________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
હકીકતનું જ્ઞાન :
ઈનાયત જો મુશી કી હૈ દિલમે... મેરે, વા દૌલત નહિ' હે ગુમાને કે કાખીલ, ન લાવેા પેચમે હુમે' યે અતુલે દુનિયા, યે દિલ વે નહિ' હે સાને કે કાબીલ; નહિ દિલ રહા જમાને કે કાખીલ,
રહાહુ મેં આંસુ બહાને કે કાબીલ
અથ :-મારા ગુરૂતું જે જ્ઞાન મારા દિલમાં છે તે ગુમાવી દેવાનુ' નથી. હું માણસે. મને તમે આંટીમાં ન નાખા, હવે હું કદી ફસાઈ નહિં જાઉં. મારૂં દિલ આ દુનિયા માટે નથી, હું... ફક્ત ખુદાની ખાતર આંસુ પાડવા માટે જ જીવુ છું કે કયારે મને ખુદા મળે માટે મને મુઅવા નહિં.
મુઆરફતનુ (મસ્તીનું) જ્ઞાન ;
૧૯૭
હમહી હું ખુદ ખુદા યારા, નહિં પેદા હમારી કે; હુમી જીંદા હંમેશા હૈ, ન મરના મન કરારી હે. પકડ સમશેર બહેતકી, કલ દુર્યકી કરડાલી હૈ; ખુદી તજ ખુદ ખુદા હાયે, ન કિસીકી ઇન્તજારી હે. ન દેવી દેવ માને હું, ન ખુદસે ઔર જાને કે; ખુદા ખુર્દ પહેચાને હું, નહિં ગેરાંસે યારી કે
ન
અથ :-ટુ' જાતે જ ખુદ ખુદા છું. કેમ કે આત્મારૂપે જન્મ્યા જ નથી. હું અજર અમર છું ને કદી મરીશ નહિં તે મે' નક્કી કર્યુ છે કેમ કે હું શરીર નથી પણ આત્મા છું. મારા હાથમાં અદ્વૈતની તલવાર છે તેથી ભેદભાવ નીકળી ગયા છે. શરીરનું અભિમાન પણ કાઢી નાખ્યુ છે. હું આત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com