SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ર સંક્ષિપ્ત નિર્વાણપદ મનેહિ જગતાં કતાં, મનેહિ પુરુષઃ પરઃ મનઃ કુતં કુતરામ, ન શરીરઃ કૃતકૃતમ્ અર્થ -મન જ જગતને કર્તા છે, મન પુરૂષથી પર છે. માટે જ મનનું કરેલું કાય, કાર્ય કહેવાય છે. પણ શરીરનું કરેલ કમ ગણાતુ નથી. સસંગે વાસના ત્યાગ, અધ્યાત્મ વિદ્યા વિચારણમ; પ્રાણ સ્પંદન નિધિ, ચેતિ ઉપાય: ચેત સે જયે. અર્થ -સત્સંગ, વાસના છેડવી, અને આત્મ જ્ઞાનને વિચાર કર પ્રાણાયામ કરવા, વિગેરે ઉપાયે મનને જીતવાના છે. ન દેવઃ પુંડરિકાક્ષ, ન ચ દેવ ત્રિલેશન, ' ન દેહે દેવ પડસૌ, ન દેવ ચિત્ર રુપકા, ન તે રુપાં ન ચાકરે, ના યુવાનિ ન ચા પદમ; તથાપિ પુરુષાકાર, ભાતાનાં વં પ્રકાશતે. અર્થ -વિનું કે ત્રિલોચન શંકર વિ. કેઈ દેવ નથી, તેનું કોઈ રૂપ કે આકાર નથી તથાપિ ભક્તોને માટે તેની ભાવના પ્રમાણે દેવ પુરૂષાકારે પ્રકાશે છે. વિદ્યમાન માયાવત, તાવત્ દુઃખ ક્ષય કુત-જ્યાં સુધી મન છે ત્યાં સુધી જીવને સુખ મળતું નથી જ, ઉપાય બતાવે છે - સત્સંગ વ્યવહારિવાત્ ભવભાવન વર્જનાત; શરીર નાશ ઇશિતાત્ વાસના ન પ્રવર્તતે. અર્થ:-સત્સંગ કરે, સંસાર ભાવ છેડો અને શરીરને નાશવંત માને તે સંસાર ભાવના રહેશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy