________________
૨૨૩
સંક્ષિપ્ત નિર્વાણપદ
રવી સાહેબનું ભજન (રાગ-આશાવરી) માયા મૂલે નાહિં (ત્રીતાલ). માયા મૂલે નહિં સંતે, માયા મૂલે નહિ; ટેકો બીન વિચાર સકલ જગ ભલા, જ્ઞાન વિના અટવાયે. સંતા માયા માયા સિદ્ધ સાધ પુકારે, અચરજ એજ કહાવે; ભેરીંગ સીંદર ભેય પર જેસે, કહો કીસ વીધ કાટે. સંતે ખેત પડા હૈ બીન રખવારા, આડા ઉભા કીન્હા . અકલ વીના ઓડા ઓળખાયા નહિનાહક હરણ બીન્હા. સંતે માટી કેરા મહેલ બનાયા, ચીતર્યા વાઘ ચીતરે, તેસે હી જગ દેખી છવડે શુભે, એ વાઘ કીસકે ખાવે. સતે માયા મિંદ સુપન કી જેસી, જ્ઞાન બિના અંધિયારે કહે રવી સાહેબ આતમ જબ પ્રગટ્યો,
હુઆ જ્ઞાન ઉજીયારે. સંતે આનંદસાગજી
( રાગ-દેશ ત્રીતાલ) હમ મસ્તાના પર બ્રહ્મકા, સભી જગ જાના હે ભ્રમકા. હમ, જાન લીયા યહ હે જગ ભ્રમકા, મિથ્યા મમત લગાના ખાય ધુંઆ અરૂ ફેન પીનસે, ભુખ તરસ કયું છીપાના. હમ, એક રૂપ ચીદાનંદ વ્યાપક, વિશ્વ સકલ ફેલાના; ઓત પ્રેત હેકર જગ બેઠે, ભીતર બહાર સમાના. પર બ્રહ્મકા નીરાકાર નિણ નીરંજન, નીરવયવ શાંત નિશાના; પરમ તત્વ પરમાનંદ સેહે, પરમ પ્રાણ પહેચાના. પર બ્રહ્મકા એક અંશસે વિશ્વ પ્રકાશે, સગુન મૂર્ત રૂપ લીના તીન અંશ આનંદ ભર્યો વન, હી હમારા ઠીકાના પર બ્રહ્મકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com