SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૩૯ પુજા સૂર્યથી છે. દીવસ પણ તેજને જ કહે છે. સંબધ ઘણી પ્રકારના છે, દ્રષ્ટિ-સૃષ્ટિવાદમાં અવિનાભાવ સબંધ છે. વેદાંતમાં સત્તા ૨ :-પારમાર્થિક ને પ્રતિભાસિક, તેના ભેદ વ્યવહારીક સત્તા છે સાર ઃ-દ્રષ્ટિ પહેલા સૃષ્ટિ નથી, અને જે, છે, તે તમારા ભાવ અને વિચારવુ જ પિરણામ છે. તેજની ગતિ ૧ સેકન્ડમાં ૧,૮૬૦૦૦ માઈલની છે તેજ ૭ મુ પ્રમાણુ છે દેશકાળમાં મેટી ઉંમરે, પેાતાની નીશાળ નાની લાગે છે રસ્તા પણ નાના લાગે છે, સુદર શ્રી કુતરાને ગમતી નથી સ'સ્કાર જ દેશને કાળ બનાવે છે. જ્ઞાનની ભુમિકા સાત : ૧ શુભેચ્છા, ૨ સુવિચારણા, ૩ તનુમાનસા, ૪ સા પત્તિ, ૫ અસ’સત્તિ, ૬ પદાર્થં ભાવિની, ૭ તુરીયા. આમાં ચેાથી ભુમિકાએ તત્વજ્ઞાન થઈ જાય છે. પછીની ૫, ૬, ૭ જીવનમુક્તિની છે. જ્ઞાનની શ્રેષ્ઠ ભુમિકા ચાર : ૧ બ્રહ્મવિદ્-સત્વાપત્તિ, ૨ બ્રહ્મવિદ્વર-આરૂઢ અસ`સક્તિ, ૩ બ્રહ્મવિદ્ વરિયાન્-મારૂઢ પદાર્થો ભાવિની, ૪ બ્રહ્મવિદ્ વરિષ્ઠ-૭ તુરીયા. ભાષામાં ઘણી શક્તિ છે :-જેવા પેાતાના ભાવ તે પ્રમાણે અથ કરે છે તે જ દૃષ્ટિ-સૃષ્ટિવાદ છે. (જુએ પાનુ ૩૮ ને ૪૨) ચાર મહાવાકયેાના વાચ્યા ને લક્ષ્યાર્થ સમજો. મૃત્યુના ક્રમ :-વાણી મનમાં લય પામે છે, મન પ્રાણમાં, પ્રાણુ દેવતામાં, તેમજ જન્મે ત્યારે પણ ખાળક જો ન રડે તે ડોકટર તમાચા મારી રડાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy