________________
૩૪
સંક્ષિપ્ત નિર્વાણપદ
યસ્ય ચિત્ત' નિવિષય, હૃદય. યસ્ય ચ શીતલમ્ ; તસ્ય મિત્ર' જગત્ સવ, તસ્ય મુક્તિકર સ્થિતા.
( ઉડીયાબાબા )
અથ :-જેનું ચિત્ત-મન ઇચ્છા તેનુ' જ જગત મિત્ર છે ને તેની મુક્તિ આત્મા વા અરે દ્રવ્યઃ શ્રોતવ્ય: મતવ્યઃ નિદિધ્યાસિતવ્યઃ ।
વગરનું ને શાંત છે, તેના હાથમાં જ છે.
( બૃહદ્યાજ્ઞવલ્કય )
અથ : કેવળ આત્મા જ શ્રવણ, મનન ને અનુભવ કરવા લાયક છે અને બીજા પ્રયત્ન છેડા. આ સાક્ષાત્કાર કરવાની વૃત્તિ, તે નીંગઢ ગાંઠ=Gordion Knot છે. તેને કાપી નાખા. તે ખુલી શકશે નહિ.
Self awareness, સ્ત્ર જાગૃતિ તે જ મેક્ષ છે. બાકી બધુ' છેડા,
ટાઢું ઉત્તુ મળે નહિ, ને મળે તાએ તા; એ એને મેળ કેમ ખાય, અખા એ સમજણુ વિનાના ઘા. લહરી હુઢ નીરા, કપડા હું સુત;
જીવ હુંઢે બ્રહ્મા, ચે તીના ઉનકે ત'.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રાગ દ્વેષકા ખાઇએ, ખાજીએ પદ નિર્વાણ; નાનક યહુ માગ કઠીન હૈ, કોઈ કોઈ ગુરુમુખ જાણુ. સબકે ઘરમેં' કુપ હે, સબ કુમે નીર;
કાંઠે બેઠા મરી રહે, પ્યાસા સકલ શરીર.
જગ ભૂખા કાઈ નહિ, સખકી શુઠડી લાલ;
ગાંઠ છેડત જાનત નહિ', યાતે હાત કંગાલ. મનના દ્રષ્ટા બના, મનેાનાશ થશે જ, ને શાંતિ મળશે જ.
www.umaragyanbhandar.com