SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩ ૩ સંક્ષિપ્ત નિર્વાણપદ નારદજી ને ભક્તિમાતાને સંવાદ - ભક્તિમાતાના બે દીકરા : જ્ઞાન ને વૈરાગ્ય. જે જુવાન હતા તે હવે ઘરડા જેવા દેખાતા હતા તેથી નારદજીને પુછ્યું, કે કેવી રીતે તેઓ પુષ્ટ થાય તે કહો. નારદજી ભક્તિમાતાને કહેવા લાગ્યા, ત્યારે દેવો અમૃતને કુપે લઈ આવ્યા ને બેલ્યાઃ આ અમૃત લે અને અમને તેના બદલામાં જ્ઞાન આપે. પણ નારદજીએ ના પાડી. શુકનવા વદમ્ સર્વ, સ્વકાર્ય કુશલાઃ સુરાઃ કથા સુધાં પ્રયછવુ, ગૃહિવૈ સુધાં ઈમામ્ (૧-૧૪). અભક્તાન તાંશ્ચ વિજ્ઞાય, ન દાદી કથામૃતમ્ શ્રીમદ્ ભાગવતી વાર્તા, સુરાણાં અપિ દુલભા (૧-૧૭) દેવે છે, મોજશોખવાળા ભેગી ધારી તેને અમૃત આપ્યું નહિ, ભગવાનની કથા તે દેવેને પણ દુર્લભ છે. વસ્તુ નિર્દેશ =લેક ૬-૮૧ અર્થ :-મહા મુનિ વ્યાસે રચેલા. મત્સર રહિત એવા સત પુરૂષને શ્રેષ્ઠ ધર્મ વર્ણવ્યું છે. અને વાસ્તવિક વસ્તુ બ્રહ્મ છે, જે ત્રણે તાપને હરણ કરનાર છે, ને મોક્ષ આપનાર છે તે બ્રહ્મનું વર્ણન કર્યું છે. માટે જ મહાપુરૂષ આ ભાગવત વાંચે છે. ભાગવત મહિમા :ધર્મ પ્રોજીત કેતવત્ર પરમે, નિર્મન્સુરાણ સતાં; વેદ્ય વાસ્તવવત્ર વસ્તુ શિવદ, તાપત્રબ્યુલનમ શ્રીમત ભાગવતે મહામુની કૃત, કિંવા પરિશ્વર સવો હદિ અવરુઘડત્ર હતુભિઃ શ્રુભિઃ તતક્ષણાત્. (૬-૮૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy