SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ સંક્ષિપ્ત નિર્વાણપદ દષ્ટિ-સૃષ્ટિવાદના થડા દેખાતે - કૃષ્ણ, કંસ સભામાં ગયા ત્યારે સૌના ભાવ પ્રમાણે દેખાયા. (જુએ પાનું ૪૨-૪૩) અદ્વૈતરત્ન, સ્વામી મધુસુદન સરસ્વતિ – (અતિપ્રશ્ન) પ્રશ્ન-જે જીવ બ્રહ્મ જ છે તે આનંદરૂપ બ્રા હું છું તેમ કેમ લાગતું નથી ? જવાબ-અવિદ્યારૂપી આવરણ છવને છે માટે. શિષ્ય–તમે કહે છે ને કે અવિઘા છે જ નહિ? ગુરૂ-અવિદ્યા બ્રહ્મજ્ઞાન થયા પહેલા છે, અને બ્રહ્મકાર વૃતિથી તે નિવૃત થાય છે. શિષ્ય-મારા હૃદયમાં તે વૃતિ કેમ થતી નથી? ગુરૂ-તારૂં હદય પત્થર જેવું છે માટે. શિષ્ય-તમારા હૃદયમાં દ્વત છે કે અદ્વૈત? ગુરૂ-હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તારૂં હૃદય શુદ્ધ થાય. શિષ્ય-મારું મન વિષયેથી ચંચળ છે તેથી ઉપાસના પણ થતી નથી. ગુરૂ-વિષયમાં દોષ દષ્ટિ કર, મન-વાણુને નિગ્રહ કર, અને સર્વત્ર બ્રહ્મ તવ જે. શિષ્ય-મારામાં ગ્યતા નથી તે તમે લાવી આપે. ગુરૂ-તે શા કામની? કેમકે તું બ્રા છે જે માટે શ્રદ્ધા રાખ. સાધન ચતુર્ણય કર. (વિવેક, વૈરાગ્ય, સંપત્તિ, મુમુક્ષુતા) શિષ્ય-હું સંસ્કારી છું માટે કેમ બને? ગુરૂ-શ્રદ્ધા રાખને તારૂં દર્શન સીધું કર તે સમજાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy