SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ સક્ષિપ્ત નિર્વાણપદ જે જાણ્યા પછી હૈ મૈત્રેયી, સવ કઇ જાણી શકીએ; અપાર સુખના સાગર પ્રભુને, મધુપ્તપણે માણી શકીએ. છેવટ:–( જ્ઞાન થાય છે ત્યાર પછી કઇ બાકી રહેતું નથી. ) મૈત્રેયી :–મને મુ’ઝવે। નહિ. યાજ્ઞ॰ :−ો યત્ર હિ દ્વૈત' ઇવ ભવતિ, તદ્ન ઈતર' ધૃતર' પક્ષતિ, જીપ્રતિ, શ્રુષ્ણેાતિ, વતિ ઇતિ. યત્ર એક આત્મા અમૃત્ :-તદ્ કેનક. પશ્વેતા, જીવ્રતે, શ્રાતિ ૠતિ વિ. અરે વિજ્ઞાતર` કેન વિજાનીયાત્ ઇતિ ? સવ` જાણનારને કાણુ જાણી શકે? માટે કેવળ એક આત્મા જ છે. મહર્ષિ યાજ્ઞવલ્કયને પણ સંસારમાં રહેવા માટે પાછળથી પસ્તાવા થાય છેઃ— અહે। નિષ્પન્ન ચેગાપિ, સંગાત્ પતતિ નિશ્ર્વિતમ્, અહુ' એતાદશે। વિદ્વાન્, નરકેડત્રવત્ સ્થિતિ. ( આત્મપુરાણ ) અર્થ :—મારામાં આવું ઉત્તમ બ્રહ્મજ્ઞાન હેાવા છતાં હું કેમ આ સાંસારના ત્યાગ ન કરી શકયો, ને અહીં કેટલી ઘરની ખરાબ સ્થિતિમાં-મારા તારામાં રહ્યો છું, માટે જ કહે છે કે:સંન્યાસે સથા સુખમ્ . ( શ્રી રામચરિત માનસ ) ખાદી ખસન બિનુ ભુષણ ભારુ, ખાદી મિતિ ભીનુ બ્રહ્મ વિચારું. અર્થ :—જેમ સ્ત્રીને માટે કપડા વિના ઘરેણા પહેરવા નકામા છે તેમજ વૈરાગ્ય વગર બ્રહ્મજ્ઞાનની વાત નકાસી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy