________________
સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ ગ્રંથને અભ્યાસ કરી, સાર ભાગ ગ્રહણ કરી, જેમ ધાન્યના ફેરા છોડી દેવાય છે, તેમ જ જાજુ વાંચન કે ગ્રંથે છેડી દો.
ભાયે દેહાધ્યાસથી આત્મા દેહ સમાન; પણ તે બંને ભીન્ન છે, જેમ અસી ને મ્યાન. છુટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કમ નહિં ભક્તા તું એને, તે જ ધર્મને મર્મ. યહી મનુષ્યકી મૂઢતા, નહિં નીજ પદમે ભાવ; નીજ પદ કે ભાવ બીન, નહિ છૂટે દુખ દાવ. જન જા નિજ રૂપકે, તીન જા સબલેક; નહિ જાયે નીજ રૂપકો, જે જાણે સે ફેક. જીએ સંસારમેં દુઃખ નહિં દીખતા હે, ઉસે બ્રહ્મવિદ્યા, નહિં તારતી હે. (રામતીર્થજી) ન ચંદ્રશ્ય સુખં કશ્ચિત, ન સુખં ચક્રવતિન સુખ આનેતિ વિરક્તસ્ય, મુને એકાંત છવિના,
(ભાગવત ૪-૭૫) અર્થ -ઈન્દ્ર કે ચક્રવતિ રાજાને પણ સુખ નથી. સુખ તે ત્યાગી, એકાંતી જીવન ગાળનાર મુનિને મળે છે.
કલેવરે ઇદં સ્થાન, વિગ્રહ મૂર્તિમાન સે; પંચભૂતાનિ વાસડયં, કર્થ તત્ર સુખી ભવેત,
(ગવસિષ) અર્થ –આ શરીર જ દુઃખની મૂર્તિ છે. તેમાં પાંચ ભુત રહે છે, તેથી ત્યાં સુખ કેમ મળે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com