________________
७२
સંક્ષિપ્ત નિર્વાણપદ અવધૂત કીસ કા નામ હે:લે દેહ સે મન બુદ્ધિ તક, સંસાર જે હે ભાસતા સે સર્વ માયા માત્ર છે, કિંચિત નહિં પરમાર્થતા. મમતા અહંતાએ રહિત, જે પ્રાણ નર નિષ્કામ હે માયા અવિદ્યા સે પરે, અવધૂત ઉસ કા નામ હે. મતી મંદ અતિ આયાસ સે, મન કે કરે એકાગ્રતા, એકાગ્રતા છુટી જતાં, તેને લગી જબ વ્યગ્રતા. જો ક્રેત હી નહિ દેખતા, નિશ્ચિત આત્મારામ હે નિર્પેક્ષ હે નિદ્ધ , અવધૂત ઉસકા નામ હે.
જીસમે નહિં કર્તાપણ, ભક્તાપણુ ગંભીરતા; નિર્ભયપના જ્ઞાનીપના, દાનીપણા અરૂં ધીરતા. મન ધર્મ સારે છેડકર, નીજ આત્મ મેં વિશ્રામ હે; નહિ ભેદ છસ કે ભાસતા, અવધૂત ઉસકા નામ હે. નહિં સ્વર્ગ જ નહિ હેનરક, નહિં લેક નહિ પરલોક હે; નહિં વેદ જહાં નહિ વેદ્ય હે, નહિં બંધ હે નહિં મિક્ષ હે. નહિં વિનુ જહાં નહીં રહે, નહિ બ્રહ્મ હે નહિ આત્મ હે; ભેલા શ્રુતિ નહિં કહી શકે, અવધૂત ઉસકા નામ હે. અવધૂત કી પહેચાન કથા – નહિ લાભ કી ઈચ્છા કરે, નહીં હાની કી ચીંતા કરે; જીવન નહિં હે ચાહના, નહિ મૃત્યુ સે કિંચિત્ ડરે. સંતુષ્ટ અપને આપ મેં, સમ માન અરૂ અપમાન છે, સમ મિત્ર હેસમ શત્રુ હૈ, યહ અવધૂત કી પહેચાન હે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com