________________
૧૬૪
સંક્ષિપ્ત નિર્વાણપદ
શાશ્વતમ્,
સુવર્ણાત્ જાયમાનસ્ય, સુવર્ણ બ્રહ્મણા જાય માનસ્ય, શ્રાવ ચ તથા ભવેત્ (અપરક્ષાનુભુતિ ૫૧)
અર્થ :-જેમ સેનામાંથી સોનુ જ નીકળે છે તેમજ બ્રહ્મમાંથી જે દેખાય તે સઘળું બ્રહ્મ જ છે. (અધિષ્ઠાન—દ્રષ્ટિથી)
નિમિયાધ” ન તિષ્ઠતિ વૃત્તિ બ્રહ્મમયી વિના; યથા નિષ્ઠન્તિ પ્રશ્નીવાર, સનકાઘાઃ શુકાદયઃ.
( ૧૩૪)
અર્થ :-નિમેષ માત્ર પણ પ્રશ્ન વૃતિ કર્યાં વિના જવા ન દયા. જેમ બ્રહ્માજી સનકાદીક ઋષિએ અને શુકદેવજી વિગેરેએ રાખી હતી તેમ રહે.
આત્મકખાધન વિનાપિ, મુક્તિ ન ભવતિ બ્રહ્મશતાં તરેડિપ. ( વિ. ચ્ ૬ ) અર્થ :-આત્માના આધ વિના, ભલે સે બ્રહ્માજી આવે તા પણ મુક્તિ થતી નથી.
સ્વયં બ્રહ્મા સ્વય' વિન્તુ, સ્વય' ઈન્દ્રઃ સ્વયં શિવઃ; સ્વયં' વિશ્વ મિદ સુવ’, સ્વસ્માત્ અન્યત્ ન કંચન. ( વિ. યૂ. ૩૮૮ )
આખુ વિશ્વ, પેાતાના
અથ :-બ્રહ્મા, વિષ્ણુ, શિવ ને
આમા રૂપ છે, બીજું કંઇ નથી.
માયા :-નિત્ય નવીન લાગે તેવી, અઘટીત ઘટના કરવાવાળી, પ્રથમ સુંદર મીઠી પછી વિષપ્રદ જેવી કડવી, અને જ્ઞાનને ઢાંકનાર છે.
,,
(શતàાકી) સાધન ચક્ર :-૯ નિજ ગૃહાત તુણું" વિનિગમ્યતામ્ ” પેાતાનું સ્થાન તૃણ જેમ છેડા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com