________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૨૧૭
અથ :-બ્રહ્મવિદ્યારૂપી સીતાના આપણને વિયેાગ થયા છે તેથી પેાતાનુ આત્મસુખ મળતુ નથી ને જીવભાવે શાક મેહમાં આવી પડ્યા છીએ તેથી જે લક્ષમાં મન રહેવુ જોઈએ તેમાં રહેતું નથી ને સ'સારમાં મગ્ન છે. માટે શાસ્રરૂપી સુગ્રીવની મૈત્રી રાખે, અને દીનતારૂપ=દેહભાવરૂપી વાલીને નાશ કરી, કામ ક્રોધના સમુદ્ર પર ધીરજરૂપી સેતુ પુલ બાધા, અને અજ્ઞાનરૂપી રાવણના નાશ કરી ચૈતન્યરૂપી આત્મારૂપી જાનકી છે તેને મેળવા ને સુખી થાઓ.
વેઢ મત શેાધી શેાધીકે પુરાણુ સખે,
સત ઔર અસ'તનકે ભેદ ખતલાવતા;
કપટી કુચાલી, ક્રૂર, કલીકે કુચાલી જીવ,
કેન રામ નામકી ચરચા ચલાવતા;
એની કહે મતિ માને, હાત પ્રતિતી યહ,
પાહન હીયેમેં ડેન પ્રેમ ઉપજાવતે;
ભારી ભવસાગર ઉતારતા કવન પાર,
યમ્ .
જો મૈં યહ તુલસી રામાયણ ન ગાવતા. અસ્તિ ભાતિ પ્રિય, રૂપ' નામ ચૈત્ય ૫ાંચમમ્। આઘત્રય બ્રહ્મરૂપ', જગત્પ તતા અથ' :-ઢાવુ', દેખાવુ', પ્રિય લાગવુ', નામ ને રૂપ. તેમાં પહેલાં ત્રણ બ્રહ્મરૂપ છે ને બાકીના એ જગતરૂપ છે. વ્યાપક એક બ્રહ્મ અવિનાશી, સત્ ચેતન ઘન આનંદરાશી; રામ બ્રહ્મ ચિનમય અવિનાશી, સવ રહિત સખ ઉરપુરવાસી.
દૃષ્ટિ સૃષ્ટિવાદઃ-જનક મ'ડપમાં રામે ધનુષ્ય ભંગ કર્યાં ત્યારે જેને જેવી ભાવના તેવા રામ દેખાયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com