________________
૧૭૭
સંક્ષિપ્ત નિર્વાણપદ સત્ય જ્ઞાનમનતં યદુબ્રહ્મ, ત૬ વસ્તુ તરસ્યતત્, ઈશ્વરવં ચ જીવવું, ઉપાધિદ્વય કપિત.... (૩-૩૭)
અર્થ-આ સત્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ અને અનંતરૂપ જે બ્રહ્મ છે, તે જ એક વાસ્તવિક પદાર્થ છે, વસ્તુ છે તે બ્રહ્મનું લેકપ્રિય ઇશ્વરત્વ અને જીવવ છે, કલ્પિત છે તે બ્રહ્મને કંઈ કરી શકતા નથી. ત્યાગ છવકી જીવતા એર ઈશ્વર ઈશ્વરત્વ,
દેતુક અધિષ્ઠાન જે, સે નિશ્ચય કર તત્વ સે નિશ્ચય કર તત્વ, વસ્તુગત ભેદ ન જામે,
અલપઝતા સર્વજ્ઞતા આરેપિત તામે; કહે ગીરધર કવીરાય, મેહનીદ્રાસે જાગ,
ઈશ્વરકી ઈશ્વરતા ઔર જીવકી જીવતા ત્યાગ. શાસ્ત્રાણિ અધિત્ય મેઘાવી, અભ્યસ્થ ચ પુનઃ પુનઃ, પરબ્રહ્મ વિજ્ઞાય, ઉલ્કાવત્ અન્યથા ઉત્ સૂજે. (૪-૪૫)
અર્થ:-ગ્રંથને અભ્યાસ કરીને જ્ઞાની માણસે પરમબ્રહ્મને બરાબર સમજીને અર્ધા બળેલા લાકડા રસેઈ થઈ રહ્યા પછી જેમ છોડી દેવામાં આવે છે તેમજ પુસ્તક પણ છેડી દેવા, કેમકે પછી વધારે વાંચ્યા કરવું તે વાણી વિલાસ બની જાય છે. બુદ્ધાદ્વૈત વ તત્વસ્થ, યથેષ્ટાચરણ યતિ, શુનાં તત્વદશાં ચૈવ, કે ભેદvશુચિ ભક્ષણે (૪ ૫૫)
અર્થ:-અદ્વૈત જાણનાર પુરૂષ જે યથેષ્ટાચરણ કરે ને ખરાબ વસ્તુ ખાય, તે તત્વજ્ઞાની ને કુતરામાં પછી શો ભેદ રહેશે. માટે વિવેક રાખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com