________________
શ્રી નર્મદાશંકર જ. રાવલ (કાવ્યતીર્થ સાહિત્યાચાર્ય B. A. (1st class ) s. T. C. ભાવનગરવાળા છે. મારા દીક્ષા ગુરૂ શ્રી પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહામંડલેશ્વર વેદાંતાચાર્ય ૧૦૮ શ્રી અયંગાનંદજી મહારાજ - કનખળ હરિદ્વાર છે. P. હાલમાં તેમની ગાદી પર વેદાંતાચાર્યજી શ્રી શુકદેવજી મહારાજ મહામંડલેશ્વર છે તેમને પણ હું ઘણે જ ત્રાણું છું. જગતમાં પુસ્તકે તે ઘણા જ છે. તત્વજ્ઞાનના પુસ્તકો અઘરા પડે છે ને ઘણું ઓછા મનુષ્ય વચે છે તેથી આ પુસ્તક છપાવવાનું પ્રથમ માંડી વાળ્યું હતું પણ સમય જતાં જણાયું કે કઈ વાંચે કે ન વાંચે, તેના ફળની ઈચ્છા નથી. જેમ કુલે ખીલે છે, સૂર્ય ઉગે છે, વર્ષા થાય છે, વસ્તુને સ્વીકાર કર કે ન કરે તે મુમુક્ષુ પર આધારિત છે કેવળ મારી પવિત્ર ફરજ સમજી આ જનતા જનાર્દનને ચરણે ધરી દેવું અને તેથી જ આ ટુંકે પણ અઘરે પુરૂષાર્થ કર્યો છે. “ફળ તે નિષ્કામભાવ છે.” મેં કેવળ મારી વૃત્તિ જ સંતેવી છે. ને તેથી મને આનંદ થાય છે. ફળ ઈશ્વરાધીન છે અg વહુના આ પુસ્તક માટે આર્થિક સહાય કરનાર સર્વને અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
લી. લેખક તથા સંપાદક, ૫. સ્વામી વિરક્તાનંદજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com