SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૫૫ યેાગ=બે વસ્તુને જોવું' તે. પણ અહિં તે બ્રહ્મ એક જ છે માટે યાગ બની શકતા નથી. યેગી હુએ યેગમે* ભેગી ડુબે ભાગ, યાગ ભાગ જામે નહિ સા વિદ્વાન અરેગ; સે। વિદ્વાન મરેાગ, અચાહ અસંગી, ભેદ ભાવસે રહિત જીસ્કી બુદ્ધિ એક રંગી; કહે ગીરધર કવીરાય, જ્ઞાન ભીન સખ હૈ રાગી, ચેગી ડુએ યાગમે, ભાગમે' હુએ ભેગી. ક્રમ' ઉપાસના એર ચેાગ, સબ ગુડીયનકા ખેલ; સચ્ચા પતિ મીલ ગયા, ગઈ તીકમે મેલ. તાદ્રષ્ટુ; સ્વરૂપે અવસ્થાન=મા યાગનું ફળ છે, અથ :-જોનાર પેાતાના સ્વરૂપને પામે, તેજ યાગનું ફળ છે. (૩૩) નિર્વિચાર વિશારઘ અધ્યાત્મ લાભઃ, તત્ર ઋતુ ભશ પ્રજ્ઞા, (૧-૪૭-૮) અર્થ: વૃત્તિ વિના શાંત રહે તે અધ્યાત્મ લાભ મળે. ને તે વખતે સત્યથી ભરપુર બુદ્ધિ થવાથી, વૃત્તિ સ્વરૂપમાં શાંત થઇ જાય છે. વિશ્નો :——અવિદ્યાઽસ્મિતા શગદ્વેષ અભિનિવેશાઃ પચક્લેશાઃ (૨-૩) સ્વરૂપ અજ્ઞાન, અહંકાર, રાગ-દ્વેષ ને મૃત્યુભય તે વિન્નો છે. અવિદ્યા=અનિ ત્યાશુચિ દુઃખાનાત્મસુ, નિત્યશુચિ સુખામ ખ્યાતિ અવિદ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy