SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ સંક્ષિપ્ત નિર્વાણપદ શાશ્વતમ્, સુવર્ણાત્ જાયમાનસ્ય, સુવર્ણ બ્રહ્મણા જાય માનસ્ય, શ્રાવ ચ તથા ભવેત્ (અપરક્ષાનુભુતિ ૫૧) અર્થ :-જેમ સેનામાંથી સોનુ જ નીકળે છે તેમજ બ્રહ્મમાંથી જે દેખાય તે સઘળું બ્રહ્મ જ છે. (અધિષ્ઠાન—દ્રષ્ટિથી) નિમિયાધ” ન તિષ્ઠતિ વૃત્તિ બ્રહ્મમયી વિના; યથા નિષ્ઠન્તિ પ્રશ્નીવાર, સનકાઘાઃ શુકાદયઃ. ( ૧૩૪) અર્થ :-નિમેષ માત્ર પણ પ્રશ્ન વૃતિ કર્યાં વિના જવા ન દયા. જેમ બ્રહ્માજી સનકાદીક ઋષિએ અને શુકદેવજી વિગેરેએ રાખી હતી તેમ રહે. આત્મકખાધન વિનાપિ, મુક્તિ ન ભવતિ બ્રહ્મશતાં તરેડિપ. ( વિ. ચ્ ૬ ) અર્થ :-આત્માના આધ વિના, ભલે સે બ્રહ્માજી આવે તા પણ મુક્તિ થતી નથી. સ્વયં બ્રહ્મા સ્વય' વિન્તુ, સ્વય' ઈન્દ્રઃ સ્વયં શિવઃ; સ્વયં' વિશ્વ મિદ સુવ’, સ્વસ્માત્ અન્યત્ ન કંચન. ( વિ. યૂ. ૩૮૮ ) આખુ વિશ્વ, પેાતાના અથ :-બ્રહ્મા, વિષ્ણુ, શિવ ને આમા રૂપ છે, બીજું કંઇ નથી. માયા :-નિત્ય નવીન લાગે તેવી, અઘટીત ઘટના કરવાવાળી, પ્રથમ સુંદર મીઠી પછી વિષપ્રદ જેવી કડવી, અને જ્ઞાનને ઢાંકનાર છે. ,, (શતàાકી) સાધન ચક્ર :-૯ નિજ ગૃહાત તુણું" વિનિગમ્યતામ્ ” પેાતાનું સ્થાન તૃણ જેમ છેડા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy