SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષિપ્ત નિર્વાણપ ૧૪૧ અય :-૩ પુત્રા ! વિષયા દુઃખદાયી છે, ને કુતરા ભુંડ વિગેરેને પણ મળી રહે છે. વિષા માટે આ મનુષ્ય દેહ નથી, પણ આ દેહથી તેા દિવ્ય તપ કરી, અંતઃકરણ શુદ્ધ કરી અનંત બ્રહ્મ સુખ મેળવવુ જોઇએ. મૃત્યુ વખતે કોઈ રક્ષણ કરી શકતુ' નથી : ગુરુ ન સસ્યાત્ સ્વજના ન સસ્યાત, પીતા ન સભ્યાત્ માતા ન સસ્યાત્; દેવ' ન તદ્ સ્યાત્ ન પતિશ્ર્વ સસ્યાત્, ન વિમેાચયેતઃ સમુપેત મૃત્યુમ. (૫-૫-૯) અર્થ :-જેનું મૃત્યુ પાસે આવ્યું છે તેને કેાઈ ગુરુ, માતા-પીતા, સગાવ્હાલા કે પતિ કોઇ બચાવી શકતું નથી. માટે વિચાર કરો. જડભરતના રાજાને ઉપદેશ : એવ' કુશ' સ્થુલ', અમૃતૅવ્ યત્, સત્ અસત્, જીવ અજીવ મન્યત્; દ્રવ્ય સ્વભાવ આશય, કાલક્રમ નાના જયાવેહિ કૃત દ્વિતીયમ્ . (૫-૧૨-૧૦) અથ :-સ્થૂળ, નબળું, નાનુ માટું, સત્ અસત્, જીવ, જડ, દ્રવ્યસ્વભાવ, આશય, કાળક્રમ વિ. બધુ દ્વૈત માયાએ જ કર્યું છે તેમ સમજો. માથા- -જે મુળમાં નથી બ્રાંતિ કાળે દેખાય, વ્યવહાર થાય સાચા જેવું લાગે પણ સિદ્ધાંત લગાડો તે પડે ખાટી તે મુળમાં જ ખાટી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy