SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ રી સંક્ષિપ્ત નિર્વાણપદ યાજ્ઞવલ્કય મૈત્રેયીને કહે છે - તેમજ (કેનેપનિષદ) ન તત્ર ચક્ષુછતિ ન વાંમ્ ગચ્છતિ, ન મને ન વિશ્વ વિજાનિમો. કારણ-વિજ્ઞાતારં હિ કેન વિજાનીયાત, યત્ર આત્મા એવ અભૂત તદ્દ કેનકે પત્ કનક વદેત્ ઈતિ. ધ્યાન-ગતિ કરતાં સ્થિરતામાં વધુ શક્તિ છે, જેમકે શબ્દ કરતાં મૌનમાં વધુ શક્તિ છે. ધ્યાન કેઈ મૂર્તિનું, વસ્તુનું ધ્યાન કરવું તેમ નહિ, પણુ મનમાંથી વિષયે દુર કરી, પિતાનું સ્વરૂપ જ પૂર્ણ છે તેમ માની મનને નિવિચાર કરવું તેને યેગી લેકે ધ્યાન જ સવાં સ્વતિ ભવતુ, અષાં શાંતિ ભવતુ, સર્વેષાં પૂર્ણ ભવતુ, સર્વેષાં મંગલ ભવતુ. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ આત્મ બોધ : સ્વસ્મિન સમ્યક પરિસાતે, કિ યે અવશિષ્યતે, કિ હે કિ ઉપાદેયં, કિ કાર્ય આત્મદર્શિતઃ. અર્થ -પિતાના સ્વરૂપને જાણ્યા પછી, જાણવાનું કંઈ બાકી રહેતું નથી, તે પછી શું છોડવું ? ને શું ગ્રહણ કરવું? આત્મદર્શી પુરૂષને આ પછી કાર્ય કરવાનું બાકી રહેતુ નથી. પાંચ વખત ધીરેથી બેલે અને મનને આનંદથી ભરી દયે - સહજાનંદી શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મ સ્વરૂપ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy