SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ સંક્ષિપ્ત નિર્વાણપદ ગુરુ ઉપદેશાત્ પિચાશવતઃ-ગુરૂને ઉપદેશ, ભુતના વળગાડ જેમ તુરત જ લાગ જોઈએ. નિરાશા સુરવી પગલાવત-જેમ કેઈ બ્રાહક ન મળવાથી પીંગળા વેશ્યા શત્રે વહેલા સુખથી સુઈ ગઈ તેમજ સંસારમાં સુખ ન મળવાથી તદ્દન નીરાશ થઈ સાધુ થવું જોઈએ ને તેથી શાંતિ મળશે. આવૃત્તિઃ સકૃત ઉપદેશાતુ-ગુરૂ ઉપદેશની વારંવાર આવૃત્તિ કરે. કે હું બ્રહ્મ છું ને જગત મીથ્યા છે, ને તુરત જ સ્વરૂપ જાણી લેવું. પ્રધાનસ્થ કુલવધુવઃ-દીવાન સાહેબને ખબર પડી ગઈ કે પુત્રની સ્ત્રી ખરાબ છે. તે કંઈ કહે તે પહેલાં પુત્રવધુ પોતાને પીયર ચાલી ગઈ તેમજ ગુરૂના બ્રા ઉપદેશથી સમજી જવું કે જગત મિથ્યા છે તે તુરત જ તેને ત્યાગ કરવું જોઈએ. તદેવાર્થ માત્ર નિર્માસં સવરુપ શૂન્યમિવ સમાધિઃ (૩-૩) અર્થ: તે ધ્યાન જ જેમાં પદાર્થો શૂન્ય જેવા થઈ જાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે. આવૃત્તિઃ અસકૃત ઉપદેશા–ઉપદેશની વારંવાર આવૃતિ કરે. અનારબે પર ગૃહે સુખી સર્પવત-મકાન બાંધવા કરતા સર્ષની જેમ ઉંદરના દરમાં રહે છે, તેમ ફરતા રહેવાથી બીજા ના ઘરે ઉપાધી વગર સુખથી રહેવાય છે, માટે ત્યાગી બને શ્રી શંકરાચાર્યજી મહારાજના થોડાક તેત્ર – હિંદમાં ચાર દિશાઓમાં શ્રી શંકરાચાર્યજીના ચાર આશ્રમે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy