SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ નાસ્પદ્યતે જ્ઞાન' વિચારણ, વિના અન્ય સાધનૈઃ । યથા પદાથ ભાન હિં, પ્રકાશેન વિના ક્વચિત્ ।। ( અપરાક્ષાનુભુતિ ) જ્ઞાન થવા માટે, વિચાર વીના ખીજુ કાઈ સાધન નથી. જેમ પદાથ જોવા માટે પ્રકાશની જરૂર પડે છે તેમ. વૈશગ્ય :-ઋતુ, સ્વગ' ભેાગેષુ, ઇચ્છા રાહિત્યમ્. આ લેાક ને સ્લંગ' લેાકના લેગામાં ઇચ્છાનુ` રહિતપણુ તે વૈરાગ્ય કહેવાય છે. પ્રશ્ન લેક લેાં ભાગ ને, ચહે સમનકી ત્યાગ, વેદ અથ જ્ઞાતા મુની, કહત તાકા વૈરાગ્ય. સંસાર! સ્વપ્ન તુલ્યા હિં, રાગ દ્વેષાદિ સ`કુલ, સ્વકાલે સત્યવત્ ભાતિ, પ્રાધે અસત્યવત્ ભવેત્ અથ :-રાગ દ્વેષથી ભરપુર સંસાર સ્વપ્ન સમાન જ છે. તે પોતાના સમયમાં સત્યના જેવા દેખાય છે, પણ જ્ઞાન થતાં અસત્ય લાગે છે. શમાદિ ષટ્ સ'પત્તિ : -- થમ ક્રમ શ્રદ્ધા તીસરી, સમાધાન ઉપરામ; છઠ્ઠી તીતીક્ષા જાનીએ, ભીન્ન ભીન્ન યહુ નામ. અથ :-મનના નિગ્રહ, ઇંદ્રિયાના નિગ્રહ, પેાતાના આત્મ ધમ'માં શ્રદ્ધા, પેાતાના જ સ્વરૂપતુ અનુઠ્ઠાન, ટાઢ-તડકો, સુખ-દુઃખ સહન કરવા ગુરૂને વેઢાંત વાકડ્યોમાં વિશ્વાસ ને મનની એકાગ્રતા રાખવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy