________________
૧૨૦
સક્ષિપ્ત નિર્વાણપદ
જે જાણ્યા પછી હૈ મૈત્રેયી, સવ કઇ જાણી શકીએ; અપાર સુખના સાગર પ્રભુને, મધુપ્તપણે માણી શકીએ. છેવટ:–( જ્ઞાન થાય છે ત્યાર પછી કઇ બાકી રહેતું નથી. ) મૈત્રેયી :–મને મુ’ઝવે। નહિ.
યાજ્ઞ॰ :−ો યત્ર હિ દ્વૈત' ઇવ ભવતિ, તદ્ન ઈતર' ધૃતર' પક્ષતિ, જીપ્રતિ, શ્રુષ્ણેાતિ, વતિ ઇતિ.
યત્ર એક આત્મા અમૃત્ :-તદ્ કેનક. પશ્વેતા, જીવ્રતે, શ્રાતિ ૠતિ વિ. અરે વિજ્ઞાતર` કેન વિજાનીયાત્ ઇતિ ?
સવ` જાણનારને કાણુ જાણી શકે? માટે કેવળ એક આત્મા જ છે.
મહર્ષિ યાજ્ઞવલ્કયને પણ સંસારમાં રહેવા માટે પાછળથી પસ્તાવા થાય છેઃ—
અહે। નિષ્પન્ન ચેગાપિ, સંગાત્ પતતિ નિશ્ર્વિતમ્, અહુ' એતાદશે। વિદ્વાન્, નરકેડત્રવત્ સ્થિતિ. ( આત્મપુરાણ )
અર્થ :—મારામાં આવું ઉત્તમ બ્રહ્મજ્ઞાન હેાવા છતાં હું કેમ આ સાંસારના ત્યાગ ન કરી શકયો, ને અહીં કેટલી ઘરની ખરાબ સ્થિતિમાં-મારા તારામાં રહ્યો છું, માટે જ કહે છે કે:સંન્યાસે સથા સુખમ્ . ( શ્રી રામચરિત માનસ ) ખાદી ખસન બિનુ ભુષણ ભારુ, ખાદી મિતિ ભીનુ બ્રહ્મ વિચારું.
અર્થ :—જેમ સ્ત્રીને માટે કપડા વિના ઘરેણા પહેરવા નકામા છે તેમજ વૈરાગ્ય વગર બ્રહ્મજ્ઞાનની વાત નકાસી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com