SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ સંક્ષિપ્ત નિર્વાણપદ કાલ વ્યાલ મુખ ગ્રાસ, ત્રાસ નિણુશ હેત; શ્રીમદ્ ભાગવત શાસ્ત્ર, કલૌ કીરણ ભાષિતમ. (ભાગવત ૧-૧૧) અર્થ:-મનની શુદ્ધિ માટે આનાથી બીજું કંઈ પણ સાધન નથી, જન્માંતરનું પુણ્ય હોય તે જ ભાગવત સાંભળવાને લાભ મળે છે. નારદજીએ દેવેને પણ અમૃતના કુલના બદલામાં પણ ભાગવત સાંભળવા ન આપ્યું. સ્વપ્નમાં કેઈ ભુલ કરે ને ૧૫ વર્ષની જેલ પડે, પણ તે માણસ ફક્ત પાંચ કલાકે જાગી જાય તે તે બાકીની જેલ કે ભગવે? સવારે ઉઠીને ૧૦ વાગે બેંકમાં રૂપીયા લેવા જાય છે. જેમ સ્વપ્ન છેટું છે તેમજ જાગ્રતપણું માયાવાળું વિવર્ત હોવાથી ખોટું છે. જ્ઞાની પુત્રષ, લેકેષણ ને વિષણા છેડી દે છે. જ્ઞાનીને ત્રણે લેકમાં કંઈ કર્તવ્ય નથી. બધા ઉપનિષદો તે વેદાંત નથી, પણ ફક્ત ૪ મહાવાક જ વેદાંત છે. જ્ઞાની માટે કહે છે કેકરે કર્મ તથાપિ નહિં કરતે, સુંઘે સ્પશે બધું કરે; એ કરતે જ છતાં એ નહિં કરતે, વેદાંત સિદ્ધાંત અંતરમાં સુદઢ નર કર વિશ્વાસથી. જ્ઞાની તૃપ્તિ અતિ પામે છે, જન્માદિક દુઃખ સૌ વામે છે; વાણીથી કહાન વિરામે છે, વેદાંત સિદ્ધાંત અંતરમાં સુદઢ નર કર વિશ્વાસથી. જે જ્ઞાનથી આખુ જગત બ્રહ્મ રૂપ થાય તે, નાને એ ચીદાભાસ જીવ, બ્રહ્મ રૂપ કેમ ન થાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy