________________
૮૨
નાશ તાડી નાખવુ. લય—તેના આકાર ગળી જવા, અને બાષ=રહે તેજ સ્થિતિમાં પણ આપણને નડે નહિં તે મેહુ
કદી થાય નહિ.
વેદ ને વેદાંતમાં ફેર
વેદ કર્તા, જૈમીની, વેદાંત કર્તા, વ્યાસજી, સૂત્ર :-અથાતા ધમ જીજ્ઞાસા વેદાંત :-અથાત બ્રહ્મ જીજ્ઞાસા
અધિકારી
વિષય-ધમ
વિષય-બ્રહ્મ
સક્ષિત નિર્વાણપદ
રાગી
વિરાગી અનિત્ય
નિત્ય
પુસ્તક પૂવ મીમાંસા ઉત્તર મીમાંસા
પ્રત્યેાજન
ભાગ
માક્ષ
વિદ્યા અપરા વિદ્યા
વિદ્યા પરા વિદ્યા
જીવ
આત્મા
ન થય' અદ્વૈત' સાધયામિ, કિંતુ દ્વૈત' નિષેધયામિ.
(ભામતી સૂત્ર ) અમારી ઉપાસના, કેવળ દ્વૈતના નિષેધ કરવા તેજ છે. કેાટી વર્ષનુ સ્વપ્ન પણુ, જાગ્રત થતાં દુર થાય; તેમ વભાવ અનાદિના, જ્ઞાન થતાં દુર થાય. ( શ્રી રાજચંદજી )
આ દેહાધ્યાસના નાશ કરવા તે જ બધા શાસ્ત્રોની પ્રવૃત્તિ છે. વેદાંત સમજ્યા હૈ। તે આગ્રહ છોડી ને શાંત રહેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com