SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ ગ્રંથને અભ્યાસ કરી, સાર ભાગ ગ્રહણ કરી, જેમ ધાન્યના ફેરા છોડી દેવાય છે, તેમ જ જાજુ વાંચન કે ગ્રંથે છેડી દો. ભાયે દેહાધ્યાસથી આત્મા દેહ સમાન; પણ તે બંને ભીન્ન છે, જેમ અસી ને મ્યાન. છુટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કમ નહિં ભક્તા તું એને, તે જ ધર્મને મર્મ. યહી મનુષ્યકી મૂઢતા, નહિં નીજ પદમે ભાવ; નીજ પદ કે ભાવ બીન, નહિ છૂટે દુખ દાવ. જન જા નિજ રૂપકે, તીન જા સબલેક; નહિ જાયે નીજ રૂપકો, જે જાણે સે ફેક. જીએ સંસારમેં દુઃખ નહિં દીખતા હે, ઉસે બ્રહ્મવિદ્યા, નહિં તારતી હે. (રામતીર્થજી) ન ચંદ્રશ્ય સુખં કશ્ચિત, ન સુખં ચક્રવતિન સુખ આનેતિ વિરક્તસ્ય, મુને એકાંત છવિના, (ભાગવત ૪-૭૫) અર્થ -ઈન્દ્ર કે ચક્રવતિ રાજાને પણ સુખ નથી. સુખ તે ત્યાગી, એકાંતી જીવન ગાળનાર મુનિને મળે છે. કલેવરે ઇદં સ્થાન, વિગ્રહ મૂર્તિમાન સે; પંચભૂતાનિ વાસડયં, કર્થ તત્ર સુખી ભવેત, (ગવસિષ) અર્થ –આ શરીર જ દુઃખની મૂર્તિ છે. તેમાં પાંચ ભુત રહે છે, તેથી ત્યાં સુખ કેમ મળે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy