________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
જ.આપણા સ’બધીઓ-ઈખા, મા-બાપ, ભાઈ-બેન, માસ્તરો, પ્રેફેસરા, પે માસ્તર ને જગતના માણુસા આપણને તુ કહે છે ને દેહભાવ પાકો કરાવે છે.
દ્વિતિયાત્ વૈભય ભવતિ=દ્વૈતભાવથી જ બીક રહે છે. (૧–૪-૨) આત્માનું પ્રિયપણું
-:
નવા અરે પુત્રસ્ય કામાનાં, પુત્રા: પ્રિયા ભવન્તિ, આત્મય કામાનાં, પુત્રા: પ્રિયા ભવન્તિ.
૧૧૭
આત્મ અથ દેવા વ્હાલા છે, દેવાથ પ્રિય દેવ નથી, આત્મ અથ દ્રષ્યાદિ વ્હાલુ, દ્રબ્યાથે પ્રિય દ્રવ્ય નથી; આત્મ અથ સર્વ વ્હાલુ છે, સર્વાર્થ પ્રિય સવ નથી.
તે માટે પ્રતિદિન પ્રતિ પળમાં, દર્શન આત્માના જ કરો; નિક્રિય્યાસન તેનુ' જ કરી.
યાજ્ઞવલ્ય કહે કે મૈત્રેયી,
જે જાણ્યા પછી હું મૈત્રેયી, અપાર સુખના સાગર પ્રભુને,
સવ કાંઇ જાણી શકીએ; મધુરપણે માણી શકીએ.
પ્રજાપતિને ત્રણ ઢીકરા હતા. દેવા, અસુરા ને માણસા,
તેને ઉપદેશ “ ≠” હતા.
દેવ હનુજ માનવ સખી, લહે પરમ કલ્યાણુ; પાળે જો ૪ અકા, દયા ક્રમન અફ્ દાન.
અથ :—માનવીએ હુ મેશા બીજા પ્રાણીએ પર દયા રાખવી, દાનવ=રાક્ષસેા તેમણે ઇન્દ્રિયાનું દમન કરવુ અને પૈસાદાર દાન કરવું. ૐ શાંતિઃ શાંતિા શાંતિ:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com