________________
સક્ષિત નિર્વાણપદ
૧૮૯
અર્થ :-અંતઃકરણમાં હું બ્રહ્મ છું' તેવું જ્ઞાન થાય છે પણ–તેનુ અભીમાન કુટસ્થ લે છે. કે હું જ બ્રહ્મ છું.
પેાતાનુ અજ્ઞાન=અંતઃકરણનુ અજ્ઞાનજ આત્માના (થ્રાના) જ્ઞાનને ઢાંકે છે.
દ્રષ્ટાંત :-ત્રીત જ પાણીને ઢાંકે છે. એરડાનુ અધારૂ-એરડાથી જ થાય છે. તેમજ અજ્ઞાન, ચેતનનુ આશ્રિત છે. તે ચેતનને જ ઢાંકે છે.
જૈસે સ્વપ્ન દ્વાત ખીન ક્રમ સે,
ચુમીથ્યા જગ ભાસત ભ્રમતે,
જો તેના ક્રમ જાણ્યા ચાહે,
સે મરૂ સ્થલ જલ ખસન નીચારે.
જગત તે સ્વપ્નનાના ક્રમ જાણવા તે ઝાંઝવાના પાણીમાં લુગડા નીચેાવવા જેવુ છે.=સમજાશે નહિ.
નહિં ખ પુષ્પ સમાન પ્રપંચ, ઇંશ કહાં કર્યાં જી કહાવે; સાક્ષ્ય નહિ ઇમ સાક્ષી સ્વરૂપન, દ્રશ્ય નહિ દ્રક્ કાહી જણાવે. બંધ હ હાય તા માક્ષ અને અરૂ, ડેાય અજ્ઞાન ત જ્ઞાન નસાવે; જાની યહી કર્તવ્ય તજે સબ, નિશ્ચલ હાત હી નિશ્ચલ પાવે.
સત્ ચિત્ આનં એક તુ, બ્રહ્મા અજન્ય અસગ; વિભુ ચૈતન માયા કરે, જગા ઉત્પતિ ભગ
મય :-તુજ સત્ ચિત્ આનંદ રૂપ બ્રહ્મ જ છે, અને જગતની ઉત્પતિ નાશ કરવા તે માયાનું કામ છે પણ આત્માનું કામ નથી તેમ જાણુવું,
હેતુ મેાક્ષ કા જ્ઞાન એક, નહિ કમ નહિ ધ્યાન; રજી સપ તમહી નસે, હાવે રજુ કે જ્ઞાન. ૐ શાંતિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com