________________
જ
તત્વાસધાન –
સક્ષિપ્ત નિર્વાણપદ
દેહાત્મ જ્ઞાનવત્ જ્ઞાન, દેહાત્મ જ્ઞાન ખાધકમ્ ; આત્મચૈવ ભવેત્ યસ્ય, સ નૈઋષિ મુચ્યતે.
અર્થ :-જેમ દેઢુનું જ્ઞાન દ્રઢ છે, તેમજ જો માણસને આત્મતત્વનું જ્ઞાન દ્રઢ હાય તા દેહભાવ તુરત જ છુટી જાય છે અને ઈચ્છા વિના બ્રહ્મજ્ઞાન તુરત જ થાય છે.
સમાસક્ત યથા ચિત્ત જતા વિષય ગોચરે; યદેવ બ્રહ્મણિ સ્યાત્, કાન મુચ્યતે મધનાત્.
અ` :-માણસનું મન જેવું સ’સારીક વિષયામાં છે તેવુ જો બ્રહ્મજ્ઞાનમાં હોય તેા કાણુ ભવખ ધનથી મુક્ત ન થાય ?
મિ’ભત્વ' પ્રતિબિ ંબત્વં, યથા પુષણિ પ્રકલ્પિતમ્; જીવત્વ ઈશ્વરત્વ તથા બ્રહ્મણિ પ્રકલ્પિતમ્ .
અથ :-જેમ સૂર્યનુ કાચમાં પ્રતિષિ`ખ પડે છે તે કલ્પના છે તેમજ બ્રહ્મની પણ ઈશ્વરભાવ તથા જીવભાવ બને કલ્પના છે.
આરાગ્ય ભાસ્કારાત્ ઇચ્છેત્, શ્રિયં ઇચ્છેત્ હુતાશનાત્; જ્ઞાન મહેશ્વરાત્ ઇચ્છતા, માક્ષ ઇછેત્ જનાર્દનાત્
અથ' :-ખારાગ્ય શરીરનુ' સૂર્ય પાસેથી માગે, દ્રવ્ય અગ્નિ પાસેથી=(મશીનથી), જ્ઞાન શ્રી શ'કર ભગવાન પાસેથી માગે, ને મેક્ષ ઇશ્વર પાસેથી માગેા.
યદું બ્રહ્મ વિદ્યા સવ" ભવિષ્ય મનુષ્યાઃ મન્યન્તુ, (શ્રુતિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com