નિર્વાણપદ દેહ યહ કોન કે હે દેહ પંચ ભુતન કે; પંચ ભુત કેન હે? તામસ અહંકાર તે. અહંકાર કોન તે હે? જાસુ મહતુ તત્વ કહે, મહતુ તત્વ કેન હે? પ્રકૃતિ મજાર હે. પ્રકૃતિ કોન તે હે? પુરૂષ હે જાકે નામ; પુરૂષ કોન તે હે? બ્રહ્મ નિરધાર છે, બ્રહ્મ નીરીહ, નીરામય નિર્ગુણ નિત્ય નિરંજન એર ન ભાસે. બ્રહ્મ અખંડત, હે અધ ઉરધ; બાહીર ભીતર, બ્રહ્મ પ્રકાશે. બ્રહ્મ હી સૂક્ષમ, સ્થલ જહાં લગી બ્રહ્મ હી સાહેબ, બ્રહ્મ હી દાસે. સુંદર ઔર, કછુ મત જાન હું બ્રહ્મ હી દેખત, બ્રહ્મ તમાશે. કઈ નૃપ કુલ કી, સેજ પર સુતે આઈ; જબ લગ જાગે તે, લે અતિ સુખ માને છે. નીદ જબ આઈ તબ, વાહી કે સુપન ભયે જબ પડ્યો નરક કુંડ મેં, યું જા હે. અતી દુઃખ પાવે પુની, નીક ન કર્યું હી જાઈ જાગી જબ પડ્યો, તબ સુપન બખા હે. યહ જુઠ વહ જુઠ, જાગૃત સુપન દેઉ સુંદર કહત જ્ઞાની, સબ ભ્રમ ભાળે છે. લાવે દેહ છુટી જાય; કાશી માંહી ગંગાતટ; ભાવે દેહ છૂટી જાય, ક્ષેત્ર મધહરમે. ભાવે દેહ છુટી જાય, વિપકે સદન મધ્ય; ભાવે દેહ છુટી જાય, પચ કે ઘરમે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૧૧ ભાવે દેહ છુટી જાય, આર્ય કે અનાર્ય મે; ભાવે દેહ છુટી જાય, વનમે નગરમે. સુંદર જ્ઞાની કે કછું, સંશય રહત નાહિં, | સ્વરગ નરક સૌ, ભાંગી ગયા ભરમે. એક કી દઈ, ન એક ન દેઈ, ઉહી કી ઈહી, ન કહી ન હી હે. શૂન્ય કી સ્થલ, ન શૂન્ય ન થુલ, જહાં કી તીંહી, ન શહીં ન તીંહી હે. મૂલ કી ડાલ, ન મૂલ ન ડાલ બહી કી મહીં, ન બહી ને મહીં છે. જીવ કી બ્રહ્મ, ન જીવ ન બ્રહ્મ, તું છે કે નહિ, કુછ હે ન નહિં છે. ન્યાયશાસ્ત્ર કહત હે પ્રગટ અણુવાદ, મિમાંસાદિશા માંહી કર્મવાદ કહ્યો છે; વૈશેષીકશાસ્ત્ર પુની કાલવાદી હે પ્રસિદ્ધ, પાતાંજલશાસ્ત્ર તે ગવાદ કહ્યો છે; સાંખ્યશાસ્ત્ર માંહી પુની પ્રકૃતિ પુરૂષવાદ, વેદાંતજુશાસ્ત્ર તીન બ્રહ્મવાદ ગાયે હે; સુંદર કહત વાસ માંહી ભવાદ, જાકે અનુભવ જ્ઞાન વાદમાં ન વહ્યો છે. એક તે શ્રવણું જ્ઞાન પાવક ક્યું દેખીયે, માયાજલ સ્પર્શત વેગેબુજી જાત હે; એક તે મનન જ્ઞાન બીજલી ઘન મધ્ય, માયાજલ બરસત તામું ન બુઝાત હે; એક તે નિદિધ્યાસન જ્ઞાન વડવા અનલ, જૈસે, પ્રગટ સમુદ્ર માંહી માયાજલ ખાત હે; અનુભવ સાક્ષાત જ્ઞાન પ્રલયકી અગ્નિસમ, સુંદર કહત Àત પ્રપંચ બીલાત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સંક્ષિપ્ત નિર્વાણપદ જે કુછ સુનીયે, દેખીયે, બુદ્ધિ વિચારે જાહ સ સબ વાક્ય વિલાસ હે, જમ કરી માને આંહિ. અબ કછુ કહે વે કે નહિ, કહુ કહાં લે બેન અનુભવ કરકે દેખીયે, યહ મુંગેકી સેન, સુંદર તેરે પેટકી, તા કે ચિંતા કેન; વિશ્વ ભરણુ ભગવંત હે, પકડી બેક તું મૌન. સાત સાત દીન ગયે, કરણી ઓરકી ઔર; સુંદર એક વિચાર બીન, મન નહિ પીવે ઠેર. મનક સાધન એક છે, તું કર બ્રહ્મ વિચાર; સુંદર બ્રહ્મ વિચાર તે, બ્રહ્મ હેત નહિં વાર. દુરી કરે સબ વાસના, આશા રહે નહિ કોઈ, સુંદર વાકી મુક્તિ હે, જીવત હી સુખ હેઈ. ભેદ સકલકુ જ્ઞાત છે, એકાંત હે અજ્ઞાત ભેદમાં અભેદ લખે, સે વેદાંત પ્રખ્યાત. કહના સનના દેખના, હેઈ રહા જબ આપ; સચિદાનંદ અભેદમેં, મગન ભયે તજ તાપ, જાને તે ભી આપ હે, ન જાને તે ભી આપ; મગર ન જાન ને મેં, રહેગા મહા સંતાપ, શ્રી રામચરિત માનસ :વિદ્યા સીતા વિગઃ સુમિત નિજ સુખ, શેક મહાભિ પન્ન ચેતઃ સૌમિત્રિ મિત્રે ભવગહન ગતઃ, શાર સુગ્રીવ સખે, હત્વાતે હૈન્ય વાલીં, મદનજલ નિધો, વૈર્ય સેતુ પ્રબદ્ધ પ્રશ્વત અધ રક્ષઃ પતિઃ અધિગતઃ ચિત્ જાનકી સ્વામિારામ:. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૧૭ અથ :-બ્રહ્મવિદ્યારૂપી સીતાના આપણને વિયેાગ થયા છે તેથી પેાતાનુ આત્મસુખ મળતુ નથી ને જીવભાવે શાક મેહમાં આવી પડ્યા છીએ તેથી જે લક્ષમાં મન રહેવુ જોઈએ તેમાં રહેતું નથી ને સ'સારમાં મગ્ન છે. માટે શાસ્રરૂપી સુગ્રીવની મૈત્રી રાખે, અને દીનતારૂપ=દેહભાવરૂપી વાલીને નાશ કરી, કામ ક્રોધના સમુદ્ર પર ધીરજરૂપી સેતુ પુલ બાધા, અને અજ્ઞાનરૂપી રાવણના નાશ કરી ચૈતન્યરૂપી આત્મારૂપી જાનકી છે તેને મેળવા ને સુખી થાઓ. વેઢ મત શેાધી શેાધીકે પુરાણુ સખે, સત ઔર અસ'તનકે ભેદ ખતલાવતા; કપટી કુચાલી, ક્રૂર, કલીકે કુચાલી જીવ, કેન રામ નામકી ચરચા ચલાવતા; એની કહે મતિ માને, હાત પ્રતિતી યહ, પાહન હીયેમેં ડેન પ્રેમ ઉપજાવતે; ભારી ભવસાગર ઉતારતા કવન પાર, યમ્ . જો મૈં યહ તુલસી રામાયણ ન ગાવતા. અસ્તિ ભાતિ પ્રિય, રૂપ' નામ ચૈત્ય ૫ાંચમમ્। આઘત્રય બ્રહ્મરૂપ', જગત્પ તતા અથ' :-ઢાવુ', દેખાવુ', પ્રિય લાગવુ', નામ ને રૂપ. તેમાં પહેલાં ત્રણ બ્રહ્મરૂપ છે ને બાકીના એ જગતરૂપ છે. વ્યાપક એક બ્રહ્મ અવિનાશી, સત્ ચેતન ઘન આનંદરાશી; રામ બ્રહ્મ ચિનમય અવિનાશી, સવ રહિત સખ ઉરપુરવાસી. દૃષ્ટિ સૃષ્ટિવાદઃ-જનક મ'ડપમાં રામે ધનુષ્ય ભંગ કર્યાં ત્યારે જેને જેવી ભાવના તેવા રામ દેખાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સંક્ષિપ્ત નિર્વાણપદ ઉમાના પ્રશ્નો ને શ્રી શંકરને ઉપદેશ - જુઠે કે સત્ય જાહી બીન જાને, જીમી ભુજંગ બીન રજજુ પહેચાને. જેહી જાને જગ જાઈ હેરાઈ જાગે યથા સુપન ભ્રમ જાઈ. હરખ વિશાદ રહિત રઘુરાઉ, તુમ જાનત સબ રામ પ્રભાઉ. પ્રસરતાંય ન ગતાભિષેક: તથા ન મમ્સ વનવાસ દુખિતા; મુખ પ્રસન્ન મનરંગ ન ષ, સબ કર સબ વિધિ કરી પરિતેષ આત્મ રામાયણ : તીત્વ મહાર્ણવ, હવા કામ ક્રોધાદિ રાક્ષસાન; શાંતિ સીતા સમાયુક્તઃ, આત્મા સામે વિરાજતે. અર્થ :-મેહ રૂપી સંસાર સમુદ્ર તરવાને છે, અને કામ ક્રોધ, વિગેરે ૬ વિકારે રૂપી રાક્ષસે મારી, શાંતી રૂપી સીતાજીને મેળવી, તમે આત્મા રૂપે રામ થઈને રહે. વાલિમીકી રામાયણ:-એક શ્લોક. કચ પક્ષીની માદાને પારધીએ બાણ માર્યું ને માદા મરણ પામી. તે ઉપરથી અધ્યાત્મ રામાયણના ૧૦૦ શ્લેક થયા ને પછી તુલસીદાસજીએ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, નામ મહાત્મ, માયા બ્રહ્મ ઈશ્વર વિગેરે સુંદર રીતે શેઠવી રામાયણ બનાવ્યું પ્રથમ પાંચ કાંડ હતા પણ પાછળથી બાલકાંડ ને ઉત્તરકાંડ ઉમેરવા માં આવ્યા છે સ્વામી શ્રી માધવતીર્થ છે અને શ્રી કૃષ્ણાત્મક સ્વામી કહે છે કે રામાયણ ને મહાભારત આપણું સંસ્કાર ગ્રંથ છે પણ બંને ઇતિહાસ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ સંક્ષિપ્ત નિવણપદ શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ અપારા. ગુરૂ કે વચન પ્રતીતી ન જેહી, સપને હુ સુગમ ન સુખ સિદ્ધિ તેહી. જાણુ ભવનુ સુરતરૂ તર હેઈ, 1 સહિતી દરિદ્ર જનીત દુઃખ ઈ. ગુઢઉ તત્વ ન સાધુ દુરાવાહી, આરત અધિકારી જહાં પાવહી. જુઠે ઉ સત્ય જાહી બીન જાને, જમી ભુજંગ બીન રજજુ પહચાને. જેહી જાને જગ જાઈ હેઈ, જાગે યથા સુપન જમ જાઈ. હરખ વિશાદ જ્ઞાન અજ્ઞાન, જીવ ધર્મ અહમીતિ અભીમાના. રામ બ્રહો વ્યાપક જગ જાના, પરમાનંદ પરેસ પુરાના. જથા ગગનઘન પટલ નીહારી, - ઝાંપેલ ભાનુ કહહી કુવિચારી. જાસુ સત્યતા તે જડ માયા, ભાસ સત્ય ઈ મેહ સહાયા. એહી વધી જગ હરી આશ્રિત રહઈ, જદપિ અસત્ય દેત દુઃખ અહહી. જે સપને શીર કાટે કેઈ, બીન જાગે ન દુરિ દુઃખ હે. રામ બ્રહ્મ ચિન્મય અવીનાશી, સર્વ રહિત સબ ઉર પુર વાસી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સંક્ષિપ્ત નિર્વાણપદ બાદી બસન બિનુ ભુખન ભારૂ, બાદી બીરતી બીનું બ્રા વિચારૂ, બેલે મધુર વચન છમી મેરા, ખાઈ મહા અહિ હદય કઠેરા. દુઈ કી હેઈ એક સમય ભુઆલા, હસવ ઠઠઉ અરૂ ગાલ ફુલાતા. દેખઈ સુનય ગુનીય મનમાંહિ, માહ સુલ પરમારથ નહિ રામ સ્વરૂપ તુમાર, વચન અચર બુદ્ધિ પર; અવિગત અકથ અપાર, નેતિ નેતિ નિત નીગમ કહ. સેઈ જાનઈ જેહી દેહ જનાઈ, જાનત તુમહી તુમહી હેઈ જાઈ. પુછ મહી કી રહી કહ, મે પુછત સકુચાઉ, જહોન હેઈ તહાં દેહ કહીં, તુમ હો દેખાવૌ ઠાઉં. સીયા. જદપિ બ્રહ્મ અખંડ અનંતા, અનુભવ ગમ્ય ભજહી જેહી સંતા. મેં અરૂ મોહ તેર ને માયા, જેહી બસ કીન્હ છવા નીકાયા. ગ ગોચર જહાં લગી મન જાહિં, સે સબ માયા જાને હું ભાઈ. મમ દરશન ફલ પરમ અનુપા, જીવ પાવ નિજ સહજ સવરૂપા. ઉમા કહુ મે અનુભવ અપના, સત હરી ભજન જગત સબ સપના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૧૭ તાત સ્વર્ગ અપવર્ગ, સુખ ધરીય તુલા એક અંગ; તુલ ન તાહી સકલ મીલી, સો સુખ લવ સત્સંગ. સચિવ વૈદ ગુરૂ તીન જે પ્રિય બોલ હી ભવ આસ; રાજ ધર્મ તન તીની કર, હાઈ વેગ હી નાસ. સગુન પાસક, મેક્ષ ન લેહી, તીન્હ કહુ રામ ભગતિ નીજ દેહી. સે પરમ દુઃખ પાવહી શીર ધુની ધુની પછી નાઈ કાલ હી કમ હી ઈશ્વર હી, મિથ્યા દેષ લગાઈ નિગુણ રૂ૫ સુલભ અતિ, સગુન જાનન કેઈક સુગમ અગમ નાના ચરિત, સુની મુની મન ક્રમ હેઈ. બીનું ગુરૂ હે કિ જ્ઞાન, જ્ઞાન કિં હોય વિરાગ બીનુ; ગાવ હી વેદ પુરાન, સુખ કિ લહીએ હરી ભગતિ બીy. સેહમતિ ઇતિ વૃત્તિ અખંડા, દીપ શીખા સંઈ પ૨મ પ્રચંડા. આતમ અનુભવ સુખ સુપ્રકાશા, તબ ભવમુલ ભેદ ભ્રમ નાસા. છેરન ગ્રંથી પાવજો કે, તબ યહ જીવ કૃતારથ હાઈ. કહત કઠીન સમુજત કઠીન, સાધન કઠીન વિવેક હાઈ ઘુનાક્ષર ન્યાય જૌ, પુની પ્રત્યુહ અનેક વ શકી ૨હ દ્વીજ અનહીત કીજે, કર્મકી રહ સ્વરૂપી ચિહે. immense of Rama રામનું વ્યાપકપણું lo.earth water fire air & ether is Rama, In the heart mind prana a senses is Rama, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણપદ In the breath blood, nerves & brain is Rama, Om Shree Rama Jay Rama Jay Jay Rama. Within is Rama without is Rama in front is Rama, Above is Rama below is Rama behind is Rama, To the right is Rama to the left is Rama ૨૧૮ everywhere is Rama.-Om Shree.. To the right is Rama to the left is Rama everywhere is Rama, Vyapka is Rama Vibhu is Rama Pranam is Rama. Om Shree... Sat is Rama Chit is Rama Anand is Rama, Shanti is Rama Sakti is Rama Joyti is Rama. Om Shree... Prem is Rama Merey is Rama Beauty is Rama, Bless is Rama Joy is Rama Purity is Rama. Om Shree.. Refuse Solace path Lord & witness is Rama, Father mother friend relative & Guru is Rama. Om Shree.. Support Scource Centre ideal and Goal is Rama, Creator preservor distroyar and redermer is Rama. Om Shree... The Goal ultimate of one and all is Rama, Attainable through shradha, Prem and merey is Rama. Om Shree.. Accessible to devotion and Surrendor is Rama, Heosana to Rama Glory to Rama Victory to Rama, Salution to Rama Prostration to Rama Adoration to Rama. Om Shree... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણપદ નિર્વાણપદ, ધમ્મપદ, મુક્ત, મેક્ષ, સાક્ષાત્કાર, અંતીમપદ, નવકારમંત્ર=આકાર વગરનું મન કરવુ. વ્યષ્ટિ સમષ્ટિ એક છે : The things near & for, by some hidden power, linked are That you cannot touch a flower without troubling the stars. ૨૧૯ શ્રી રજનીશજી યોગ-સમાધિમાં મનને શૂન્ય થવાનું જ કહે છે. દૃષ્ટાંત :ક્રિમિટિ સિમિટિ કરી ભરી તલાવા-તલાવનુ પાણી વ્યષ્ટિ કરી નળ દ્વારા આપવામાં આવે છે. માટે ઋષિ સમષ્ટિ એક છે. દૃષ્ટાંત :-Radio Voice of America or India is prevailed all over the world. અથ :-વડોદરાના રેડીયેા અવાજ સમસ્ત દુનિયામાં ફેલાય જાય છે. આપણા રડીયામાં તે અવાજ સકાચાઈ જઈ કેવળ Emplifireથી માટે કરવામાં આવે છે. માટે જ ષ્ટિ સમષ્ટિ એક છે. ઉપનિષદ્ વિરાટ વર્ણન (મુ`ડક ૨-૧-૪) :અગ્નિ: મૂર્છા, ચક્ષુષિ ચ'દ્ર સૂર્યો', દિશ: શ્રોત્રે, વાક્ વિવૃત્તાશ્ર્વ વેદા; વાયુ પ્રાથેા, હૃદય વિશ્વમ, પદ્મણ્યાં પૃથિવી દ્વેષ, સર્વ ભૂતાંતરાત્મા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ક્ષિપ્ત નિર્વાણપદ અર્થ -મારા વાળ મેઘ છે, કપાળ સત્યક છે, આંખે સૂર્ય ચંદ્ર છે, નેણે રાત્રી દિવસ છે, કાન દિશાએ છે, નાક અશ્વિનીકુમારો છે, પ્રાણવાયુ મહા વાયુ સાથે એક છે, મુખ અગ્નિ છે. વાણી છે, બ્રાહ્મણ છે, બાહુ ક્ષત્રિય છે, છાતી વૈશ્ય છે અને પદ યુદ્ધ છે, પેટ પાતાળ છે, ઉદર દરીયર વ્યષ્ટિ સમષ્ટિ એક છે. મહેદરી રામનું રાવણ પાસે વિરાટરૂપે વર્ણન કરે છે - પગ પાતાળ એજ શીશધામા, અપરલેક અંગઅંગ વિશ્રામા કુટી વિલાસ ભયંકર કાલા, નયન દીવાકર કચ ઘન માલા. બ્રહ્મબિન્દુ ઉપનિષદ્ - હેવિશે વેદિતબેતુ, શબ બ્રા પરંચયત; શબ્દ બ્રહ્મણિ નિષ્ણાત, પરં બ્રહ્માધિ ગચ્છતિ. વેગિ શૂન્ય પરે ભવેત્, નિર્વિચાર વિશાર અધ્યાત્મ લાભ; તત્ર તંભરા પ્રજ્ઞા. પહેલી વૃત્તિને ત્યાગ કરી, બીજી ઉઠવા ન દઈએ; વચમાં નિર્વિકલ્પ દશાને અનુભવ લેતા રહીએ. હિરણ્ય કશ્યપનું મૃત્યુ ઉંબરામાં થયુંનિર્વિકારપણું. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અબ કહેવે કે કુછ નહિ, કહુ કહાં લે બેન અનુભવ કરકે દેખીયે, થે ગુંગકી સેન. (મહાત્મા સુંદરદાસજી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ રી સંક્ષિપ્ત નિર્વાણપદ યાજ્ઞવલ્કય મૈત્રેયીને કહે છે - તેમજ (કેનેપનિષદ) ન તત્ર ચક્ષુછતિ ન વાંમ્ ગચ્છતિ, ન મને ન વિશ્વ વિજાનિમો. કારણ-વિજ્ઞાતારં હિ કેન વિજાનીયાત, યત્ર આત્મા એવ અભૂત તદ્દ કેનકે પત્ કનક વદેત્ ઈતિ. ધ્યાન-ગતિ કરતાં સ્થિરતામાં વધુ શક્તિ છે, જેમકે શબ્દ કરતાં મૌનમાં વધુ શક્તિ છે. ધ્યાન કેઈ મૂર્તિનું, વસ્તુનું ધ્યાન કરવું તેમ નહિ, પણુ મનમાંથી વિષયે દુર કરી, પિતાનું સ્વરૂપ જ પૂર્ણ છે તેમ માની મનને નિવિચાર કરવું તેને યેગી લેકે ધ્યાન જ સવાં સ્વતિ ભવતુ, અષાં શાંતિ ભવતુ, સર્વેષાં પૂર્ણ ભવતુ, સર્વેષાં મંગલ ભવતુ. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ આત્મ બોધ : સ્વસ્મિન સમ્યક પરિસાતે, કિ યે અવશિષ્યતે, કિ હે કિ ઉપાદેયં, કિ કાર્ય આત્મદર્શિતઃ. અર્થ -પિતાના સ્વરૂપને જાણ્યા પછી, જાણવાનું કંઈ બાકી રહેતું નથી, તે પછી શું છોડવું ? ને શું ગ્રહણ કરવું? આત્મદર્શી પુરૂષને આ પછી કાર્ય કરવાનું બાકી રહેતુ નથી. પાંચ વખત ધીરેથી બેલે અને મનને આનંદથી ભરી દયે - સહજાનંદી શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મ સ્વરૂપ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ હરી ગીત: સુખ કે। કહાં હૈ ઢુંઢતા, ખાહિર નહિ હૈ સુખ કહીં; તું આપ સુખકા સિ’ધુ હા, ઉસકી ખબર તુઝકો નિહ. સક્ષિપ્ત નિર્વાણપદ ઈચ્છા ન કર આનંદ કર, ઈચ્છા ખડી હી દુષ્ટ હૈ; હે શ્રેષ્ઠ સે ભી શ્રેષ્ઠ, પર તું ચાહ કર કે ભ્રષ્ટ હે. આત્મ જ્ઞાનના થાપાક ભજના ( રાગ-ગર ) મેરા સત્ ચિત્ આનંદ રૂપ, કોઈ કાઈ જાને રે. ટેક મન વાણી કા મેં દ્રષ્ટા, દ્વૈત માત્ર કા હમ હે સૃષ્ટા; મે' કેવળ અનુભવ રૂપ. કઇ૦ પંચ કોશસે મે' હું ન્યારા, તીન ગુનસે મે' ભી ન્યારા; મે' કેવળ સાક્ષી રૂપ. કોઈ જન્મ મરણ મેશ ધમ નહિ, પુન્ય યાપ મેરા કમ નહિ; મેં કેવળ બ્રહ્મ સ્વરૂપ. કોઈ સૂર્ય ચ'દ્ર મે' તેજ હૈ મેરા, અગ્નિ મેં ભી ઉજાલા મેરા; મે' કેવળ આનંદૅ રૂપ કોઈ તીન લાકકા મેં' હુ' સ્વામી, ઘટ ઘટ કા અંતરયામી; જ્યુ' માલા મે' સૂત. કોઈ રાજન નીજ રૂપ પીછાને, જીવ ઇશ મેં ભેદ ન જાના; મે' લક્ષ સે બ્રહ્મ સ્વરૂપ. કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ સંક્ષિપ્ત નિર્વાણપદ રવી સાહેબનું ભજન (રાગ-આશાવરી) માયા મૂલે નાહિં (ત્રીતાલ). માયા મૂલે નહિં સંતે, માયા મૂલે નહિ; ટેકો બીન વિચાર સકલ જગ ભલા, જ્ઞાન વિના અટવાયે. સંતા માયા માયા સિદ્ધ સાધ પુકારે, અચરજ એજ કહાવે; ભેરીંગ સીંદર ભેય પર જેસે, કહો કીસ વીધ કાટે. સંતે ખેત પડા હૈ બીન રખવારા, આડા ઉભા કીન્હા . અકલ વીના ઓડા ઓળખાયા નહિનાહક હરણ બીન્હા. સંતે માટી કેરા મહેલ બનાયા, ચીતર્યા વાઘ ચીતરે, તેસે હી જગ દેખી છવડે શુભે, એ વાઘ કીસકે ખાવે. સતે માયા મિંદ સુપન કી જેસી, જ્ઞાન બિના અંધિયારે કહે રવી સાહેબ આતમ જબ પ્રગટ્યો, હુઆ જ્ઞાન ઉજીયારે. સંતે આનંદસાગજી ( રાગ-દેશ ત્રીતાલ) હમ મસ્તાના પર બ્રહ્મકા, સભી જગ જાના હે ભ્રમકા. હમ, જાન લીયા યહ હે જગ ભ્રમકા, મિથ્યા મમત લગાના ખાય ધુંઆ અરૂ ફેન પીનસે, ભુખ તરસ કયું છીપાના. હમ, એક રૂપ ચીદાનંદ વ્યાપક, વિશ્વ સકલ ફેલાના; ઓત પ્રેત હેકર જગ બેઠે, ભીતર બહાર સમાના. પર બ્રહ્મકા નીરાકાર નિણ નીરંજન, નીરવયવ શાંત નિશાના; પરમ તત્વ પરમાનંદ સેહે, પરમ પ્રાણ પહેચાના. પર બ્રહ્મકા એક અંશસે વિશ્વ પ્રકાશે, સગુન મૂર્ત રૂપ લીના તીન અંશ આનંદ ભર્યો વન, હી હમારા ઠીકાના પર બ્રહ્મકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ જગ કહે તે હે। જીસે, જગ નહિં ઝગમગ બ્રહ્મ હી હે; જન્મ કા જગત કા, ન કોઇ કારણ હું ન ક્રમ છે. ચિત્ સે અચિત કી, આશ કૈસે; હાતા કહી પ્રગટ, ફૈસે મના કીસને મનાયા, કીસસે હું મના; એ સભી જાનને કા, થા સભી શ્રમ છે. પ્રકાશ સે ભી તમ ડે. ૩૨૪ મીથ્યા ચેતન કલ્પના કા, એક નુતન નીકેતન હે; આકાશ મેં', અચેતન કા ભ્રમ ૩. ખાંડ ખીલાના દા નહિં, ખાંડ ખીલેાના એક; તેસે જગ બ્રહ્મ દેખીએ, કીએ કબીર વિવેક. ( વસિષ્ઠ મહારાજ ) કેશવ કૃતિ ( ત્રીતાલ ) હું અખંડ એક નિત્ય ચિંધન અવિનાશી, કલ્પિત જડ સકલ દેશ્ય જાલના વિલાસી-હું પૂશું કામ છું તમામ ધર્મ રૂપ ધ્યાતા, વિવિધ જગત જાળના વિચારથી વિધાતા હું સકલ દ્રશ્ય અવધીએ સદૈવ છે વિનાશી, આદિ અંત મધ્ય માંહે હું રહ્યો પ્રકાશી-હું નિવિકાર નિરાકાર છું સ્વય' પ્રકાશી, વિશ્વમાં વસાવનાર મુક્તિપુરી કાશી-હું બ્રહ્માભવ ઇન્દ્રદેવ કાઇ નથી ન્યારા, લાક લોકપાલ સૂક્ષ્મ દૃષ્ટિવડે મારા-હું' દેશકાળ વસ્તુના ન ભેદભાઈ મારે, જાગ્રત કે સ્વમ કે સુષુપ્તિ હાય યારે-ટુ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ સંક્ષિપ્ત નિર્વાણપદ દ્વૈત ભાસ ભ્રાંતિ માત્ર છે વિવર્તરૂપે, શુદ્ધ બુક મુક્ત સદા નિશ્ચલ સ્વરૂપે હું ધ્યાન અને ધ્યેય અને ધ્યાતા નહિ ને, વાણુ મનથી અતીત હું ચતુર્થ એફ-હું કેશવ હરી રામકૃષ્ણ નામથી ગવાઉ, સ્થિર સદૈવ પરમધામ જાઉં કે ન થાઉ- હું, વેદાંત ગેય રહસ્ય (રાગ – સારંગ ત્રીતાલ) કત: વડોદરાના સ્ટેશન મારતર વેદાંત સિદ્ધાંત અંતરમાં, સુદ્રઢ કર વિશ્વાસથી; કરી ચિર નિદ્ભૂત આરંભી, શમદમ સાધન અભીલાષથી. ચેતન સર્વેમાં એક રહ્યું, શ્રુતિ ભગવતીએ ઉપદેશી કહ્યું, ઉપાધીવડે ભીન્ન પ્રતીત થતું. વેદાંત જ્યમ ઘટ અવિછીન્ન આકાશ તણે, મહાકાશ થકી નહિ ભીન્ન ગણે; મહાકાશ વરૂપે નિત્ય ભણે. વેદાંત અદ્વિતીય અખંડ અવીનાશી, આતમ સુખ તણે રાશી; રહ્યો જાગૃત આદીમાં ભાસી. વેદાંત નહિ ઈશ ન સૂત્ર વિરાટ અરે, નહિ પ્રાજ્ઞ ન તૈજસ વિશ્વ અરે, કદી ભેગ ન ગ જરીએ અરે. વેદાંત નહિ લેશ પ્રપંચ તણે તેમાં, ભાસે જ પ્રપંચ સહુ તેમાં; એ એક તણે, સઘળે મહિમા વેદાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ दर्श કરે કમ' તથાપિ નહિ' કરતા, સુથે સ્પશે બધુ કરતા; એ કફ્તા જ છતાં એ નહિં કરતા. વેદાંત॰ જ્ઞાની તૃપ્તિ અતિ પામે છે, જન્માર્દિક દુખ સૌ વામે છે; વાણીથી કહાન વિરામ છે. વેદાંત॰ આત્મ સ્વરૂપ (રાગ-ગઝલ ) કર્યાં : બુદ્ધિસાગરજી હું આત્મા છું. હું આત્મા છું, હું કેવળ શુદ્ધ આત્મા છું. ( ટેક. ) નીરાકારે બધામાં છું, હું કેવળ શુદ્ધ આત્મા છું. નથી હું શરીર કે ઇંદ્રિ, સક્ષિપ્ત નિર્વાણપદ નથી મન કે મને વૃત્તિ; નથી અહંકાર કે બુદ્ધિ. હું આત્મા છું નથી હુ' ગ્રુપ કે ભીખારી, નથી હું ઘર કે ઘર ખારી; નથી નર કે નથી નારી. હું આત્મા છું નથી ધન માલ કે મીલ્કત, નથી હું આબરૂ ઈજ્જત; અહા માનદ ચેતન ઘન. હું આત્મા છું નથી સાગર કે સરાવર, નથી હું મૃત્યુ તવર; સદાશિવ શાંત આનં ઘર. હું આત્મા છું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ २२७ સૃષ્ટિ-દષ્ટિવાદ (જગત દેહાધ્યાય) - ઇશ્વરે સંકલ્પ કર્યો એકેડહું બહુ સ્વામ-હું એક બહુ રૂપે થાઉં. Let there be lightને જગત બન્યું. ઘણું મોટા ભાગના આપણા ધર્મ ગ્રંથ જેવા કે – પંચકરણ, પંચદશી, વિચાર–ચંદ્રોદય અને વિચાર-સાગર, ગીતાજી, રામાયણ અને ઉપનિષદ, વેદ વિગેરે પ્રથમ દશ્ય જગતને વિચાર કરી સૃષ્ટિન્દષ્ટિવાદ પ્રથમ સમજાવે છે. જીવ, દેહાધ્યાસ ને જગતને કેન્દ્ર માનવાથી છ દશા ઉત્પન્ન થાય છે. દષ્ટાંત બાળકના જન્મ વખતે જ ગળથુથીમાં (પ્રથમ બાળકને ઘી ગેલ ગરમ કરી, રૂમાં બળી જાય છે) ફઈબા કહે છે કે-“હું પાવ”, સાસુ-હું પાવ”, નણંદ-“હું પાવ” આમ પ્રથમ “હું”ના સંસ્કાર (હં દેહ છું તે) પ્રથમ શરૂ થાય છે. પછી તે નામ પાડવામાં આવે છે કે “મોહન”. ઘરના માણસે તેને મેહન, મોહન કહી બોલાવે છે. પછી સગા-વહાલા, પાડોશી, નિશાળના માસ્તરે, ગુજરાતી, અંગ્રેજી કોલેજના, પછી નેકરી કરતે હેય ત્યાં પણ મેહન નામ લખાવે છે ને પગાર માસ્તર અને જેના સંબંધમાં આવે તે બધા તું દેહ છે, મેહન છે, પામર જીવ છે તેમ આવા ૭ કિલામાં દેહાધ્યાસ પાકે કરાવે છે. બ્રાહ્મણે, કથાકારો પણ કહે છે કે તું જીવ છે, ને મોક્ષ માટે સાધન કરાવે છે. (૧) જીવ જગતને સાચું માને છે તેથી જગત કેન્દ્ર બને છે અને પૂર્વ પૂર્વના સંસ્કાર માને છે. નવ છેકરા ન્હાવા પડ્યા તેને ગણનારે દશમે, પિતાને જ ભુલે છે. જગત, સૂર્ય ચંદ્ર છે માટે ઈશ્વર માનવામાં આવે છે, પણ એ સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સક્ષિપ્ત નિર્વાણપદ જાતું નથી કે જાગ્રત, સ્વપ્ન જેમ મિથ્યા છે, ઇશ્વર પૂર્ણ છે વ્યાપક છે તે શા માટે બનાવે? દેવસ્ય એષ સ્વભાવઃ, આત્મ કામસ્ય કા પૃહા. ( માંડૂકયકારિકા ૧-૯ ) (૨) સંબંધથી (દર્શીન વિચારથી) માણસ સાથે, વસ્તુ સાથે જગતને સત્ય માની વ્યવહાર કરે છે; પૂર્વ પૂર્વના સ’સ્કાર માને છે, તેથી ફોટોગ્રાફની પ્રસિદ્ધિ ગમે છે ને દાન, સેવા દેશ તથા જ્ઞાતિ માટે કરે છે. ( ૩ ) સંબંધથી, દશ`નથી, માણસ વસ્તુને પંચ ભુતા, દેહથી સગા સબધીએથી, જગત સત્ય માની વ્યવહાર જીવ કરે છે, અને પૂર્વ' પૂ`ના સહ્કાર, સાચા લાગે છે. તેથી હું જીવ છુ' તેમ લાગે છે. (૪) કલ્પિત, સ્વપ્ન કે સુષુપ્તિ દશા સમજાતી નથી, અને પ્રતિભાસિક સત્તા, ને પારમાર્થિક સત્તા સમજાતી નથી, જગતના વ્યવહુારમાં તેજ પ્રમાણ છે (સૂર્ય પ્રકાશથી, ) સ્વપ્ન પણ તેજસ દેવથી થાય છે, તે ક'ઠમાંહીતા નાડીમાં થાય છે, સીનેમા, ઘુલેાક, શરીરનુ પીત, વિ. તેજ છે. Electricity પણ તેજ છે. રાત્રે ફાનસ પણ તેજથી વ્યવહાર કરી શકે છે. ( ૫ ) દેશ, કાળ ને મરણુથી ભુતકાળ ને આશાથી ભવિષ્ય કાળ અને વાસનાથી વતમાન કાળ છે, ને કલ્પિત છે. વિચાર તે જ સમજાશે કે વર્તમાન કાળ એક ક્ષણુના જ છે. ખીજી ક્ષણે ભુતકાળ ખની જાય છે. છે તે ગમતુ નથી અને ભવિષ્યની આશા થાય છે, સુખ આવે તે રહેતુ નથી. આમ હાય તા ઠીક, તેમ જીવ રચ્યા જ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૨૯ (૬) ૬ પ્રમાણે–(પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, અથપિત્તિ, શબ્દ ને અનુપલબ્ધિ) સાચા લાગે છે, તે અન્વય ભાવ સમજાતું નથી, કેમકે “ બ્રહ્મ સત્ય જગત મિથ્યા” તે સમજાતુ નથી, અને ખેટા સુખને સાચું માને છે. આ જગત-લીલાનાટક સમજાતુ નથી. આ સૃષ્ટિ દ્રષ્ટિવાદ-મારા રૂપિયા હું વાપરૂ અથવા બીજાને આપી દઉ તે ઓછા થાય, તેમ લાગે તેજ, શરીર ભાવ તેજ સૃષ્ટિ-દ્રષ્ટિ વાદ છે. જગતમાં ઘણું વાદે છે :આરંભવાદ, પરિણામવાદ, વિવર્તવાદ, અજાતિવાદ, અવચ્છેદવાદ, બીંબ પ્રતીબીંબવાદ ને આભાસવાદ વિગેરે સૃષ્ટિ-દ્રષ્ટિવાદમાં, ઘણા જીવ, જગત વિગેરે માનવું તે-આને જ માયાવાદ કહે છે. વિચારે તે પ્રથમ જીવ થવાનું કારણ જડશે નહિં જીવ, ઈશ્વર ને જગત, સાચુ માનવું તેજ સૃષ્ટિ-દ્રષ્ટિ વાદ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દષ્ટિ-સૃષ્ટિવાદ (વિવાદ) , દષ્ટિ પહેલા સુષ્ટિ નથી, જન્મ થયા પછી જ સૃષ્ટ લાગે છે. આપણે બંને આંખે ઝીણી કરશે તે પદાર્થોના દેખાવામાં ફેર પડી જશે. આંખે ? ૦૦૦૦ વિ. દેખાશે. દષ્ટિ-સૃષ્ટિવાદમાં દેશ કાળ, અવિનાભાવ સંબંઘથી રહે છે. તેને Correlation કહે છે. તેમાં સળંગ જાગ્રત અવસ્થાને વિચાર છે, તેમાં જીવ, જગત ને ઈશ્વર કપિત છે ને બ્રહ્મમાં અધ્યસ્ત છે. માયા પણ કરિપત છે. આવી વાતે વેદે, ઉપનિષદો કે ગીતા, રામાયણમાં નથી. દષ્ટિ-સૃષ્ટિવાદનું મુખ્ય સાધન વૈરાગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સંક્ષિપ્ત નિર્વાણપદ વાદ ઘણા છે :- શ્રી નિભાચાર્યજી દ્વૈતાદ્વૈતવાદઃઆરંભવાદ માને છે, શ્રી વલ્લભાચાર્યજી શુદ્ધાદ્વૈતવાદ પરિણામવાદ માને છે, શ્રી શંકરાચાર્યજી કેવલાદ્વૈતવાદવિવર્તવાદ માને છે, અને વસિષ્ઠ મહારાજ ને ગૌડપાદાચાર્યજી અજાતીવાદઃદષ્ટિ-સૃષ્ટિવાદ માને છે. વિવર્ત=જે હોય તેને બદલે બીજું દેખાવું તે. જેમકે બ્રહ્મને બદલે જગત દેખાવું. દષ્ટાંતે –તસ્મિન મરુ, શક્તિકા, સ્થાણુ, સ્ફટીકાદ; જલ, રૌષ્ય, પુરુષ, સાવિત દેખાય છે. = મરૂ ભૂમિમાં જળ, છીપમાં રૂપું, ઝાડના કુંઠામાં પુરૂષ ને સ્ફટીકના શિવલીંગમાં રેસા દેખાવા. તેમજ બ્રહ્મ પર જગત વિવર્તરૂપે દેખાય છે. આવું જગત છે તે માટે સાચું નથી, અધ્યાસ છે. કર્તાપણું કે ભાપણું, શરીર કે મનમાં છે, છતાં આત્મામાં માનવું તે અધ્યાત છે. દષ્ટાંત –બધા મનુષ્ય પિતાને “હું” કહે છે છતાં આપણે તેને “તું” કે “તે” કહેવું તે અધ્યાસ છે. શરીર કે મન ક્રિયા કરે તેને આત્મા કરે છે તેમ માનવું તે અધ્યાસ છે. દષ્ટાંત –દારૂ પીધા પછી કોઈ કહે કે હું રાજા છું, તે તે કઈ માને નહિં. તેમજ દેહ ધારી, શરીર, મન-બુદ્ધિ જીવને આત્મા કહે છે તે સાચુ નથી. અધ્યાસના દુષ્ટતા:-હોઠ રંગવા, હાથે મેંદી મુકવી, શરીરનું નામ, આત્માનું માનવું વિગેરે. વિતર્ત પૃથ્વી રોજ ફરે છે છતાં સૂર્ય ફરે છે તેમ લાગે છે. શબ્દો બધા સાપેક્ષ ને સાથે જ ઉભા થાય છે. જે દિવસે પુત્ર જન્મે ત્યારે જ “બાપ” શબ્દ બોલાય છે તેમજ સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, ટાટું-ઉનું, સારૂં-નરસું આ બધું સાપેક્ષ છે. તેમજ જીવ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૭૧ તે જ જગત છે, બાકી તે કેવળ બ્રહ્મ જ છે બ્રહ્મ લટકા કરે બ્રાની પાસે “એકમેવા દ્વિતીયં બ્રહ્મા” છે. બ્રહ્મ વ્યાપક ને પૂર્ણ છે માટે તેમાંથી કંઈ પણ ઉત્પત્તિ થાય જ નહિ. વિચારે-સૌથી પ્રથમ જીવ કયાંથી આવે? કારણ જડશે નહિ, માટે જગતને સ્વપ્ના જેમ માને. (શંકર) ઉમા કહે મેં અનુભવ અપના, સત હરિ ભજન, જગત સબ સપના. (બાલકાંડ) સપને હાય ભિખારી નૃપ, રંક નાકપતિ હોય; જાગે લાભ ન હાનિ કછુ, તીમી પ્રપંચ યહ સોય. સ્વપ્નમાં પંડિત ભયે, સ્વપ્ન મૂરખ જાન; સુંદર જાગ્યે વડૂતે, નહિં જ્ઞાન અજ્ઞાન. આ જીવ, જગત ને ઈશ્વર વિ. શાંતિ છે. (કેશવકૃતિ) દ્વૈત ભાસ ભાંતિ માત્ર, છે વિવર્તરૂપે, શુદ્ધ બુહ મુક્ત સદા, નિશ્ચલ સ્વરૂપે. શાને ભય ક્યાં છે ભવસાગર, શું મારે તે તરવું રે; નિત્ય પરમાનંદ સ્વરૂપ હું, દુઃખ વિના શું ડરવું રે. (જુએ પાનું ૧૨) શ્રી શુકદેવજી મહારાજ પરિક્ષીત રાજાને કહે છે - – તુ રાજન મરિષ્યતિ, પશુ બુદ્ધિ ઈમાં જહિ; ન જાતઃ પ્રાણભૂતડઘ, દેહવત્ વં ન નંતિ. (ભાગવત ૧૨-૫-૨૭) અર્થ તું આત્મા છે તેથી જમ્પ જ નથી. તું દેહ નથી, આ દઢ કર. શ્રી વસિષ્ઠ જી-હે રામ, કંઈ બન્યું જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સંક્ષિપ્ત નિર્વાણપદ દષ્ટાંત –વૃદ્ધ પતિ-પત્નિને એક જુવાન દિકરો મરી ગયે, સ્ત્રી ખૂબ રડી ને પતિને પુછયું–તમે કેમ રડતા નથી ? જવાબમાં તેના પતિએ કહ્યું-ગઈ કાલે સ્વપ્નામાં મારે સાત દિકરા હતા, સવારે મરી ગયા. હવે બેલ, તારા એકને રડું કે મારા સાત માટે રડું? સંસાર સ્વપ્ન તુલ્ય જ છે. બરાબર વિચારે તે સમજાશે કે દેશ, કાળ, વસ્ત કંઈ જ નથી. કેવળ એક ચેતન છે. ૐ શાંતિઃ “મધુરાધિપતેરખિલં મધુરમ્ છે,-બધુ એક જ છે. દ્રષ્ટિ-સૃષ્ટિવાદમાં કારણ ભાવ હેતે નથી કારણ કે એક જ બ્રહ્મ છે. જગતને જીવને સાચા ન માને, પુરૂષને સ્ત્રીમાં, પૈસામાં, જગતમાં સુખ લાગે છે. પણ નાના બાળકને કેઈમાં સુખ લાગતુ નથી. ભુલા-આપણે જ સંતોષી માની, બેડીયાર માની સ્થાપના કરીને તેને સાચા, અનાદિ માનીએ છીએ. પાકીસ્તાન ૧૯૪૭ પહેલા ન હતું પણ હવે ત્યાંના માણસે પિતાને પાકીસ્તાની માને છે. વર્ષની સાલે વિક્રમ, ઈ. સ. કે ઈગ્લીશ કે પારસી વિ. સર્વ કપિત છે છતાં સાચી માનીએ છીએ. સ્વપ્ન વખતે સ્વપ્ન સાચુ લાગે છે. જાગ્યા પછી ખોટુ પડે છે. તેમજ અજ્ઞાનતાથી જગત ઈશ્વરે બનાવ્યું તે તેમ માનીએ છીએ. પણ એ વિચારતા નથી કે પૂર્ણ માં ક્રીયા હેય નહિ. આ જીવને માનવ શરીર કેમ મળ્યું તે પૂર્વ જન્મનું કારણ પુન્ય કહીએ છીએ. પણ પૂર્વમાં પણ શરીરથી જ પુન્ય બની શકે છે. પણ કારણ સાચું નથી. પણ બ્રહ્મ સત્ય જગમિથ્યા, છ બ્રહ્મવ ના પર: =જગત ઉત્પન્ન થયું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૩૩ શાંતિ છે, સ્વપ્ન જેવું છે. સીનેમાના ખેલ જેવું પડદા પર કેવળ દેખાય છે, સત્ય નથી. જુઓઃ “ઈશ” ઉપનિષદ્ - ૩૦ પૂર્ણ મદદ પૂર્ણમિ, પૂર્ણત પૂર્ણ મુદુચ્યતે; પૂર્ણમ્ય પૂર્ણમાદાય, પૂર્ણ મેવા વશિષ્યતે. (૧) આ બધું કેવળ બ્રહ્મ છે. ને બીજુ કંઈ પણ દેખાય છે તે ભ્રાંતિ છે. દ્રષ્ટિ-સૃષ્ટિવાદ, સમજવા માટે ગુરૂની જરૂર પડે છે. પાણીમાં લાકડી વાંકી ચૂકી દેખાય છે. તેમાં સબંધની વિચિત્રતા છે. સુરતના ચંદુભાઈ ગી:-When I take myself as a body, all the miseries will assail on me, but when I take myself as an Eternal Soul, all the miseries are going out of saven oceans. અર્થ:-હું દેહ છું ત્યારે ખુબ દુખ મને દેખાય છે પણ જ્યારે હું પિતાને આત્મા માનું છું ને જગતને મિથ્યા માનુ છું તે સઘળા દુઃખો સાત સમુદ્રની પાર ચાલ્યા જાય છે. ફરી યાદ કરો હું આત્મા બ્રહ્મ છું ને જગત દેહ ચેતનપર વિવર્ત રૂપે જ છે. આ દષ્ટિ-સૃષ્ટિવાદ સમજ અઘરો છે માટે કોઈ ગ્ય ગુરુ પાસે જઈ સમજ પડે છે. આવા ગુરૂ શ્રી શુકદેવજી રાજા પરિક્ષીતને મળ્યા હતા તેમજ શ્રી રામને વસિષ્ઠ, નારદજીને શ્રી સનસ્કુમાર, યદુરાજાને શ્રી દતાત્રેયજી, શીવાજીને શ્રી રામદાસજી, વિવેકાનંદજીને શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ, કેતુને મુનિ ઉદ્દાલક અને શ્રી મંડનમિશ્રને શ્રી શંકરાચાર્યજી મળ્યા હતા ને બ્રહ્મ સત્ય જગત મિથ્યા સમજાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સંક્ષિપ્ત નિર્વાણપદ ઉત્તર મીમાંસા–એક બ્રહ્મ તત્વ માને છે, તે બરાબર છે. પણ સાંખ્યશાસ્ત્ર-પ્રકૃતિ, પુરૂષ બે માને છે, ન્યાયશાસ્ત્ર૧૬ પદાર્થો માને છે, વૈશેષિક દ્રવ્ય માને છે, યોગશાસ્ત્ર-૩ પદાર્થો માને છે, પૂર્વ મીમાંસા-૨ પદાર્થો જડ અને ચેતન માને છે. જગત કેવળ બ્રહ્મ પર વિવર્તરૂપે ભાસી રહ્યું છે તેથી ધર્મમાં, ઈતિહાસ ને કર્મકાંડને ભાગ બહુ જ મુંઝવે છે ને એક તત્વ બ્રહ્મનું જ્ઞાન થવા દેતું નથી. ગીતામાં પણ ક્ષેત્રધર્મ છે, પણ દેશ કાળને વિચાર નથી. ગીતાજી વ્યવહારિક માણસને બહુ જ ઉપયે ગી છે પણ એક તત્વવાદ સમજણવાળા માટે ઉપગી નથી. દષ્ટિ-સૃષ્ટિવાદમાં પ્રથમ જ્ઞાનનું પૃથકકરણ કરો ને પછી એકીકરણ કરે, તે જ વિવર્તવાદ સમજાશે. દષ્ટિસૃષ્ટિવાદમાં પતે જ ચાર થઈને ચોરી કરે ને પોતે જ પોલીસ થઈને પકડે છે. વળી પોતે જ ન્યાયાધિશ થઈ ન્યાય ચૂકવે છે ને જમાદાર થઈને જકડે છે–પકડે છે. આ બધું એક તત્વ જ છે. જેમાં સ્વપ્નમાં અનેક દેખાય છે પણ જાગતાં જ પિતે એક જ છે તેમ. As the distruction of the dream is complete on awekening. So all the effects or ignorance musr vanish with the rise of wisdam. જેમ સ્વપ્નની બધી અસર જાગ્રત થતાં રહેતી નથી તેમજ તત્વજ્ઞાન=દષ્ટિ-સૃષ્ટિવાદ સમજતાં અજ્ઞાનની અસર રહેતી નથી. સંન્યાસી બધા ઘર પિતાના માની ભિક્ષા લે છે. ફક્ત ત્રણ શબ્દો યાદ રાખે :(૧) આત્મા સર્વ વ્યાપક ને બ્રહ્મ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૩૫ (૨) આત્મ પદાર્થો–જગતના સ્વમ સરખા અથવા સીનેમાના ચિત્રે જેવા દઢ માને. જગત ને તેના સર્વ પદાર્થો બન્યા નથી પણ કેવળ બ્રહ્મ પર વિવર્ત=ખાલી ભાસ માત્ર છે. મૃગજળ જેમ છીપમાં દેખાતા રૂપા જેમ. કેવળ બ્રહ્મ સિવાય કંઈ બન્યું નથી તે જ સાર છે. શાંતિઃ જગત ઘણા નથી, પણ જો આપણે ધન જોઈએ તે જગત, અર્થશાસ્ત્ર Economic દેખાય છે. જે આપણે સ્ત્રી જોઈએ તે જગતમાં કામશાસ્ત્ર ગમશે, અને જે તમારે ભગવાન જોઈશે તે, ભગવાન, રામ, કૃષ્ણ, તીર્થકર, બુદ્ધ વિ. નજરે ચડશે ને સેવા પુજા કરતા થઈ જશે. પણુ જે મોક્ષ ગમશે તે જ્ઞાનના પુસ્તકો જેવા કે-બ્રહ્માસ્મિમાળા, વેદાંતર્ડિડિમ, આત્મબંધ, વિવેક ચૂડામણ, અપરોક્ષાનુ ભુતિ વિ. જ્ઞાનના પુસ્તકે ગમશે. “સૃષ્ટિ=જગત કંઈ વસ્તુ નથી. પણ તમે કેવા છે, તમને શું ગમે છે? તેજ પ્રમાણે તમારૂ જીવન, જગત ને તેવા જ ઈશ્વર બને છે. (શંકરાચાર્યજી) ભાવવૃત્મા હિ ભાવત્વ, શૂન્ય વૃત્ય હિ શૂન્યતા બ્રહ્મ વૃત્મા હિ પૂર્ણત્વ, તથા પૂર્ણ વંહિ અભ્યસેતુ. (અપનુભુતિ ૧૨૯) અર્થ :-તમારો ભાવ, જગત રૂ૫ થશે તે જગત ગમશે, પણ જે મન શૂન્યતા=શાંતિ, એકલપણુ અથવા બ્રહ્મ ઈચ્છશે તે તમે પૂર્ણ બ્રહ્મને ભાવ ધારણ કરશે. આત્મ જ્ઞાન માટે સાધન, અસંગપણ છે, અને આત્મા જ સર્વ કંઈ, છે તે ફળ છે. સવમ ભાવ ધારણ કરવાની રીત -જે કંઈ પણ દ્રશ્ય છે તેની ઉપાધી બાદ કરો. તે જ અધિષ્ઠાનનું જ્ઞાન થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ દ્રષ્ટાંતઃ-શરીરમાં, શરીર, હાથ, પગ-કમેંદ્રિય, જ્ઞાનેન્દ્રિય, અંતઃકરણ વિગેરે છેડી સર્વાધિષ્ઠાન આત્માને કેવળ જાણી ભે. ખુબ સંતેષ ને શાંતિ રૂપી ફળ મળશે. કેમકે આત્મા જન્મ મરણ રહિત, દુખ દર્દ રહિત, ૩ દેહ, ૩ અવસ્થા, પંચ કેશથી રહિત. પૂર્ણ ચેતન બ્રહ્મ જ છે ને તે જ તમારૂ સ્વરૂપ છે. લક્ષણ, જહતી, અજહતી ને ભાગ-ત્યાગ લગાડી સમજે. ખુબ આનંદ આવશે. દ્રષ્ટાંત –કાશી રાજા રાજસીંહાસન પર બેઠા હોય કેપરદેશમાં જઈ વૃદ્ધ થઈ ભક્ષા માગતા હોય, પણ તે, તે, તેજ કાશીરાજ છે તેમ સમજે. તેમજ જીવન નાનાપણુ અને ઈશ્વરનુ મોટાપણુ (શક્તિમાં) ભલે ભેદ હોય પણ અધિષ્ઠાન બ્રહ્મ તે બંનેમાં એક જ છે. જેમ પાણ Heaterમાં વીજળીથી ભલે ગરમ થાય કે પાણી રેફ્રીઝેટરમાં ઠંડુ થાય પણ પાણી, પાણી જ છે. ને મશીન ભલે જુદા હોય પણ તેમાં વીજવી એક જ છે તેમજ જીવ ભાવનાને હોય કે ઈશ્વર ભાવ ઉપાધીથી માટે હોય પણ બંનેમાં ચેતન આત્મા બ્રહ્મ જ છે. તેમ દ્રઢ જાણે. જ્ઞાન થયા પછી પણ શરીર તે રહે છે ને જ્ઞાનીને વ્યવહાર પણ ચાલે છે. જ્ઞાનને પણ કર્મથી સુખ-દુઃખ થાય છે, પણ તેમાં તેની સત્ય બુદ્ધિ હેતી નથી. જ્ઞાન થયા પછી પણ લેશવિદ્યા રહે છે. જેમ વિજળીને પંખે ચાંપ બંધ કર્યા પછી પણ છેડે વેગ હોવાને લીધે ફરતે રહે છે. પણ તેના જ્ઞાનમાં કંઈ પણ વધે આવતું નથી. કર્મને સંબંધ રહેતું નથી. દેશ, કાળ વતુ આત્મામાં નથી, તેમાંથી છુટવા માટે જ શુકદેવજીએ ભાગવત પરિક્ષીતને સંભળાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ સંક્ષિપ્ત નિર્વાણપદ કાલ વ્યાલ મુખ ગ્રાસ, ત્રાસ નિણુશ હેત; શ્રીમદ્ ભાગવત શાસ્ત્ર, કલૌ કીરણ ભાષિતમ. (ભાગવત ૧-૧૧) અર્થ:-મનની શુદ્ધિ માટે આનાથી બીજું કંઈ પણ સાધન નથી, જન્માંતરનું પુણ્ય હોય તે જ ભાગવત સાંભળવાને લાભ મળે છે. નારદજીએ દેવેને પણ અમૃતના કુલના બદલામાં પણ ભાગવત સાંભળવા ન આપ્યું. સ્વપ્નમાં કેઈ ભુલ કરે ને ૧૫ વર્ષની જેલ પડે, પણ તે માણસ ફક્ત પાંચ કલાકે જાગી જાય તે તે બાકીની જેલ કે ભગવે? સવારે ઉઠીને ૧૦ વાગે બેંકમાં રૂપીયા લેવા જાય છે. જેમ સ્વપ્ન છેટું છે તેમજ જાગ્રતપણું માયાવાળું વિવર્ત હોવાથી ખોટું છે. જ્ઞાની પુત્રષ, લેકેષણ ને વિષણા છેડી દે છે. જ્ઞાનીને ત્રણે લેકમાં કંઈ કર્તવ્ય નથી. બધા ઉપનિષદો તે વેદાંત નથી, પણ ફક્ત ૪ મહાવાક જ વેદાંત છે. જ્ઞાની માટે કહે છે કેકરે કર્મ તથાપિ નહિં કરતે, સુંઘે સ્પશે બધું કરે; એ કરતે જ છતાં એ નહિં કરતે, વેદાંત સિદ્ધાંત અંતરમાં સુદઢ નર કર વિશ્વાસથી. જ્ઞાની તૃપ્તિ અતિ પામે છે, જન્માદિક દુઃખ સૌ વામે છે; વાણીથી કહાન વિરામે છે, વેદાંત સિદ્ધાંત અંતરમાં સુદઢ નર કર વિશ્વાસથી. જે જ્ઞાનથી આખુ જગત બ્રહ્મ રૂપ થાય તે, નાને એ ચીદાભાસ જીવ, બ્રહ્મ રૂપ કેમ ન થાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સંક્ષિપ્ત નિર્વાણપદ જેમ મનુષ્ય, સ્વપ્રયાદ કરતું નથી, તેમજ જ્ઞાની, જગત કે જીવ ભાવ યાદ કરતા નથી. - વિજ્ઞાન –ભુત, ભવિષ્યના વિચાર કરવા તે મૂર્ખાઈ છે. ચિદાભાસગંજીવ ભાવ, કેવળ ચેતન આત્માનું વિતર્ત છે, જ્ઞાન થયા પછી, કર્તા ભક્તા કે પ્રમાતા રહેતા નથી. જ્ઞાની માટે ત્રણ કાળ નથી. આ બધી માયિક ઉત્પત્તિ છે. સેવા કરવાની વૃત્તિ, સેવકને, બ્રહ્મ થવા દેશે નહિ, માટે દેહભાવ છેડે, દેશકાળ બેટ છે, અને હું તે પંચ કેશાતીત છું ત્રણ દેહને દ્રષ્ટા સાક્ષી છું. આત્મા જ બ્રહ્મ છે ને સાક્ષી છે પણ જે જગત વિવર્ત છે, ને અધિકાન બ્રહ્મ છે ને વ્યાપક છે. જ્યારે જડ ને ચેતનના ધર્મો જુદા જુદા છે, તે, એક બીજામાં ન રહી શકે. જ્યારે બ્રહ્મ એક જ છે, તે સાક્ષી પણ નથી કેમકે બીજુ નથી. વિવેક સાથે વૈરાગ્ય રાખે, તત્વજ્ઞાનની સાથે મને નાશ, ને વાસના ક્ષય રહેવા જ જોઈએ, અધ્યતની નવૃતિ અધિષ્ઠાન રૂપ હોય છે તેમજ જગતની નીતિ બ્રહ્મ રૂપ જ હોય છે જેમ દેરડીના સપની નિવૃતિ દેરડી રૂપ જ છે. ખાસ -(યુક્તિ) પહેલા પૃથક્કરણ કરે ને પછી એકીકરણ કરે. વેદાંતમાં તે કેવળ એક બ્રહ્મ જ છે અથધ્યાસ ને જ્ઞાનાધ્યાસ બંનેને કાઢે, કારણ કે દ્રષ્ટા, દ્રશ્ય, બે છે જ નહિ. ઠુંઠામાં પુરૂષ છે જ નહિ, ઠુંઠુ જ છે. બ્રહ્મ, પાણીમાં માછ૯, જગ્યા પર ઝાડ, પશુ થઈ શકે છે, ગાંધીજીએ બીજા જન્મમાં ઢેઢ થવાની ઈચ્છા બતાવી હતી. સેવા માટે તેજથી જ, સ્વપ્ન, તેજથી જાગૃતાવસ્થા તેજથી જ ઇલેક, આ સંસાર ને વ્યવહાર પણ તડકામાં, તેજમાં થાય છે, પારસીની અગ્નિ પુજા=તેજની જ પુજા છે હિંદુઓની ગાયત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૩૯ પુજા સૂર્યથી છે. દીવસ પણ તેજને જ કહે છે. સંબધ ઘણી પ્રકારના છે, દ્રષ્ટિ-સૃષ્ટિવાદમાં અવિનાભાવ સબંધ છે. વેદાંતમાં સત્તા ૨ :-પારમાર્થિક ને પ્રતિભાસિક, તેના ભેદ વ્યવહારીક સત્તા છે સાર ઃ-દ્રષ્ટિ પહેલા સૃષ્ટિ નથી, અને જે, છે, તે તમારા ભાવ અને વિચારવુ જ પિરણામ છે. તેજની ગતિ ૧ સેકન્ડમાં ૧,૮૬૦૦૦ માઈલની છે તેજ ૭ મુ પ્રમાણુ છે દેશકાળમાં મેટી ઉંમરે, પેાતાની નીશાળ નાની લાગે છે રસ્તા પણ નાના લાગે છે, સુદર શ્રી કુતરાને ગમતી નથી સ'સ્કાર જ દેશને કાળ બનાવે છે. જ્ઞાનની ભુમિકા સાત : ૧ શુભેચ્છા, ૨ સુવિચારણા, ૩ તનુમાનસા, ૪ સા પત્તિ, ૫ અસ’સત્તિ, ૬ પદાર્થં ભાવિની, ૭ તુરીયા. આમાં ચેાથી ભુમિકાએ તત્વજ્ઞાન થઈ જાય છે. પછીની ૫, ૬, ૭ જીવનમુક્તિની છે. જ્ઞાનની શ્રેષ્ઠ ભુમિકા ચાર : ૧ બ્રહ્મવિદ્-સત્વાપત્તિ, ૨ બ્રહ્મવિદ્વર-આરૂઢ અસ`સક્તિ, ૩ બ્રહ્મવિદ્ વરિયાન્-મારૂઢ પદાર્થો ભાવિની, ૪ બ્રહ્મવિદ્ વરિષ્ઠ-૭ તુરીયા. ભાષામાં ઘણી શક્તિ છે :-જેવા પેાતાના ભાવ તે પ્રમાણે અથ કરે છે તે જ દૃષ્ટિ-સૃષ્ટિવાદ છે. (જુએ પાનુ ૩૮ ને ૪૨) ચાર મહાવાકયેાના વાચ્યા ને લક્ષ્યાર્થ સમજો. મૃત્યુના ક્રમ :-વાણી મનમાં લય પામે છે, મન પ્રાણમાં, પ્રાણુ દેવતામાં, તેમજ જન્મે ત્યારે પણ ખાળક જો ન રડે તે ડોકટર તમાચા મારી રડાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સંક્ષિપ્ત નિવપદ વાણી પ્રકાર ચાર -પરા, પશ્યતિ, મધ્યમા ને વૈખરી. સ્થાન -નાભી, છાતી, કંઠ ને મુખ. દષ્ટાંત -દસ છોકરા નદીએ ન્હાવા ગયા. બહાર આવી ગણવા લાગ્યા. સૌ બધાને ગણે છે પણ પિતાને ગણતો નથી, તેથી શંકા થઈ કે એક ડુબી ગયેલ છે. પછી બીજા વટેમાર્ગુએ ગણાવ્યા કે દશમે તું છે. તેમજ આખા જગતને ઈશ્વરમય માનનાર પિતાને જીવ માને છે, માટે અહં બ્રહ્માસિમ પાકું કરે, આનંદ થશે. અવિદ્યાનો આશ્રય, પ્રશ્ન પુછનાર પોતે જ છે. વિચારી નેતા ભેદની કોઈ પણ સ્થિતિ સંભવતી નથી, તું કહેતે હે તે, પ્રશ્ન :–ભેદ, ભીન્ન ધમમાં રહે છે કે અભીન્ન ધમમાં? જ – ભેદવાળામાં ભેદ રહે છે, તે વ્યાઘાત દેવ આવશે. દ્રષ્ટાંત -મારા મુખમાં જીભ નથી. મારે બાપ બ્રહ્મચારી છે. પિતાનું બેલ્યુ પોતે જ કાપી નાખે છે. અભીન્ન ધમમાં તે ભેદ સંભવતે જ નથી. દ્રષ્ટિ-સૃષ્ટિવાદમાં અભેદ છે, માટે ભેદ સંભવતો જ નથી. (૨) આત્માશ્રય-પિતાને પોતાને જ આશ્રય માન. જેમકે હું મને પિતાને મદદ કરૂ છું (સ્વસ્થ વાપેક્ષા પાદકઃ પ્રસંગ, આત્માશ્રયઃ). (૩) અ ન્યાશ્રય - Each helping each other, એક બીજાને સામ સામા મદદ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ - ૨૪૧ સંક્ષિપ્ત નિર્વાણપદ (૪) ચફ્રિકા દેષ -એકને આધાર બીજે ને બીજાને આપાર ત્રિી ને ત્રીજાનો આધાર પહેલે. વિગેરે. Penilopis Theory ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફરવું તે. (૫) અનવસ્થા દેષ:-Endless causes અથવા તે Infinite regarus જેમાં કારણ ખુટે જ નહિ. એકના આધાર બીજે ને બીજાને ત્રીજો વિગેરે. દ્રષ્ટાંત રાજાએ કોઈ તેને લાંબી વાત કહે તેને ઈનામ જાહેર કર્યુંએક ભાઈએ હા પાડી, પણ શરત કરી કે “તમારે પછી શું” તેમ પુછયા કરવું. તે ભાઈએ ગામમાં એક મોટી કોઠી ચણવી ને આખા ગામના ઘઉં તેમાં ભરવા કહ્યું ને કેઠીને તળીએ ફક્ત એક જ અનાજને દાણે નીકળે તેવું છીદ્ર શબ્યુ. ઘઉં ભયો ને રાજાજીને બોલાવ્યા, જુઓ બાપુ એક દાણે આબે, પછી ચકલી લઈ ઉડી ગઈ પછી બીજે દાણે આજે બીજી ચકલી લઈ ઉડી ગઈ વિગેરે હારી ગયે. જૈન શાસ પણ સાંખ્યની જેમ બે તત્વ માને છે માટે ઠીક નથી. હું બ્રાહ્મણ છું, કાણું છું, આ અધ્યાસ બેટ છે, દેશ, કાળ ને વસ્તુ કલ્પના છે, ભેદ નથી પણ કલ્પનાથી ઉભા થયા છે. તેવી જ રીતે ભાત-૫ણ કલ્પનાથી બ્રહ્મા વિનુ મહેશ માની પુજા પાઠ કરે છે. સંબધ, કાકા મામા, ભાઈ, બેન, વિ. સર્વ કપના છે. સંબંધે ઘણા પ્રકારના છે : સમવાય -નિત્ય સંબંધઃ તંતવઃ પટસ્ય. ગુણગુણ રાતુ પાણી, ક્રોધી માણસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ર૪ર વેદાંત શીખવા માટે : સક્ષિપ્ત નિર્વાણપદ તાદાત્મ્ય :–તપ્ત લાડુ પીંડ, ફોટોગ્રાફ્ સયાગ :દુધ + સાકર. અધ્યાસિક :–શરીર ને આત્મા માનવા, કાકા, મામા. અવીના ભાવ :-બ્રહ્મ + માયા, ધૂમ + અગ્નિ. ભીન્ના ભીન્ન :–જ્ઞાનીના વ્યવહાર. કુ વકીલ જેમ કાયદા શીખવા પડે છે, ભણવું પડે છે. તદ્ન વિજ્ઞા* ગુરુ મેવાભિગ ́તા, સમિત પાણિઃ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ્ અર્થ :-બ્રહ્મ જ્ઞાન શીખવા માટે, શ્રોત્રિયને બ્રહ્મ નિષ્ઠ પાસે જાવ. ગુરૂ અદ્વૈત દર્શનની ટેવ પાડા, તેજ ખરા પુરૂષાથ છે. હરિ ૐ શાંતિઃ બ્રહ્મનું અખડ ભાવે દર્શન કરી ને કરાવે તે જ દર્શનના મહિમા છે. Simplicity means reduction of everything to wholeness બ્રહ્મભાવ: મેાક્ષઃ બ્રહ્મસૂત્ર:-અથાતા બ્રહ્મ જિજ્ઞાસા । જો ચિત્ત શુદ્ધિ થઈ હાય તે બ્રહ્મને જાણવાની ઇચ્છા કરા, ખુબ સુખ ને શાંતિ મળશે. વેદાંતમાં બહુમતી નથી, પશુ એછી મતી છે. જ્ઞાનીના થયેલા છે. માટે શાંતિ છે. પુરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સંક્ષિપ્ત નિર્વાણપદ દષ્ટિ-સૃષ્ટિવાદના થડા દેખાતે - કૃષ્ણ, કંસ સભામાં ગયા ત્યારે સૌના ભાવ પ્રમાણે દેખાયા. (જુએ પાનું ૪૨-૪૩) અદ્વૈતરત્ન, સ્વામી મધુસુદન સરસ્વતિ – (અતિપ્રશ્ન) પ્રશ્ન-જે જીવ બ્રહ્મ જ છે તે આનંદરૂપ બ્રા હું છું તેમ કેમ લાગતું નથી ? જવાબ-અવિદ્યારૂપી આવરણ છવને છે માટે. શિષ્ય–તમે કહે છે ને કે અવિઘા છે જ નહિ? ગુરૂ-અવિદ્યા બ્રહ્મજ્ઞાન થયા પહેલા છે, અને બ્રહ્મકાર વૃતિથી તે નિવૃત થાય છે. શિષ્ય-મારા હૃદયમાં તે વૃતિ કેમ થતી નથી? ગુરૂ-તારૂં હદય પત્થર જેવું છે માટે. શિષ્ય-તમારા હૃદયમાં દ્વત છે કે અદ્વૈત? ગુરૂ-હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તારૂં હૃદય શુદ્ધ થાય. શિષ્ય-મારું મન વિષયેથી ચંચળ છે તેથી ઉપાસના પણ થતી નથી. ગુરૂ-વિષયમાં દોષ દષ્ટિ કર, મન-વાણુને નિગ્રહ કર, અને સર્વત્ર બ્રહ્મ તવ જે. શિષ્ય-મારામાં ગ્યતા નથી તે તમે લાવી આપે. ગુરૂ-તે શા કામની? કેમકે તું બ્રા છે જે માટે શ્રદ્ધા રાખ. સાધન ચતુર્ણય કર. (વિવેક, વૈરાગ્ય, સંપત્તિ, મુમુક્ષુતા) શિષ્ય-હું સંસ્કારી છું માટે કેમ બને? ગુરૂ-શ્રદ્ધા રાખને તારૂં દર્શન સીધું કર તે સમજાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સંક્ષિપ્ત નિર્વાણપદ શિષ્ય-બ્રહામાં મિથ્યા દર્શને આવ્યું કયાંથી? ગુરૂ-જ્યારે સૃષ્ટિદષ્ટિવાદ, બ્રહ્મા વિષ્ણુ મહેશે મા ને અનસુયાની પરિક્ષા લેવા ગયા ને તેઓને બાળક બનાવી દીધા તેથી સતી અનસુયાને શરણે જા. વેદાંત મુક્તાવળી - પ્રશ્ન-દ્વૈત દષ્ટા કોણ છે? જવાબ-જે અવિાને કલ્પક છે તે, તે પિતે જ છે. પ્રશ્ન-હું કોણ છું? જવાબ-બ્રહ્મ. શિષ્ય-બ્રહ્મ વિકારી છે! બ્રહ્મથી ભિન્ન બીજું કંઈ જ નથી. પ્રશ્ન-તે જગત કેમ દેખાય છે? જવાબ-તે વિવર્તરૂપ છે માટે. શિષ્ય-હું કયાંથી આવ્યું? જવાબ-તે પ્રશ્ન સૃષ્ટિ-દષ્ટિવાદને છે. મનમાં જ કાળ ને દેશ વિગેરે બને છે તેથી જ તેઓ કહે છે કે તેને કાળ આવી ગયું છે. શ્રી શંકરાચાર્યજી ગીતા ભાષ્ય (૧૩-૨)માં કહે છે કે અવિદ્યા જેને દેખાય છે તેને વળગી છે. તે કેને દેખાય છે? જવાબ-તારો પ્રશ્ન જ છેટે છે. કેમકે અજ્ઞાન તને જ છે, માટે સાચા પ્રશ્નો જ તું નહિં કરી શકે. સષ કિ બહુના-સમજીને વધારે શું કહેવું? % શાંતિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ સંક્ષિત નિર્વાણપદ Ten Commandments of Christianity. (1) Thou shalt not make any graven image. તારે કઈ કતરેલી મૂર્તિ બનાવવી નહિ. (2) Thou shalt not bow down thy head to them. તારે કઈ મૂર્તિને નમવું નહિ. (3) Thou shalt not take name of god in vain. તારે કોઈ ઈશ્વરનું નામ વૃથા લેવું નહિ. (4) Remmber the Sabathday (Sunday) to keep it holy. રવીવાર તારે યાદ રાખવું અને તે દિવસે પ્રાર્થના કરી પવિત્ર થવું. (5) Hohour thy father and mother. તારા માતા પિતાને માન આપ. (6) Thou shalt not kill any one. તારે કંઈ જીવની હત્યા કરવી નહિ. (7) Thou shalt not steal. તારે કદી ચેરી કરવી નહિ. (8) Thou shalt not commit adaltary. તારે કદી વ્યભિચાર કરે નહિ. (9) Thou shalt not covet gold. તારે કદી તેનું સંઘરવું નહિ. તેને લેમ ન કર. (10) Thou shalt not bear ( give ) false witness. તારે કદી કોઈની પેટી સાક્ષી પુરવી નહિ. (11) Observe sabathday to keep it holy. રવીવાર તારે પાળ ને પ્રાર્થના કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સંક્ષિપ્ત નિર્વાણપદ Religions : Roman Catholic, Protestant, and Presbitariance and Puritans etc. જે કઈ તારા જમણું ગાલ પર તમાચે મારે તે ડાબે ગાલ તેની સામે ધરે. Good Quatations : Try to see unity in diversities. ભેદમાં અભેદ જોતા શીખે. Try to know Atmic power than Atomic Power. એટબ જાણવા કરતા આત્મ શક્તિ જાણે. Love thy neighbour as thy selt because he is yourself. તમારા પાડેશને ચાહે કારણ કે તે પણ તમારું જ સ્વરૂપ છે. Maya stands, for want of enquiry. માયા શું છે તેને તમે તપાસે નહિ ત્યાં સુધી રહેવાની. All apearances are illusive. આ બધા દેખાવે તે જ માયાજાળ છે. There is a great difference between the worldly experience and the true experience. જગતને અનુભવ અને સાચા અનુભવમાં ઘણું જ ફેર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૪ Laughed out the life and you will find no trouble. જિંદગી હસી કાઢે ને તમને કંઈ મુશ્કેલી નહિં પડે. We should control our anticipations and give right directions to them. આપણે આપણી ઈચ્છાઓને રોકવી જોઈએ અને તેને સાચી દોરવણ ખાપવી જોઈએ. We must know ourself first and than other things of the world. આપણે પ્રથમ પિતાની જાતને જ (આત્માને) જાણ જોઈએ અને પછી જગતની વસ્તુઓ જાણવી જોઈએ. Uneasy likes the head, that wears the crown. દુખ હંમેશા મોટા હોદેદારને જ હોય છે. If we will balance our pleasure and pain, of the whole-life, the latter greatty exceeds the former. આપણે જીવનમાં જે સુખ ને દુખ ભગયા છે તેને વિચાર કરીશું તે, દુખ જ જાજુ ભગવ્યું છે. Peace of mind is more valuable than the profit of things. બહારના બીજ લાભ કરતાં મનની શાંતીની વધારે કીંમત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સંક્ષિપ્ત નિર્વાણપદ Mind is nothing but bundle of wants and thoughts too. મન, ઇચ્છાઓ અને વિચારોના માટો ભારો છે. Only one mind is creating the wholeworld. આ મન જ આખુ જગત ઉત્પન્ન કરે છે. Confess thy sin and you will be free. તમારા પાપ કબુલ કરો અને તમને માફી આપવામાં આવશે. Knock the door & it will be opened for you. સ્વર્ગના દરવાજો ખખડાવા અને તમારે માટે ઉઘાડવામાં આવશે. Self-realisaration is the highest religion in the world. આત્માના સાક્ષાત્કાર તે જ દુનીયામાં મેટે ધર્મ છે, A conversation with a wise man is worth than reading hundred books. જ્ઞાની માણુસની સાથે ધમે વાતા. તે એક સેા પુસ્તકના જ્ઞાન બરાબર છે. A world is a tragidy for one who feels, but it is comidy for one who thinks. લાગણીવાળા માણુસ માટે જગત દુખ રૂપ છે પણ જે જ્ઞાની છે તેને માટે જગત એક ફારસ રૂપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણપદ Where there is hatred saw love. જ્યાં ધીક્કાર લાગે ત્યાં પ્રેમ કરો. Where there is despair saw faith. જ્યાં નીરાશા લાગે ત્યાં પ્રભુ પર શ્રદ્ધા રાખેા. Where there is darkness bring light. જ્યાં અંધારૂ લાગે ત્યાં પ્રકાશ લાવા. ૨૪૯ When money is lost, nothing is lost. જ્યારે પૈસા ગુમાવ્યા, તે તે પાછા આવશે. When health is lost, something is lost. જયારે તંદુરસ્તી ગુમાવી, ત્યારે કઇક થોડું ગુમાવ્યુ છે. When charactor is lost, everything is lost. પણ જ્યારે વર્તણૂક ગુમાવી, ત્યારે બધુ ગુમાવ્યુ છે તેમ માના. See unity in diversity. ભેદમાં અભેદ જોતા શીખેા. Where there is quality, quantity. there is no ગુણ્ણા ધારણ કરનારની સખ્યા ઘણી જ ઓછી હોય છે. Do not believe thus far and no more. જ્ઞાન ખસ માટલું જ છે તેમ ન માનેા. તે જ્ઞાન ઘણુ જ વિશાળ છે. Vairagya is a pass-port for the land of bliss. વૈરાગ્ય તે ઈશ્વરની પાસે જવાના પરવાના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સંક્ષિપ્ત નિર્વાણપદ You cannot keep your cake whole and Eat it. જગતમાં, આપણુ આબાદ રાખી, પ્રભુ પ્રાપ્તિ નહિ થાય, બીજાને આપે. A camel can pass through the nook of a niddle, but a rich man cannot. સયન નાકામાંથી ઉંટ નીકળી શકે છે, પણ પૈસાદાર નીકળી શકતું નથી. Recognision of Brahma, is impossible. બ્રાની માહીતી મળતી નથી, કેમકે તેને કેઈ ઇંદ્રિય પહોંચી શકતી નથી. A friend in need, is a friend indeed. દુખમાં મદદ કરે તે જ મીત્ર છે. Lead kindly to light. મને કૃપા કરી જ્ઞાન તરફ દોરી લઈ જાવ. Who is frist here, is last there. આ જગતમાં જે પ્રથમ છે તે ત્યાં સ્વર્ગમાં છેલ્લે છે. Byran saw its master & blushed. ભગવાન ઈશુની દષ્ટ પાણી પર પડતાં જ તે દારૂ બની. ગયે શરમીંદુ બની ગયું. Let there be light & the world was created. Be thoughtless as recognision is impossible. નિર્વિચાર બને, કારણ કે આત્માને કઈ ઈન્દ્રિય પહોંચી શકતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિવણપદ ૨૫૧ Love your enemies and pray for them. તમારા દુશમને ચાહે ને તેને માટે પ્રાર્થના કરે. If you give anything to other as a help, your right cannot know, what your left hand has done. તમારા જમણા હાથે આપેલું દાન તમારા ડાબા હાથને ખબર પડવા ન દયે. Please do not see others faults. બીજાના દીલ ન જુએ. Knock the door & it will be opened, find and you will get. બારણા ભભડાવે ને તમારા માટે ઉઘાડવામાં આવશે શેઠે ને તમને જડશે. Love your neighbour & God. તમારા પાડેશી ને ઈશ્વર પર પ્રેમ કરો. You give very little to others but wish much more. બીજાને ઘણું ઓછું આપે છે, પણ તમે ઘણું વધારે ઈચ્છા કરે છે. Be-stil-દરિયો શાંત થઈ ગયે. Forgive them, as they do not know, what they are doing. તેઓને માફી આપે કેમકે તેને તેના કર્મનું ભાન નથી. Body is a temple and soul is a God therein. શરીર દેવળ છે, અને અંદર આત્મા દેવ છે. Remember him every day and change your life. ઈશ્વરને હંમેશા યાદ કરો કે તમારું જીવન ફેરવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૫૨ સંક્ષિપ્ત નિર્વાણષદ આત્મ સ્વરૂપ (ભુજંગી છંદ) (શ્રી શંકર મહારાજ ઉનાવાવાળા) સુણે તે સ્વરૂપે, સુણે તે સુણાવુ ઈશારો કરીને, મને ઓળખાવું. ન માને કહ્યું ના, હું તેને મનાવું, હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. કહે લેક પાગલ, ન તલ ભાર ખાયું; કર્યું મન મેં મારૂ, દરીયાથી મેટું. ગણાયે દીવાને, પછી શું દબાવું, હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. નહિ બ્રહ જ્ઞાની, ગણવા હું ચાહુ નથી મારે મારામાં, મોટા જ થાવુ. બધી લાજ છેડી, હવે કાં દબાઉ, હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. નથી ગામ ઠામ, નથી નાત જાત; નથી જાત ભગીની, નથી માત તાત. નથી સુત દારા, ન ખવરાવું ખાવું; હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. ન નાગે ન ઢાંક્યો, પર કુવારે, સમજતા જનેને, કરૂ છું ઈશારે. ન લેવું ન દેવું, ન ગવરાવું ગાવું હું તે બ્રહ્મા રૂપ, કુટસ્થ કહાવું. નથી જન્મ મારે, પછી મરણ શાનું થયે જન્મ જેને, જરૂર તે જવાનુ. શરીરના વિકારે, બધા એ બતાવું; હું તે બ્રહ્મા રૂપ, કુટસ્થ કહાવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ત્રણે કાળ માંહી, હુ* એવા ન એવા; ત્રિધા ભેદ પરિચ્છેદમાં, તેવા ન તેવા. કથ્યા ના કથાઉ, લખ્યા ના લખાઉ; હુ' તા બ્રહ્મ રૂપ, ફ્રુટસ્થ કહાવુ, મહા બ્રહ્મજ્ઞાની, ગુરૂએ બતાવ્યુ; કરી દૂર અજ્ઞાન, કામ પતાખ્યું. કહે શંકર, સચિદાનંદ ગણુાઉ; હુ તા બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવુ. પેાતાનું બ્રહ્મ સ્વરૂપ ( ગઝલ ) ( નિર્વાણુ ષટક ) વિચાર કર કે યહુ તેને દેખા, હે સચિદાનંદ રૂપ મેશ. ( ટેક. ) ન ભુમી આઢિ, પાંચ ભુતે; સમુહ ઉન્હા, ન મે કદાચન, ૨૫૩ વિકાર માયા કા, સભી હૈ; અવિકૃતા નંદ, રૂપ મેશ. વિચાર૰ ન ઇંદ્રિયાદિ, ન બુદ્ધિ મૈં હું ન કારાદિ, શરીર તીનેા. મે' ૫'ચ, કાશા સે નીરાલા; અવિક્તાનંદ, રૂપ મેરા. વિચાર૦ અવસ્થા જાગ્રત, સ્વપ્ન સુષુપ્તિ; યહુ દ્રશ્ય હૈ, મૈં હું દ્રષ્ટા ઈન્કા, યહુ મીથ્યા હૈ, બાષ હતા; અખાધ્ય આન, રૂપ મેરા. વિચાર૰ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સંક્ષિપ્ત નિર્વાણપદ નહિં થે યે સબ, મેજુદ મેં થા; રહેગાના, રહુંગા મે તબ. હે આદી એર અંત, ઈન સભી કા; અનાદિ અનંત, રૂપ મરા. વિચાર અજ્ઞાન નિદ્રા મેં, સે ગયા જબ; અનેક દેખે, રૂપ અપને, ખુલી જે આંખે, તે મેં ને દેખા હું કેવલાનંદ, રૂપ મેરા. વિચાર નિજાનંદ મસ્તિ આનંદ છે રે લોલ. સહુ સુખ દુખ સરખુ, આનંદ છે રે લોલ, નિજાનંદ જોઈ હરખુ. આનંદ છે રે લેલા આવે સાહસતી પતિ, આનંદ છે રે લોલ; ચાલી જાય ગોથા ખાતી, આનંદ છે રે લેલ. ખાવા મીઠાઈ મળે જાજી, આનંદ છે રે લેલ; કદી મળે સુકી ભાજી. આનંદ છે રે લેલ. પહેરૂ કુલડાના ગજરા, આનંદ છે રે લોલ; ઉડે ધુડ કેરા ઢગલા, આનંદ છે રે લેલ. બાગ બગીચામાં ફરતા, આનંદ છે રે લેલ; કદી અઘોર વને ફરતા, આનંદ છે રે લેલ. ભલે લેક કહે ગાંડા, આનંદ છે રે લેલ; ભલે ગાળે દીએ ભાંડા, આનંદ છે રે લેલ. કોઈ ધક્કા લાતે મારે, આનંદ છે રે લોલ; કેઇ આરતી ઉતારે, આનંદ છે રે લેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ સંક્ષિપ્ત નિર્વાણપદ બાધા કોની હું તે લેખ, આનંદ છે રે લેલ સૌ રામ રૂપ દેખુ, આનંદ છે રે લેલ. પાણી પીવા સોના જારી, આનંદ છે રે લોલ, પીવા બેબે કદી વારી, આનંદ છે રે લેલ. કદી દાન બહુ દઈએ, આનંદ છે રે લેલ કદી ભીખ માગી ખાઈએ, આનંદ છે રે લોલ. વષીરાજે આ ગાયુ, આનંદ છે રે લેલ; સ્વામી શંકરે વધાર્યું', આનંદ છે જે લેલ. રાગ -કાલીંગડા (માલકેશ) ત્રીતાલ મન મસ્ત ભયે, તબ કર્યો બોલે. (ટેક.) હીરા પાયે, ગાંઠ ગઠરી મે; બાર બાર વાકે, કયું ખેલે. મન મસ્ત સુરત કલારી, ભઈ મતવારી, મદવા પી ગઈ, બીન તેલે. મન મસ્ત હલકી થી જબ, ચડી તરાજુ - પુરી ભઈ તબ, કયું તેલ. મન મસ્ત હંસા પાયે, માન સરોવર અબ તાલ તલૈયા, કયું ડોલે. મન મતવ તેરા સાહેબ, હે ઘટ માંહી. બાહીર નૈના, ક્યો ખેલે. મન મસ્ત કહે કબીર, સુને ભાઈ સાધે; સાહેબ મીલ ગયા, તીલ એલે. મન મસ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સંક્ષિપ્ત નિર્વાણપદ નિલેપ ભાવ (રાગ-દેશ) જ્ઞાની જ્ઞાન દશાની, દર કદી ચૂકે નહિં રે. (૨) ટેક વધ વિધ વ્યવહારે ભલે કરતા, આડી અવળી દ્રષ્ટિ કરતાં; દર ઉપર જેમ, સુરતા નટ ચુકે નહિં રે. જ્ઞાની જળમાં કમળ નીશ દીનન્હાતા, જળ સંગાથે જળ મય થાતાં, અલેપતાં જેમ લેપ છતાં મૂકે નહિ રે. જ્ઞાની હાવ ભાવના વિધ વિધ કરતી, આડી અવળી દ્રષ્ટિ કરતી, હેલ ઉપર યુવતિ જેમ દ્રષ્ટિ ચૂકે નહિ રે. જ્ઞાની જ્ઞાની ગુરૂ ભગવાન મહાત્મા, પ્રપંચ રૂપ છતાં પરમાત્મા; નીજ મહિનામાં રમતા હદ ચૂકે નહિ રે. જ્ઞાની (રાગ-કેદાર, ત્રિતાલ) તું તે રામ સુમર જગ લડવા દે –ટેક કેરા કાગજ કાલી શાહિ, લીખત પઢત વાકે પઢવા દે. તું તે હાથી ચલત હે અપની ગતમેં, કુતર મુંક્ત વાક ભુકવા છે. તું તે હત કબીર સુને મેરે સાધુ, નરક પચત વાક પચવાકે તું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ સંક્ષિપ્ત નિર્વાણપદ માયા (હરીગીત) અદૂભુત રચના આ ઈશ્વરની, કેઈથી જાણી શકાય નહિ; મહા માયા મેહન વરની, કેઈથી જાણી શકાય નહિ. જીવ માત્રને ખુબ રમાડીને, વિષયેના સ્વાદ ચખાડીને; મારે છે મેહ પમાડીને, કેઈથી જાણી શકાય નહિ. જીવને પ્રભુ પાસ ન જાવા દે, માયા કદી મેળ ન ખાવા દે શાંતી કે સુખી ન થાવા દે, કેઈથી જાણી શકાય નહિ. તરણા ઓથે જેમ ડુંગર છે. માયા એથે તેમ ઈશ્વર છે; જાણે છતાં મહીત તે પર છે, કેઈથી જાણી શકાય નહિ. કરે કાંઈ કૃપા જે ઈશ્વર તે, માયા મનથી છુટી જાય અહે; શંકરની શીખ ઉર માંહી ધરે, કેઈથી જાણી શકાય નહિ. આત્મ સ્વરૂપ ( હીંચ) હાં રે મે અંદરને બહાર, એક જ તું આતમા; હાં રે પીંડ બ્રહ્માંડની બહાર–એક જ માયા માત્ર ભાસ છે, જીવ ઈશ કલ્પના હાં રે કલ્પનાથી સંસાર–એક જ નામ રૂપ ગુણ કર્મ, સાકારને સંભવે; હાં રે નિર્વિકલ્પ નિરાકાર-એક જ આત્માની શક્તિ માં, શક્તિ ત્રણ લેકની હાં રે નિત્ય તૃપ્ત નિરાકાર-એક જ શંકર છે બ્રહ્મરૂપ, બ્રહ્મ વિશ્વરૂપ છે; હાં રે સર્વ સારને એ સાર–એક જ અનિત્ય સઘળું શમી ગયું પાપે બ્રહ્માનંદ, આનંદ સાગર અનુભવેછુટ સઘળો ફંદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ માનવ સંક્ષિપ્ત નિર્વાણપદ નિપૃહિ તે સાવ સ્વતંતર, કશી રહી ન કસુર; ત્યાગીને કેણ તાબે રાખે, હે કીસકી મગદુર. (રાગ-તીલક કામદ) માનવ મુજને માનવ જે બનાવે, મારી સઘળી પ્રભુતાને લજાવે. જન્મ મરણથી મુક્ત રહું છું; તે પણ જનમ મનાવે; નાનું બાળક સમજીને મુજને, પારણુએ રે ઝુલાવે. માનવ હું શુદ્ધ ચેતન સાક્ષી રહ્યો છું, પણ જડ જગમાં મનાવે; ઉત્તમ પદ ઈન્કાર કરી, મારી હલકી પદવી ઠેરવે. માનવ તડકે શીત નડે માનવને, મુજને વસ્ત્ર ધરાવે; વસવાને મુજ કાજે મટા, મદિર માળ ચણાવે. માનવ ભુખ તરસ લાગે નહિ તે પણ, મોટા થાળ ધરાવે; મારું નામ લઈ પુજારી, માલ મલીદા ઉડાવે. માનવ કા નુ ડે કહી મારું, ઈશ્વર નામ લજાવે; જ્યાં જ્યાં ખેલ કરીને મુજને, નટની જેમ નચાવે. માનવ ભામિની ભેળે રઝળાવી, લંપટ માંહી લેખાવે, કપટી પણ કહેતા નવ ચૂક્યા, ચાહન ચેર ઠેરાવે. માનવ અશુદ્ધતા જાણું મારામાં, નિત નિત સ્નાન કરાવે હું છું શુદ્ધ છતાંય તે પણ આમ અજ્ઞાન જણાવે. માનવ શંકરને અવતાર ઠેરાવી, નાગે ભુત બનાવે; મહા વ્યસન મારામાં માની, ગાંજો ભાંગ ફુકાવે. માનવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૫૯ દાનવને હું વગર વિચારે, વર દેહ એમ મનાવે; બુદ્ધિ શૂન્ય ગણીને મારૂં, ભેળે નામ ધરાવે. માનવ નીરધન જાણીને મુજને, ઘર ઘર ભીખ મંગાવે; પાપીઓના માલ ખજાના, મારા નામે ચડાવે. માનવ નિર્વિકાર સર્વેશ્વરને માની, મને તુચ્છ ઠેરાવે; મુજને છેક ઉતારી નાખી, ઉંધે માગ ચલાવે. માનવ સત્ય સ્વરૂપ અનાદિ મારૂં, કે એને સમજાવે; નહિ તે આમ અધર્મ કર્યાથી. જગતને સુખ નહિં આવે. માનવ શ્રી રામ ચરિત માનસ સાર વિદ્યા સીતા વિગઃ સુમિત નિજ સુખ, શોક મહાભિપન્ન ચેતઃ સૌમિત્રિ મિત્રો, ભવગહન ગત, શાસ્ત્ર સુગ્રીવ સખ્યા. હવાસ્તુ દૈન્ય વાલી, મદન જલ નિધો, ધેય સેતુ પ્રબદ્ધ પ્રશ્વસ્તાધ રક્ષપતિત, અધિગતઃ ચિત્ જન્મી આત્મારામ . અર્થ :-આપણને બ્રહ્મ વિદ્યા રૂપી સીતાને વિયાગ થયે છે. ને પિતાનું સ્વરૂપ બ્રહ્મ ભુલી ગયા છીએ. તેથી જ શેક મોહ થાય છે. સૌમીત્રા પુત્ર લક્ષ્મણે જે મન લક્ષ્યમાં હતું તે સંસારમાં ગયું છે. તેથી હવે શાસ્ત્રોની મૈત્રી કરે, અને જીવ ભાવ-દીનતા રૂપી વાલીને મારી, ને મેહ રૂપી સંસાર સાગર તરવા માટે, ધીરજને પુલ બાંધે, અને અજ્ઞાન-દેહ ભાવ રૂપી રાવણને નાશ કરી, ચૈતન્ય રૂપી જાનકીને મેવો. ને કહે કે હું બ્રહ્મ છું. શ્રી ગીતાજીનું લક્ષ્ય (રૂપક) શ્રીમદ્ મહાભારત મેવ ગેહે, તત્રાડપિ ગીતા ખલુ ગેહનીનામ; યત્ કર્મકાંડ પદભૂષણે તત્, જ્ઞાનત્યસ્યા કહી કીંકિણું યાત્, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સંક્ષિપ્ત નિર્વાણપદ ભક્તિ પર કંકણ મેવ ચિત્ત, વૈરાગ્ય શાટી પરિધાન મસ્યા; વિવેક પ્રજ્ઞાદિ વિચિત્ર માલા, ગાદિક તય કટાક્ષ ભૂતમ્; પ્રિયા પ્રવીણ ખલુ મા યતીનાં, ત્યાં સુખં યત્ ભગવત્ પ્રસાદ, અર્થ -ગીતાજી રૂપી સ્ત્રીનું ઘર મહાભારત છે, તેમાં જ તે રહે છે. ગીતામાં વર્ણવેલ કર્મકાંડ તે તેનું પગનું ઘરેણું છે, ને તેમાં જ્ઞાન છે તે તેણીને કાને કંદોરે છે, ભક્તિ છે તે હાથને કંકણ છે ને તેણીએ વૈરાગ્ય રૂપી સાડી પહેરી છે, ને ગળામાં વિવેક ને જ્ઞાનની માળા પહેરી છે ને યોગનું જે વર્ણન છે તે તેણીના નેત્ર કટાક્ષ છે. તેથી જ તે પ્રવીણ છે ને યતીઓને વ્હાલી છે ને તેનાથી થતુ સુખ તે બ્રહ્મજ્ઞાનને પ્રસાદ છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ આત્માની શ્રેષ્ટતા હે ચિત્ ક્યા હે ચાહના, સબ વસ્તુકી તું ખાન હે, જે ભુપ હે, ભિક્ષુ બને, તે મહા અનજાન હે ક્યા માગતા હે ઈષ્ટએ, તું ઈષ્ટકા ભી ઈષ્ટ હે, હે શ્રેષસે ભી શ્રેષ્ઠ, પર તું ચાહ કરકે ભ્રષ્ટ હે. ધન ચાહતા હે કીસલીએ, તું નિત્ય માલામાલ છે, સિકકે સભી જીસમેં બને, તું વહ મહા ટંકશાળ હે સચ્ચા ધની વહ જાનીએ, જે નિત્ય હી સંતુષ્ટ હે. હે શ્રેષ્ઠસે હે મૂખ તું સંતાનકે, કિસ વારતે હે ચાહતા, સંતાન તેરી હે સભી, તું વિશ્વભરકા હે પિતા; જે તું ન હે, નહિં હેય કુછ, બ્રહ્માદિ જે કુછ શ્રેષ્ઠ છે. હે શ્રેષ્ઠસે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૬૧ ક્યા રૂપકે તું ચાહતા, હે મૂર્તિ તેરી મહીની, તેરી પ્રમાણે સૂર્યમેં, શશીમેં ભી તેરી રેશની; આસક્ત હેકર રૂપેપર, પાતા પતંગા કષ્ટ છે. હે શ્રેષ્ઠસે. ઐશ્વર્ય કર્યું છે ચાહતા, તું ઈશકા ભી ઈશ હે, તેરી ચરણ કી ધુલી પર, બ્રહ્મા ગૂંકાતા શીશ હે; અભીમાન કે જડસે મીટા, અભીમાન યાધિ કુછ હે. હે શ્રેષ્ઠસે સુખકે કહાં હે હૃઢતા, બાહર નહિં હે સુખ કહીં, તું આપ સુખકા સીંધુ હે, ઉસકી ખબર તુઝકે નહિ ઈચ્છા ન કર આનંદ કર, ઈરછા બડી હી દુષ્ટ હે. હે શ્રેષ્ઠ ઈચ્છા કરે કર્યું જ્ઞાનકી, તું મુખ તે વિજ્ઞાનકી, જ્ઞાની તુઝકે જાનને, કરતા સમાધિ ધ્યાનકી; કૌશલ્યને સત્ સત્ કહા, સમજે અસત્ પાપીણ હે. હે શ્રેષ્ઠસે. પહેલો અને છેલ્લો ઉપદેશ . કથાને ઉપદેશ શા માટે? જ. :-વજ્ઞાન રાખવું તે જીવન છે, અને સ્વ વિસ્મરણ તે મૃત્યુ છે માટે. સંતને, સાધુને સહજ સ્વભાવ શું? જ. :-જેમ વાદળા પાણીથી ભરાય ત્યારે વરસે જ, ગુલાબમાં સુગંધ આવે ત્યારે ફેલાય છે, ને સૂર્યાં પ્રકાશને ગરમી સહજ રીતે ફેલાય છે, તેમજ સાધુ પુરુષે, નદીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ २१२ સંક્ષિપ્ત નિર્વાણપદ જેમ સહજ રીતે વહે છે તેમજ ઉપદેશ આપે છે. હેતુ નથી, સ્વભાવ છે. બ્રહ્મ કયાં છે? જ. :-મંદિર કે કથામાં નથી, મૂર્તિ કે પુસ્તકમાં નથી, યાત્રામાં કે આકાશમાં નથી, તેને મેળવવાને પ્રયત્ન છેડે, તમે જ બ્રહ્મ છે. દેહાધ્યાસ કેમ છુટે? ને મેહ કેમ છતાય ? જ. :-કેવળ પિતાનું સાચું બ્રહ્મ સ્વરૂપ સમજે. બ્રહ્મ વ્યાપક ને પૂર્ણ છે કે તે તમે છો. જુઓ :-રગાર્તસ્ય રોગ નિવૃત્તિ ઇતિ સ્વાધ્યમ્ (ભામતી સૂત્ર -વાચસ્પતિ મિશ્ર) ઓરડામાં જગ્યા છે જ, સામાન હટ. લીલ પાણ પરથી હટાવે, પાણું છે જ. ઠાકરજીને ટેરે, પડદે હટાવે, અંદર ઠાકરજી છે જ તેમજ, દેહાધ્યાસ છોડે તમે બ્રહ્મ છે જ. વાત પુરી. - સાચું પ્રવચન શું? ક્રોધ, મેહ કેમ જાય? મન શાંત કેમ થાય? જ. તમે પૂર્ણ બ્રહ્મ છે, મન, બુદ્ધિ શરીરને પ્રદેશ છેડે. મનને કહે-Be still, quiet. શાંત થા. સર્વનું કેન્દ્ર, તમે પોતે જ છે. જીવન કેમ જીવવું? જ. :-વીણ જેમ મધ્યમાં સારી વાગે, તેમજ-વધુ ત્યાગ કે વધુ ગ્રહણ છે. સાચે વેગ શું છે? જ. નાશવંત પદાર્થો પરથી મન-ઉપાડવું ને પૂર્ણ આત્મા પિતાનું સ્વરૂપ છે તે જાણવું. “ગી શૂન્ય પરે ભવેત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ સંક્ષિપ્ત નિર્વાણપદ કંઈ ન કરવું, ન વિચારવું, કંઈ આત્મા સિવાય ન માનવું તે જ ખરે ગ છે. તમે પૂર્ણ બ્રહ્મ છે. તમને બ્રહ્મા વિષ્ણુ કે મહેશ સહાય નહી કરી શકે. તમારે જ બધી ઈચ્છાઓ છોડવાની છે. તે જ તમારી કુશળતા છે (અષ્ટાવકજી). બ્રહ્મ માટે કઈ સાધનાની જરૂર નથી. સાચે ત્યાગ, સંન્યાસ પિતાનું સ્વરૂપ જાણવાથી આવી જ જાય છે. વાસનાઓ ટે છે ને ખરી શાંતિ મળી જ જાય છે. સમાધિ એટલે શું? જ. :-મનની હદ તટે તે-દેહ ભાવ, મન ભાવ જાય તે પછી જ સમજાશે કે “બ્રહ્મ દ્રષ્ટિ-ઉત્કર્ષતિ” દુઃખ, જગત માયા કલ્પના છે માટે છેડે. ખરૂ શીક્ષણ શું? જ. –જે જગતનું, શરીરનું જાણ્યું છે તે ભુલી જાવ. દેહ ભાવમાં જ ભય છે. માટે પૂર્ણ બ્રહ્મ છે તેમજ ગુરૂ વાક્ય ને શાસ્ત્ર પર દ્રઢ વિશ્વાસ રાખે. વિજળીને દી કુંકથી ન એલવાય, ચાંપ દબાવે. ઇચછાએ શાંત કરે કેમ કે તમે પૂર્ણ છે. “સુષ કિમ બહુના.” ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દ્રષ્ટાંત - તમે બ્રહ્મ છે? જ. :-હા. પ્રશ્ન:-પરિક્ષા લઉં? જ. :-હા. પ્રશ્ન કેમ પરીક્ષા લેશો ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત નિર્વાણપદ જ. :-આ સાય તમારા શરીરમાં ઘેઊંચી દઉં અથવાદીવાસળીથી તમારૂ શરીર બાળુ. ૨૬૪ જ. :-મે' આત્માને બ્રહ્મ કહ્યો છે પણ શરીરને નહિં માટે, આત્માની પરિક્ષા લ્યા. ને જો શરીર ઉશ્કેરાઈ જશે તે તમને લાગશે ને દુઃખ થશે પુછનાર ચૂપ થઇ ગયા. કેમ કે :કહ્યું કયાંક ને સમજ્યા કશું', આંખનું કાજળ ગાલે ઘયુ. - આમ ન થવુ જોઇએ, ખેલનારના શબ્દો બરાબર સમજો તે લાભ થશે જ. જ્ઞાનસૂર્ય સ્વામી રામતીર્થં જી M.A. સુધી અભ્યાસ કર્યાં હતા. તેની ઉંમર ૨૩ વર્ષોંની હતી. વૈરાગ્ય આવ્યે.. પેાતાને શ્રી તથા બે બાળકો હતા. કોલેજના પ્રેફેસરે એ ઘણું સમજાવ્યા, પણ ન માન્યા. સ્ત્રીને કહે છે કે જો તારે મારી સાથે આવવુ હોય તે। આ બધા ઘરેણાં વગેરે . ગંગામાં નાખી દે ને ચાલ મારી સાથે. પણ તેણીની હિંમત ચાલી નહું, તેથી એકલા જ નીકળી પડ્યા. તત્વજ્ઞાનમાં જ્યારે વૈરાગ્ય આવે છે ત્યારે આત્મસુખ માટે કોઈ કેઇનું માનતા જ નથી. દૃષ્ટાંતા :- ભરતજીએ પાતાની માતાનુ કહ્યું ન માન્યું અને રામચ'દ્રજીને મળવા ચાલ્યા. ભક્ત પ્રહ્લાદજીએ કૃષ્ણની ભક્તિ ન ડી અને પિતાજીનુ` કહ્યું ન માન્યું. શ્રી વિભીષણ મહારાજે માટા ભાઈ રાવણનુ કહ્યું ન માન્યું અને રામજીની શરણાગતી સ્વીકારી. શ્રી મીરાબાઇએ પેાતાના ધણી રાણાનુ કહ્યું ન માન્યુ. ખલીરાજાએ પેાતાના ગુરૂ શુક્રાચાર્ય જીનુ કહ્યું ન માન્યું ને ત્રણ ડગલા પૃથ્વી આપવા તૈયાર થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ સંક્ષિપ્ત નિર્વાણપદ હરીગીત (સ્વામી રામતીર્થજી) હું રામ છું કે સુખી, કહી કેણ તે શકશે અહા અતિ શાંત સ્વસ્થ વિશુદ્ધ ને, નિલેપ ગંભીર સદા. મુજ નિજ આત્માનંદમાં, કદી કંઈ ન ક્ષતિ પહોંચતી; એ સ્વાનુભવના વર્ણને, વાણી કદી ન વદી શકી. અહિં ત્યાં બધે પણ કયાં, અરે જ્યાં કયાં જ છે ઉડી ગયું; હમણુ સદા, કદી કોઈદી, કયારે અહો કયારે શમ્યું. આ, તે અને હું કેણ, એવા ભેદ કર્યાય શમી ગયા પહેલું પછી, વચમાં ઉંચે, સહુ ભેદ પાર ગયે ટળ્યા. કદી એક પાંચ પચીશ સે, સૌ એમ સંખ્યા શી ગણું; જે કર્મ કર્તા જ્ઞાન જ્ઞાતા, રેય એ શું વર્ણવું. છે ને હતું ને કંઈ થશે, તે રૂપ એક જ શબ્દના આનંદઘન આત્મા હું તું તે, ભેદ હાવા ના કશા. વેદાંત મસ્તિ (રામતીર્થજી) રવીબિંબમાં ડાઘારૂપે, ને ચંડરવી થઈ હું તણું; છણે દવની થઈ પર્ણને, તેફાની દરીએ થઈ કુદુ. વિરમે અહિં પરમાણુઓને, હું કહું છું કર્ણમાં ફરમાવું હું ભેળા તમને, વિચરતા રહે ગગનમાં. લાલી હું પ્રાતઃકાળની, વાયુ લહર હું સાંજની, આશકની ઈચ્છી અર્જ હું, ભીતી જ હું માથકની. ઢો હું ને તલવાર હું, જેથી તે ઘાયલ હે; દ્ધાની જનનીના હૃદયમાં ભય ફુરતે તેય હું. ગુલાબ ને તેને કવી, બુલબુલ તેનું ગાન હું; ચકમક સ્કૂલિંગે જ્યોતિ હું, ઉડતા પતંગે તેય હું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સંક્ષિપ્ત નિર્વાણપદ નીશય હું મદિરાય હું, આ દ્રાક્ષ ને ભદ્દી જ હું; યજમાન અતિથિને મુસાફીર, માલે મજને હું જ છું. સર્વત્ર બ્રહ્મ છે (રાગ-હરીગીત અથવા દેશી) કઈક કહે છે સૂર્ય તે છે, બ્રહ્માની છબી અવનવી કઈક કહે છે વિશ્વમાં, આ મૂર્તિ તેની માનવી. કઈક કહે છે તારલામાં, તેજ આ ચમકી રહો; કઈક કહે છે મધુર પુષ્પ, તેજ સ્મિત કરી રહ્યો. કઈક કહે છે તેજ આ, બુલબુલ થઈ ગાઈ રહ્યો કઈક કહે છે તેજ આ, વાયુ થઈ દમ લઈ રહ્યો. કઈક કહે છે મેઘ થઈ, જળ અશુઓ પાડી રહ્યા કઈક કહે છે તેજ શીતલ, રાત્રીએ ઉંઘી રહ્યો. કઈક કહે છે વહી રહ્યો છે, તેજ ખળખળ ઝરણુમાં કઈક કહે છે ઝુલી રહ્યો છે, તેજ મેઘધનુષ્યમાં કઈક કહે છે તિન ઘન પુંજમાં તે ગતિ કરે; પણુ રામ કહે એ સર્વમાં તે, સર્વ રૂપે એ જ છે. (ગઝલ) અહિં હું ભંગ થઈ ગુંજ, તહીં હું સીહ થઈ ગ; તરૂં છું મત્સ્ય થઈ જળમાં, વળી આ વૃક્ષ થઈ ઝુલ લીલી હરીયાળી થઈ ઉગુ, ઉર્દુ શુક લેહી તાક્ષી થઈ જબુકે વીજળી ગર્ભે, ચડું એ હું વાદળ થઈ. ઢો હું ને તલવાર હું, જેથી તે ઘાયેલ હ; દ્ધાની જનનીના હૃદયમાં, ભય કુરતે તેય હ. નીશય હું, મદીરાય હું, આ દ્રાક્ષ ને ભદ્દી જ હ; યજમાન અતિથી ને મુસાફર, ખ્યાલે મજાને હું જ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ २६७ અનંત જીવનને નિયમ (રાગ-હરીગીત) પ્રિય જન જતાં, શત્રુ જતાં, જાતા બધા સબંધીએ; જાતા તુટી આ જગતના, બહુ વીધ જે જે બંધને. પ્રિય લાગતા નીજ હદયમાં, આ ધરણે જે આપણું તેને ય દિન કંઈ આવતે ને, નષ્ટતા ને પામતા. ઘન ઘટાના વૃક્ષ તે, સુકાય છે ક્ષણ વારમાં કલેલ કરતાં પંખીઓ, આ મૃત્યુથી સપડાય હાં. પુએ ખીલ્યા કરમાય છે, ને તેજ ઝાંખુ થાય છે, લાવણ્ય બગડી જાય છે ને, નિજ પ્રેમ વિકૃત થાય છે. આ નામ કીર્તિ ક્ષીણ થતી ને, ધુમ સમ મહીમા થતું આ વિશ્વને જે ઠાઠ, તે સહુ ક્ષણિક ને મીથ્યા તે. આ જે પદાર્થો જગતના, અતિ પ્રીય થઈ ખેંચી રહ્યા તે તે બધા ઠગી છેતરી, અંતે દગો દઈ નાસતા. આરામ અર્થે વસ્તુઓ આ, જે અમે ઉત્તમ ગણી, રહેશે સદાએ માનીએ, પણ જોત જોતામાં જતી. ઈચ્છા જ કરી હજુ વસ્તુની, ત્યાં વસ્તુ તે વિલાય છે તેને અમે વિશ્વાસ કરીએ, ફણમાં ડુબીએ અરે. શું આ બધું જગ આખરે, ગઈ રાત્રીનું સ્વપ્ન જ છે. કઈ એ નથી સાચું શું એમાં, હું, અમે, ને તે અરે શું આ બધુ મિથ્યા જ છે, સબંધ ને સંબંધીએ આવું બધું ત્યાં કયાં જઉં, શરણું લઉં કોનું કહે. પરિતાપથી આ હૃદય ધીકતુ, શાંતિ તે કયાંયે નહિ, હું શું કરું ને કયાં જઉં, એ ઝંખના ચાલી રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ २१८ સંક્ષિપ્ત નિર્વાણપદ દેખાય છે. આ વિશ્વ મુજને, જાપ માળા ના સમુ, મણકે ફરે તેને ક્રમે, કહે છે તમે મૃત્યુ થયું. આ એક મણકો ફરી ગયે, બીજો ફરે ત્રીજો ફરે, મણકા બધા ફરી જાય છે, પણ સૂત્ર તે કાયમ રહે; એ દિવ્ય વ્યાપક સૂત્ર જે, આ વિશ્વમાં પ્રેવાઈ રહ્યું, મારૂં કંઈ પણ જગ વિષે, તે તેજ મારૂં છે બધું. સવું સદા હું તેજ ભાવે, તેજ મુજને નિત્ય હે, એ નામ રૂપ તે ના વિવિધ, મણકા ભલે લય પામ; મિત્ર અને શત્રુ ઉપર, આધાર હું રાખું નહિ, તેમજ વળી આ દિવ્ય દેખાવો હું અવલંબુ નહિ. મુજ શરીરના આરોગ્યની, કે વિશ્વની સંપત્તિની, દરકાર શાને રાખું છું, જ્યાં હું અને મુજ પ્રિય મણી; આ દશ્ય વસ્તુઓ વિષે, આસક્તિ મુજને જરી નહિ, આ,તે, બધા એ, સ્વરૂપના, સિદ્ધાંત હું ભૂલું નહિ એ સર્વ ને ન્યાળુ છતાં, ખેંચાઉં હું જરીએ નહિ, પિશાકની આ વિવિધતા, શેતરંજના પ્યાદા સમી મુજ પ્રેમમૂર્તિ શેથી મેં, એ સર્વમાં ન્યાળી રહ્યો, એને જ હું અવલંબુ ને, એને જ હું ચાહી રહ્યો. અદ્વૈતમાં અદ્વૈત છે ને, એ જ કેવળ સત્ય છે, મુજ એ જ છે સર્વસ્વને, મુજ એ જ છે રક્ષક બધે મુજ મિત્ર સાચે એ જ છે ને, એ જ મુજ ચેલા ગુરૂ, મુજ એ જ પિતા એ જ આત્મ જ, તંત્ર છે મુજ હતાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિન નિર્વાણપદ ૨૬૯ (રાગ-હરીગીત) ઘનઘટાના વૃક્ષ તે, સુકાય છે ક્ષણ વા ૨ માં, કલેલ કરતા પંખીઓ, આ મૃત્યુથી સપડાય હા; પુષ્પો ખીલ્યા કરમાય છે ને, તેજ ઝાંખુ થાય છે, લાવણ્ય બગડી જાય ને, નિજ પ્રેમ વિકૃત થાય છે. આ નામ કીતિ ક્ષીણ થતી ને, ધુમ્રસમ મહિમા થતું, આ વિશ્વને જે ઠાઠ, તે સૌ ક્ષણિક ને મિથ્યા થત; પરિતાપથી આ હદય ધીકતુ, શાંતિ તે કયાંયે નહિ, હું શું કરું ને કયાં જવું, એ ઝંખના ચાલી રહી. આરામ અર્થે વસતુઓ, આજે અમે ઉત્તમ ગણી, રહેશે સદાયે માનીએ, પણ જોતજોતામાં જતી; તેને અમે વિશ્વાસ કરીએ, ફીણમાં ડુબી અરે, કંઈએ નથી સાચું શું એમાં, હું તમને ને તે અરે. મુજ એ જ પત્નિ અને, મુજ એ જ આત્મારામ છે, મુજ એ જ છે જીવન, મુજ હકને આરામ છે, ઉત્પાત મારે એ જ છે ને, એ જ મુજ શાંતિ ઉરે, એ તિઓ જાતિ, મુજ મુજ ઔષધિ મુજ શામ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સક્ષિપ્ત નિર્વાગ્રુપદ રત્ન કણિકા ખાંડ ખીલેાના દા નહિં, ખાંડ ખીલેાના એક; તે સે જગ બ્રહ્મ દેખીયે, કીચે કબીર વિવેક, જેના છેલ્લા હાય દાવ, તેને મળે આ પ્રસ્તાવ. જ્ઞેય જ્ઞાતા મરૂ જ્ઞાન નહિ, ધ્યેય ધ્યાતા અરૂ ધ્યાન; કહન હાર સુંદર નહિ, એહ અદ્વૈત ખખાન, કોટી વસ્તુ સ્વપ્ન પણુ, જાગ્રત થતાં દુર થાય; તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતાં દુર થાય. ભામ્યા દેઢાધ્યાસથી, આત્મા દેહુ સમાન; પશુ તે અને ભીન્ન છે, જેમ અસી ને મ્યાન. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કીધેલ; એકાંતે વ્યવહાર નદ્ઘિ, ને સાથ રહેલ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હાય; થાશે કાળ ભવિષ્યમાં, માગ ભેદ નદ્ઘિ હાય. દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, વંદન હા અણિત, હા શીખ, હીંદુ, પારસી, ખ્રીસ્તી ખુદાના મહુ'મટ્ઠી; જૈને દયાની ભલે હા, વૈશ્નવા પરવા નથી. ના ભીન્ન મારે ઐકય છે, બધુ બધા આ વિશ્વમાં; આત્મા મારા, હુ તેમને, જઇ કહેા સ ંદેશ આ. મનથી કરે ન કલ્પના, મુખથી ખેલે ન ખેલ; ઐસી અવસ્થા ઉન્મુની, શરીર રહે અડાલ. એકમાં એ તુ કાં ભાળ, તારે હાથે એટલે કાં વાળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૦૧ ત્યાં જવા ને થવા કંઈ નથી, સારમાંથી સાર કાઢ્યું નથી. કેવળ નિજ સ્વરૂપનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ તે કેવળ દશા, દેહ છતાં નિર્દે, છુટે દેહાધ્યાસ તે, નહિ' કર્યાં તું ક્રમ; નદ્ધિ' ભાક્તા તુ એહના, એ જ ધર્મોના મમ, ફુક્યા નેત્ર વિચારના, ઓળખે નહિં કાઈ સત; હાથી ઘેાડા પાલખી, તેને કહે છે ભગવત. ગઈ પુતળી લેાનકી, થાહ સીંધુકા લેન; પૈઠત હી કુલ મીલ ગઈ, ઉલટ કહે કે। એન. સમજાવ્યુ. સ મ જે નહિ, ને જનાવની જાત; અખા કે એના ધોખા ન કીજીએ, માપણી નહિં નાત. અણસમજીને પ્રખેષતા, સામા માંડે ઢાઠે; કરડુ મગ કદી પલળે નહિં. ભલે સેા મણુ ખાળા કાટ. મન બાંધે પવન માંધે, ખાંધે ચઉર્દૂ લેક; મુઆ મડદા બેઠા કરે, તેાય આખા કહે ફાક જિન જાન્યા નિજ રૂપા, તીન જાન્ચે સબલક; નહિ જાન્યા નિજ રૂપકો, જો જાન્યા સે ફોક, સાખી શીખા સેાળસેા ને કીતન શીખા કરાડ; બ્રહ્મતત્વ જાને નહિ, ત્યાં લગી માથાફેડ, યહી મનુષ્યકી મૂઢતા, નહિં. નીજ પદમે' ભાવ; નીજ પદકે ભાવ મીના, નહિ છુટે દુઃખ દાવ. સ્વરૂપ તરફ વળવું તે ક્રમ, સ્વરૂપ જાણવું તે ઉપાસના સ્થિતિ તે જ્ઞાન. અને સ્વરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત નિર્વાણપદ સત્ય અનુભવ થાય તે, દિલ દર થઈ જાય; મિતી નીસરે મેજમાં, ત્યાં જ્ઞાની પરખાય. દેખીએ જેશીએ જબાં, ખુલી બયાનકી, મેં ને પુછી જમીનકી, તે સુની આસમાનકી. સદ્દગુરૂએ સાનમાં સમજાવ્યું નીજ રૂપ, સમજી જાતાં સાનમાં, હું ઈશ્વર અદભુત. ભલા હુઆ હર બીસરે, શીર સે ટલી બદલાય; જૈસા થા વૈસા રહા, અબ કુછ કહા ન જાય. મુખ જપુ ન કર જયુ, ઉર જપુ નહિ રામ, રામ સદા હમકે ભજે, હમ પાવે વિશ્રામ. હદ પે સે એલીયા, બે હદ પે સે પીર હદ બેહદ દેને ટપે, તાકા નામ ફકીર. વિષય વિષવત્ ત્યાગ કરી, કરીએ સાધુ સંગ; પિતે સચિદાનંદ સદા, જેમને તેમ અભંગ. સત અનુભવ થાય તે, દિલ દરી થઈ જાય; મેતી નીસરે મોજમાં, ત્યાં જ્ઞાની પરખાય. શુરખરૂ હોતા હે ઇન્સાન, આફતે સહને કે બાદ રંગ લાતી હૈ હીના, પત્થર સે પીસને કે બાદ. સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ અક્ષર બ્રહ્મની મેટાઈ આ સઘળી દુનિયા એક ફળ જેવડી છે. એક ઝાડને આવા લાખો ફળ છે, આવા ઝાડના હજારો વન એક પર્વત પર છે,. આવા હજારે પવતો એક પૃથ્વી પર છે, આવી હજારો પૃથ્વી એક દ્વીપ પર છે, આવા હજારો દ્વીપ એક ઈંડામાં છે, આવા હજારો ઇંડા એક સમુદ્રમાં છે, આવા હજારો સમુદ્રો એક મહાપુરૂષના શરીરમાં છે, અને તે વિરાટ પુરૂષ પરમાત્મા અક્ષર બ્રહ્મ છે. બ્રહ્મતત્વ : શૂન્ય હે વસ્તુ.. શૂન્ય હે સાધન... શૂન્ય હે પ્રાપ્તિ . alcbllo 3004846 ફોન : 0278-2425322 દાદાસાહેબ, ભાવનગર, જૈન ગ્રંથમાળા શ્રી યશોવિજયજી . Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com