________________
ર
સંક્ષિપ્ત નિર્વાણપદ મનેહિ જગતાં કતાં, મનેહિ પુરુષઃ પરઃ મનઃ કુતં કુતરામ, ન શરીરઃ કૃતકૃતમ્
અર્થ -મન જ જગતને કર્તા છે, મન પુરૂષથી પર છે. માટે જ મનનું કરેલું કાય, કાર્ય કહેવાય છે. પણ શરીરનું કરેલ કમ ગણાતુ નથી.
સસંગે વાસના ત્યાગ, અધ્યાત્મ વિદ્યા વિચારણમ; પ્રાણ સ્પંદન નિધિ, ચેતિ ઉપાય: ચેત સે જયે.
અર્થ -સત્સંગ, વાસના છેડવી, અને આત્મ જ્ઞાનને વિચાર કર પ્રાણાયામ કરવા, વિગેરે ઉપાયે મનને જીતવાના છે.
ન દેવઃ પુંડરિકાક્ષ, ન ચ દેવ ત્રિલેશન, ' ન દેહે દેવ પડસૌ, ન દેવ ચિત્ર રુપકા,
ન તે રુપાં ન ચાકરે, ના યુવાનિ ન ચા પદમ; તથાપિ પુરુષાકાર, ભાતાનાં વં પ્રકાશતે.
અર્થ -વિનું કે ત્રિલોચન શંકર વિ. કેઈ દેવ નથી, તેનું કોઈ રૂપ કે આકાર નથી તથાપિ ભક્તોને માટે તેની ભાવના પ્રમાણે દેવ પુરૂષાકારે પ્રકાશે છે.
વિદ્યમાન માયાવત, તાવત્ દુઃખ ક્ષય કુત-જ્યાં સુધી મન છે ત્યાં સુધી જીવને સુખ મળતું નથી જ, ઉપાય બતાવે છે -
સત્સંગ વ્યવહારિવાત્ ભવભાવન વર્જનાત;
શરીર નાશ ઇશિતાત્ વાસના ન પ્રવર્તતે.
અર્થ:-સત્સંગ કરે, સંસાર ભાવ છેડો અને શરીરને નાશવંત માને તે સંસાર ભાવના રહેશે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com