SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સંક્ષિપ્ત નિર્વાણપદ યસ્ય યત લક્ષણ પ્રેક્ત, પુસે વણભિક વ્યંજકમ્; યદું અન્યત્રપિ દ્રશ્યતે, તદુ તેનૈવ વિનિદ્રશ્યતે. (૭-૧૧-૩૫) અર્થ-જ્યાં જે જાતીના લક્ષણ દેખાય છે તેની જાતી માનવી. યસ્થય લક્ષણે પ્રોકત, પુસે વર્ણભિક વ્યંજકમ; યદુ અન્યત્રપ દ્રશ્ય, તતેનેવ વિનિશ્યિતે. (૭–૧૧-૩૫) અર્થ –જેમાં જેવા લક્ષણ દેખાય તેવી તે પુરુષની જાતી માનવી. યાવત્ બિયતે જઠરતાવત્ સત્વ દિ દેહીનામ; અધિક અભિમન્યત, સ તેને દંડ અહતિ. (-૧૪-૮) અર્થ:–જરૂરીયાત જેટલું જ દ્રવ્ય રાખવું પણ જે તે વધારે રાખે તે તે ચેર છે, ને તે દંડને લાયક છે. સર્વ ધર્મ સાર - પ્રવૃતં ચ નિવૃતચ, દ્રિવિધ કર્મ વૈદિકમ; આવર્તત પ્રવૃર્તન, નિવૃતેન અતુતે અમૃતમ (૭-૧૫-૪૭) અર્થ -પ્રવૃતિને નીવૃતિ બેજ વૈદીક માગે છે. પ્રવૃતિથી જન્મ મરણ થાય છે, ને નિવૃતિથી અમૃતતત્વ=મેક્ષ પમાય છે. રક ૮:– આત્માવાસ્ય ઈદ વિશ્વ, યત કિંચિત્ જગત્ય જગત; તેનત્યકેન મુંછથા, મા ગૃધઃ કસ્ય સ્વિત્ ધનમ્; ' (૮-૧-૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy