SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ :-મનને નિર્વિકાર બ્રહ્મમય બનાવે, બધુ ભુલી જાવ, તેને જ સમાધિ લક્ષણ કહે છે. કવા રમ્ય અરયૅવા, ધ્યેય પાષાણવત્ સમમ; એતાવતું એવા પ્રયત્નન, છતા ભવતિ સંસ્કૃતિઃ. (લે. વા. પૂ. ૧૨પ-૮) અર્થ:-મારૂ કે ખરાબ જેવાનું છોડી દઈ પત્થર જેમ મન વગરના શાંત પડી રહે. તેણે જ સંસાર જ કહેવાય છે. હિરણ્યકશિપુનું મૃત્યુ ઉંબરાપર, સાયંકાળે, એટલે કે સારા, ખરાબ, સંકલ્પ વચ્ચેની સ્થિતિ, ત્યાં જ મનનું મૃત્યુ થાય છે. Leaving thoughts, emptying mind and waiting will bring perfactness. (જે. કૃષ્ણ મૂતિ) લય વિક્ષેપ રહિત, મનઃ કૃત્વાનુ નિશ્ચલ; એતદ્ જ્ઞાનં ચ મોક્ષ ચ, શેષાતુ ગ્રંથ વિસ્તરાઃ. અર્થ :-લય વિક્ષેપ વગરનું મન કરે, બસ આજ મેક્ષ, મન મુક્તિ છે. બાકી તે પુસ્તકને પાર નથી. કટુ દર્શન દ્રશ્યાનિ, ત્યકૃવા વાસનયા સહ, દર્શન પ્રથમ ભાસ, આત્માન સમુપામહે. અર્થ:-દ્રષ્ટા, દ્રશ્ય ને દર્શન ત્રિપુટી છેડી કેવળ આત્મા જ વિચારે, તે જ ખરી આત્મપુજા છે. The relaxation of mind is much more important, than the consuntration of mind, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy