SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૧૧ ભાવે દેહ છુટી જાય, આર્ય કે અનાર્ય મે; ભાવે દેહ છુટી જાય, વનમે નગરમે. સુંદર જ્ઞાની કે કછું, સંશય રહત નાહિં, | સ્વરગ નરક સૌ, ભાંગી ગયા ભરમે. એક કી દઈ, ન એક ન દેઈ, ઉહી કી ઈહી, ન કહી ન હી હે. શૂન્ય કી સ્થલ, ન શૂન્ય ન થુલ, જહાં કી તીંહી, ન શહીં ન તીંહી હે. મૂલ કી ડાલ, ન મૂલ ન ડાલ બહી કી મહીં, ન બહી ને મહીં છે. જીવ કી બ્રહ્મ, ન જીવ ન બ્રહ્મ, તું છે કે નહિ, કુછ હે ન નહિં છે. ન્યાયશાસ્ત્ર કહત હે પ્રગટ અણુવાદ, મિમાંસાદિશા માંહી કર્મવાદ કહ્યો છે; વૈશેષીકશાસ્ત્ર પુની કાલવાદી હે પ્રસિદ્ધ, પાતાંજલશાસ્ત્ર તે ગવાદ કહ્યો છે; સાંખ્યશાસ્ત્ર માંહી પુની પ્રકૃતિ પુરૂષવાદ, વેદાંતજુશાસ્ત્ર તીન બ્રહ્મવાદ ગાયે હે; સુંદર કહત વાસ માંહી ભવાદ, જાકે અનુભવ જ્ઞાન વાદમાં ન વહ્યો છે. એક તે શ્રવણું જ્ઞાન પાવક ક્યું દેખીયે, માયાજલ સ્પર્શત વેગેબુજી જાત હે; એક તે મનન જ્ઞાન બીજલી ઘન મધ્ય, માયાજલ બરસત તામું ન બુઝાત હે; એક તે નિદિધ્યાસન જ્ઞાન વડવા અનલ, જૈસે, પ્રગટ સમુદ્ર માંહી માયાજલ ખાત હે; અનુભવ સાક્ષાત જ્ઞાન પ્રલયકી અગ્નિસમ, સુંદર કહત Àત પ્રપંચ બીલાત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy