________________
૧૮૪
સંક્ષિપ્ત નિર્વાણપદ સંગીહિ બાધ્યતે લેકે, નિઃસંગઃ સુખ મનુતે, તેને સંગઃ પરિત્યાજ્ય, સર્વદા સુખ મિચ્છિતા. (૨-૭૪)
અર્થ -લેકેને સંગ જ બંધન કરે છે અને અસંગથી સુખ મળે છે. તેથી કોઈને સંગ ન કર, જે સુખની ઇચ્છા હેય તે નિસંગ રહેવું. વૈરાગ બે પરમાર સહાયાતે પરસ્પરમ્; પ્રાણ સહવર્તતે વિયુજયતે કવચિત્ કવચિત્ . (૬-૨૭૬)
અર્થ -વૈરાગ્ય બેધ (જ્ઞાન) ને શાંતિ હંમેશા સાથે જ રહે છે, ક્યારેક જ જુદા પડી જાય છે. માટે વૈરાગ્ય, તત્વજ્ઞાન ને શાંતિ રાખે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ પુરુષ સૂક્ત :
» સહય શીષ, પુરુષઃ સહસાક્ષા. સહસપાત્ સભૂમી સર્વત, વૃતાત્યતિષ્ઠત્ દશાંગુલમ
અર્થ:-તે બ્રહ્મા પુરૂષને ૧૦૦૦ માથા છે, હજારે આંખ છે બધી જ્ઞાનેંદ્રિયવાળે છે, સહસ્ત્ર=હજાર પગ છે.=પ કમેંદ્રિય વાળો છે. તે સર્વ ભુમીને ઓળંગી જઈને દશ આગળ વધારે છેટે ઉભે છે. વેદાહમે તે પુરુષ મહાતં, આદિત્યવર્ણ” તમસ પરસ્તાત; તમેવ વિદિત્યાતિ મૃત્યુમેતિ, નાન્યપંથા વિદ્યતે અનાય. (૧૮)
અર્થ -તે મહાપુરુષ બ્રહ્મને અમેએ જાણી લીધું છે. તે તે સૂર્ય જેવા રૂપવાળે છે. તેનામાં અંધકાર=અજ્ઞાન બીલકુલ છે જ નહિ, તેને જાણી લીધાથી મૃત્યુને તરી શકાય છે. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. મનુષ્ય જીવનમાં બ્રહ્મને જાણવાથી જ આનંદ થાય છે. અને દુઃખ નાશ પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com