Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj

View full book text
Previous | Next

Page 289
________________ ર૫૨ સંક્ષિપ્ત નિર્વાણષદ આત્મ સ્વરૂપ (ભુજંગી છંદ) (શ્રી શંકર મહારાજ ઉનાવાવાળા) સુણે તે સ્વરૂપે, સુણે તે સુણાવુ ઈશારો કરીને, મને ઓળખાવું. ન માને કહ્યું ના, હું તેને મનાવું, હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. કહે લેક પાગલ, ન તલ ભાર ખાયું; કર્યું મન મેં મારૂ, દરીયાથી મેટું. ગણાયે દીવાને, પછી શું દબાવું, હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. નહિ બ્રહ જ્ઞાની, ગણવા હું ચાહુ નથી મારે મારામાં, મોટા જ થાવુ. બધી લાજ છેડી, હવે કાં દબાઉ, હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. નથી ગામ ઠામ, નથી નાત જાત; નથી જાત ભગીની, નથી માત તાત. નથી સુત દારા, ન ખવરાવું ખાવું; હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. ન નાગે ન ઢાંક્યો, પર કુવારે, સમજતા જનેને, કરૂ છું ઈશારે. ન લેવું ન દેવું, ન ગવરાવું ગાવું હું તે બ્રહ્મા રૂપ, કુટસ્થ કહાવું. નથી જન્મ મારે, પછી મરણ શાનું થયે જન્મ જેને, જરૂર તે જવાનુ. શરીરના વિકારે, બધા એ બતાવું; હું તે બ્રહ્મા રૂપ, કુટસ્થ કહાવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310